________________
कालंसि, सोहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं चउहिं महरियाहिं, सपरिचाराहिं तिहिं परिसाहिं सत्तर्हि अणिएहिं सत्तहिं अणियाहिबईहिं सोलसहि आय. रवरवदेवसाहस्सीहि अण्णेहिं बहू एहिं कालबडिसयभवणपासीहि असुमकुमारेहि देवहिं देवीहिं य सद्धि सपरिपुडा महयाहय जाब विहरइ)
ત્યાં શ્રી મહાવીર સ્વામીનું આગમન થયું. જ્યારે લોકોને તેમના આગ મનની જાણ થઈ ત્યારે રાજગૃહના બધા લોકો તેમને વંદન કરવાના અભિપ્રાયથી ગુણશિલક ઉદ્યાનમાં આવ્યા. ભગવાને ધર્મકથા કહી સંભળાવી. યાવત્ પરિષદે ભગવાનની પJપાસના કરી. તે કાળે અને તે સમયે કાળી નામની દેવી ચમચંચા નામની રાજધાનીમાં રહેતી હતી. તેને ભવનનું નામ કાલા વતસક હતું. જે સિંહાસન ઉપર તે બેસતી હતી તેનું નામ કાળ હતું. તે ભવનમાં તે ચાર હજાર સામાનિ ની પરિષદાની સાથે, ચાર હજાર મહત્તરિ. કાઓની સાથે પિતપતાના પરિવારવાળી ત્રણ હજાર પારિવારિક દેવીઓની સાથે સાત અનીકે-ઘેડા, હાથી, રથ, પાયદળ, વૃષભ, ગંધર્વ અને નાટય રૂપ સિન્યની સાથે અનીકાધિપતિઓની સાથે, સોળ હજાર આત્મરક્ષક દેવોની સાથે તેમજ બીજા પણ ઘણા કાલાવતંસક ભવનમાં નિવાસ કરનારા અસુરકુમારદેવ અને દેવીઓની સાથે પરિવૃત થઈને રહેતી હતી. તે અવ્યાહત (સતત) નાટય ગીતે, વાદિત તંત્રી, હસ્તતાલ, કાંસ્યતાલ, સુડિત વગેરે સૂર્ય વગેરે વાધે. મેઘના વનિની જેમ સારી પેઠે વગાડવામાં આવેલા મૃદંગેના સુંદર શબ્દથી ઉપલક્ષિત દિવ્ય ભેગને ઉપભોગ કરતી પિતાના સમયને સુખેથી પસાર કરતી રહેતી હતી.
( इमं च णं केवलकप्पं जंबुहीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणी २ पासई, तत्थ समणंभगवं महावीर जंबुद्दीये दोये भारहेवासे रायगिहे णयरे
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૨૫