________________
સ્થાનને પ્રાપ્ત કરેલા શ્રત્રણ ભગવાન મહાવીરે ખીજા વર્ગના પાંચ અધ્યયને પ્રરૂપિત કર્યાં છે, તે હે ભદન્ત ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનના તેમણે શે। અર્થ પ્રતિપાદિત કર્યો છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુધાં સ્વામી તેમને આ પ્રમાણે કહે છે કે હું જ'ખૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં શુશિલક નામે ઉદ્યાન હતું. તેમાં વહુમાન સ્વામી પધાર્યાં. પ્રભુનું આગમન સાંભળીને ત્યાંના મધા નાગરિકે તેમને વદના કરવા માટે પાતપેાતાને સ્થાનેથી નીકળીને તે ગુરુશિલક ઉદ્યાનમાં આવ્યા. પ્રભુએ બધાને ધના ઉપદેશ આપ્યા. પરિષદે ધર્મોપદેશ સાંભળીને પ્રભુની યાવત્ પ પાસના કરી. ( તેન' હેળ સેન સમળ) તે કાળે અને તે સમયે
( सुंभा देवी बलिचंवाए रायहाणीए सुंभवडेंसर भवणे सुभसि सीहासणंसि काली गमएवं जात्र नह विहिं उबदंसेत्ता जान पडिगया, पुण्त्रभवपुच्छा सावत्थी ચરી, જોવ્રુત ચેપ નિયTM રાયા, ચુંમે પારાવ, મુંબી મારિયા, મુંમાदारिया, सेसं जहा कालीए णवरं अद्धट्ठाई, पलिओमाई ठिई । एवं खलु जंबू ! निक्खेव अज्झयणस्स एवं सेसा वि चचारि अज्झयणस्स सावत्थीए नवरं मायापिया सरिसनामया, एवं खलु जंबू । निक्खेबओ - बिईयवग्गस्स पंच अज्झया समत्ता बीओ वग्गो समत्तो )
શુભા દૈવી-કે જે અલિચ'ચા નામે રાજધાનીમાં શુભાવતસક નામના ભવનમાં રહેતી હતી અને શુભ નામે સિંહાસન ઉપર બેસતી હતી—કાલી દેવીના પ્રકરણમાં વર્ણવેલા પાઠ મુજબ પ્રભુની પાસે તેમને વંદના કરવા માટે આવી. ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ તે ત્યાંથી પાછી પોતાના સ્થાને જતી રહી. તેમના જતા રહ્યા ખાદ ગૌતમ સ્વામીએ પ્રભુની શુભા દેવીના પૂર્વ ભવની પૃચ્છા કરી. ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે~~ શ્રાવસ્તી નામે નગરી હતી, તેમાં કાઇક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. તેમાં શુભ નામે ગાથાપતિ રહેતા હતા. શુભશ્રી નામે તેની પત્ની હતી, તેની પુત્રીનું નામ શુભા હતું ત્યારપછીનું તેનું શેષ વર્ણન કાલી દેવીની જેમજ સમજી લેવું જોઇએ. તેમાં અને આમાં તફાવત એટ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૪૭