________________
"
तणं से सागरदत्ते ' इत्यादि ॥
ટીકા-(તળ સે સ્વાત્તે) ત્યાર બાદ સાગરદત્ત કોઈ એક વખત (વિ આાસત્તજાäિ) પેાતાના મહેલની ઊપર સુખેથી મેસીને રાજમાર્ગનું અવલેાકનકરતા હતા. ત્યારે તેણે (ાં મદું રૂમસિં પાણ૬) એક ખૂબજ દરિદ્ર–ક’ગાળ-પુરુષને જોયા, (डिखंड निवसणं खंडगमल्ल गघडगहत्थगयं मच्छियासहस्सेहिं जाव अनिज्जमाનમાં ) તેણે જૂના વજ્રના ચીંથરાએ પહેરેલા હતા અને તેના હાથમાં * ખંડમણૂક હતુ` ' એટલે કે ફુટી ગયેલા માટીના વાસણના એક કકડા હતા તેમજપાણી પીવા માટે ફુટેલી માટલીનું એક ખપ્પર હતું. હજારો માખીએ તેનીપાછળ પાછળ-શરીર અને વસ્ત્રોની મલીનતાને લીધે ઉડી રહી હતી, ( तणं से सागरदत्ते कोटुंबियपुरिसे सदावे, सदावित्ता एवं बयासी तुम्भेणं देवाजुपिया एवं दमगरिसं विउलेणं असणपाणखाइमसाइमं पलोभेइ, पलोभित्ता हिं अनुष्पवेसेह, अणुष्पवेसित्ता खंडगमल्लगं खंड घडगं तं एगं ते एडेह, एडिता अलंकारिकम्मं कारेह कारिचा व्हायं कयवलि० जान सव्वालंकारविभूसियं करेह करिता मणुष्णं असणपाणखाइमसाइमं भोयावेह, भोयाबित्ता मम अंतियं उवणेह ) ત્યારપછી સાગરદત્ત આજ્ઞાકારી પુરૂષોને ખેાલાવ્યા. મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું- કે હૈ દેવાનુપ્રિયે ! તમે લેકે આ દરિદ્ર પુરૂષને પુષ્કળ પ્રમા ણુમાં અશન,પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારની લાલચ આપે. લાલચ આપીને તેને ઘરની અદર મેલાવી લેા. જ્યારે તે ઘરમાં આવી જાય ત્યારે તમે તેની પાસેના ખ‘ડમલ્લ અને ખડઘટક લઇને તેને એકાંત સુરક્ષિત સ્થાનમાં મૂકી દો. ત્યારપછી હજામને ખેલાવીને તેના સરસ રીતે વાળ કપાવી નાખા અને વધી ગયેલા નખ વગેરેને કપાવી નાખા. ત્યારપછી તેને સ્નાન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૯૩