________________
ત્યારપછી તે કૃષ્ણ-વાસુદેવ જ્યાં સ્નાનઘર હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે મેાતી જડેલા ગવાક્ષેાથી રમણીય લાગતા સ્નાનઘરમાં સ્નાન કર્યું અને ત્યાર પછી બધા અલકારાથી વિભૂષિત થઇને-નરપતિ અ'જનગરિના શિખર જેવા વિશાલ કૃષ્ણ વણુવાળા ગજપતિ ઉપર સવાર થઈ ગયા. (तएण से कहे वासुदेवे समुद्दविजयपामोक्खेहि दसहि दसारेहिं जाव अणगसेणा पामुकखे हिं अगाहिं गणिया साहस्सीहि सद्धि संपरिवुडे सत्रिढीए जाव रवेण बारवइ नयरिं मज्झ मज्झेण निग्गच्छइ निगच्छित्ता सुग्ट्ठा जणवयास मज्झ मज्झेण जेणेव देस पंते तेणेव उवागच्छइ उवागच्छिता पंचालजणवयस्स मज्झ मज्झेण जेणेब કિપુરે નચરે તેનેજ જારેય નમળા ) સવાર થઇ ને તેઓ સમુદ્ર વિજય વગેરે દશ દશા યાવત્ અ'ગસેના પ્રમુખ હારા ગણિકાઓની સાથે છત્ર વિગેરે રાજચિહ્ન રૂપ વિભૂતિથી યુક્ત થઈને શ'ખ, પણવ, પટć, ભેરી વગેરે તુમુલ ધ્વનિ સ્થાને દ્વારવતી નગરીની વચ્ચે થઈને પસાર થયા. ત્યાંથી પસાર થઇને તેઓ સૌરાષ્ટ્ર દેશની વચ્ચે થઈને પેાતાના દેશની હદ સુધી પહોંચ્યા. ત્યાંથી તેએ પાંચાલ જનપદની વચ્ચે થઈને જ્યાં કાંપિલ્યપુર નગર હતુ. તે તરફ રવાના થયા. ા સૂત્ર ૧૮ ।
‘ તળ સે યુવÇરચા ’ ફાતિ
ટીકા –(તળ) ત્યારપછી (સે સુવર્ રાચા) તે દ્રુપદ રાજાએ (વોચ્ચું ટૂચ રદાવે૬) પેાતાના ખીજા દૂતને ખેલાબ્યા ( સાવિત્તાöવચાની ) ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે ( છંદ્ ન'તુમ રેવાનુવિદ્યા સ્થિનાકર્` નચર, तत्थ णं तुमं पंडुराय सपुत्तयं जुहिट्टिल्लं भीमसेणं अज्जुर्ण नउलं सहदेवं दुज्जो - हणं भाइयसमर्ग गंगेयं विदुर' दोण जयद्दह सउणी किवं आसत्थामं करयल નાવ અટુ તદેવ સમોસરË ) હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાએ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૧૪