________________
( तरणं तस्स तेतलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जाव तयावरणिजाणं कम्माणं खओवसमेणं कम्मरयविकरणकरं अपुव्वकरणं पविस्स केवलवरनागदंसणं समुपणे )
આ રીતે શુભ પરિણામેાથી, યાત્રતા પ્રશસ્ત અય વસાચેાથી, વિષ્ણુદ્ધમાન લેશ્યાએથી તેના જ્ઞાનાવરણીય વગેરે કર્મોને ક્ષયાપશમ-ઉદિત કર્મને ક્ષય અને અનુદિત કર્માંના ઉપશમ થઈ ગયા. એના પ્રભાવથી તે કરજને વિકરણ કરનારા અષ્ટમ અપૂ`કરણુ નામના ગુણુસ્થાનમાં પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી ખારમા ગુણસ્થાનના અંતમાં અને તેરમા ગુણુસ્થાનના પ્રારભમાં તેમને કેવળજ્ઞાન અને કેવળ દન ઉત્પન્ન થઈ ગયાં. !! સૂત્ર
ક્રૂર ”
‘તાં તેમસિપુરે નરે’ સ્થાનિ
66
ટીકા સફ્ળ ) ત્યાર પછી ( તેતદ્ઘિપુરે નરે ) તેતલિપુર નગરમાં ( अहा संनिहिएहिं वाणमंत रेहिं देवेहिं देवीहिय देवदुंदुभीओ समाहयाओ, दसवन्ने कुसुमे निवाडिए, दिव्वे देवगीयगंधव्यनिनाए कए यावि होत्था )
યથા સનિહિત સન્નભૂત થયેલા વાણવ્યંતર દેવાએ અને દેવીઓએ આકાશમાં દેવદુભિએ લગાડી, પાંચ ર’ગના અચિત્ત પુષ્પોની વર્ષા કરી અને મનાહેર ગીત ગ ંધવ નિનાદ ( ધ્વનિ ) પણ કર્યાં. ( તળ છે 13(C_રાચા મીતે જાર્ દ્ધો સમાળે વ વયાસી ) જ્યારે આ સમાચારાની જાણ રાજા કનક ધ્વજને થઈ કે મારી દુષ્ટ વિચારણાને લીધે તેતલિપુત્ર અમાત્યે દીક્ષિત થઇને પ્રમદવનમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી લીધાં છે ત્યારે તેણે મનમાં વિચાર કર્યો કે
( एवं खलु तेतलिपुत्ते मए अवज्झाए मुंडे भवित्ता पच्चइए तं गच्छामि णं तेतलिपुत्तं अणगार वंदामि नमसामि, वंदित्ता नर्मसित्ता एयमहं विणणं भुज्जो २ खामेमि एवं संपेहेइ-सपेहित्ता व्हाए० चाउरंगिणीए सेणाए जेणेव पमयवणे उज्जाणे जेणेव तेतलिपुत्ते तेणेव उवागच्छछ, उवागच्छित्ता तेतलिपुत्त अणगारं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૪૪