________________
કમલાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન
પાંચમે વર્ગ પ્રારંભ. 'पंचम वग्गस्स उक्खेवओ' इत्यादि
ટીકાથ-(Gજ વાર કરશો) હે ભદન્ત ! પાંચમા વર્ગના ઉક્ષેપક-પ્રારંભ-નું સ્વરૂપ શ્રમણ ભગવાન મહાવીરે કેવી રીતે પ્રરૂપિત કર્યું છે ? એ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્ન કર્યા બાદ સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું કે-(gવ્ર વસ્તુ ગંગૂ!) હે જબૂ! સાંભળે, તે આ પ્રમાણે છે
(जाव बत्तीसं अज्झयणा पण्णत्ता-तं जहा (१) कमला (२) कमलप्पमा
(૬) ડબ્બા ય (8) પુસણા (૨) વવ (૨) વહુવા (૭) દુહા (૮) મવિશ, () guળા (૨૦) દુપુરિયા જેવું (૨૨) ૩ત્તમા (૨૨) તારાવિય, (૨૨) ઘરમા, (૨૪) વસુમતી વેવ (૧૫) , (૬) વાઘમા, (૨૭) વહેંણા, (૨૮) ૩૫ , (૨૧) વાળા, (૨૦) દિવI, (૨૨) રોળિી, (૨૨) નામવા જેવું (૨૨) હિરી (૨૪) gવ, (૨૫) મુજ (૨૬) મુળ જવ જેવ, (૨૭) મહાદશા (૨૮) અરૂચા, (૨૬) ઘોષ (૩૦) વિસા જેવ (૨૨) મુરા , (૩૨) સરસવ)
શ્રમણ ભગવાન મહાવીરે આ પાંચમા વર્ગના કમલા વગેરે નામવાળા ૩૨ અધ્યયન પ્રજ્ઞપ્ત કર્યા છે. એમનાં નામે સૂત્રકાર ચાર ગાથાઓ વડે એ પ્રમાણે પ્રકટ કરે છે–કમલા (૧), કમલપ્રભા (૨), ઉત્પલા (૩), સુદર્શના (૪), રૂપવતી (૫), બહુરૂપ (૬), સુરૂપ (છ), સુભગા (૮), પૂર્ણા (૯), બહુપુત્રિકા (૧૦), ઉત્તમાં (૧૧), તારકા (૧૨), પદ્મા (૧૩), વસુમતી (૧૪), કનકા (૧૫), કનકપ્રભા (૧૬), અવતસા (૧૭), કેતુમતી (૧૮), વાસેના (૧), રતિપ્રિયા, (૨૦), હિણી (૨૧), નવમિકા (૨૨), હી (૧૩), પુષ્પવતી (૨૪) ભુજ (૨૫), ભુજગવતી (૨૬), મહાકછા (૨૭), અપરાજીતા (૨૮), સુષા (૨૯), વિમલા (૩૦), સુસ્વરા (૩૧), સરસ્વતી (૩૨).
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩
૩૫૩