________________
तुमं देवाणुप्पिया ! जाव जीवियफले तएणं से कंडरीए अणगारे पुंडरीयस्स एयमदं णो आहाइ, जाव संचिटइ, तएणं कंडरीए पोंडरीएणं दोच्चंपि तच्चंपि एवंवुत्ते समाणे अकामए अवस्सवसे लग्जाए गारवेग य पोंडरीय रायं आपुच्छइ, आपुच्छित्ता थेरेहिं सद्धिं बहिया जणवयविहार विहरइ )
હું તે અધન્ય અને અમૃતપુણ્ય છું કેમકે હું તે રાજ્યમાં યાવત્ રણવાસમાં તેમજ મનુષ્યભવના કામમાં મૂછિત થાવત્ અધયુપપન્ન બની રહ્યો છું, એટલા માટે જ પ્રવજ્યા ગ્રહણ કરવામાં અસમર્થ થઈ રહ્યો છું. એથી જ હું આ કહી રહ્યો છું કે તમે ખરેખર ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તમે જ જન્મ અને જીવનનું ફળ કે જે પ્રવજ્યા ગ્રહણ કરવા રૂપ છે–તે સારી રીતે મેળવી લીધું છે. તેઓ ત્યાંથી વિહાર કરી જાય તે આશયથી કહેલા તે પંડરીકના વચનો સાંભળીને કંડરીક અનગારે તેની કશી જ દરકાર કરી નહિ. તે વાતને તેમણે સન્માનની દષ્ટિએ સ્વીકારી નહિ. આ બધું સાંભળીને પણ તેઓ ત્યાંજ મૂંગા થઈને બેસી જ રહ્યા. કંડરીક અનગારની આ સ્થિતિ જોઈને પંડરીકે બીજી અને ત્રીજી વાર પણ જ્યારે પહેલાં મુજબ જ વાત કહી ત્યારે તેમણે પિતાની ઈચ્છા નહિ હોવા છતાંએ લાચાર થઈને, લજિત થઈને, સાધુત્વના ગૌરવને લક્ષ્યમાં રાખીને પુંડરીક રાજાને વિહાર કરવાની વાત પૂછી. પૂછીને તેઓ ત્યાંથી સ્થવિરેની સાથે બહારના જનપદમાં વિહાર કરી ગયા. સૂ. ૩
'तएणं से कंडरीए थेरेहिं सद्धि” इत्यादि ।
ટીકાઈ–(તevi) ત્યારપછી (સે રણ) તે કંડરીક ( રેડુિં સદ્ધિ) વિરેની સાથે (જિંજિસ્ટિં) થોડા વખત સુધી તે (૩witor) અતીવ ઉગ્ર વિહાર કરવામાં (વિરૂ) પ્રવૃત્ત થયા ( તો પછી તમારા પરિવંતે )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૧