________________
(उवागच्छित्ता णागसिरी माहणीं एवं वयासो-हं भो ! नागसिरी ! अपत्य य पत्थिय दुरंतपंतलक्खणे, हीनपुण्णचाउद्दसे घिरत्थु गं तव अपनाए अपुनाए जाव णिबोलियाए जाए णे तुमे तहारूवे साहू साहूरूवे मासखमणपारणंसि सालइएणं जाव वपरोविए उच्चावएयाहि अक्कोसणाहिं अक्कोसंति...उद्धंसें ति) ત્યાં આવીને તેમણે નાગશ્રી બ્રાહ્મણીને કહ્યું કે કે મુઈ એ નાગશ્રી ! અપ્રાર્થિત પ્રીથકે ! હે દુરંત પ્રાંત લક્ષણે ! એ હીન પુય ચાતુર્દશિકે! તારા જેવી પાપણું અધન્યાને ધિકકાર છે તું દુર્ભગ નિંબાલિકા (લિળી જેવી અનાદરણીય છે. કેમકે તેણે માસ-ખમણના પારણના દિવસે ઘેર આહાર લેવા માટે આવેલા તથારૂપ સાધુ સાધુરૂપ ધર્મરુચિ અનગારને શારદિક તિકત કડવી તુંબડીનું શાક આપીને મારી નાખ્યા છે. તું સાવ નીચ છે, આમ ઘણા ઊંચ-નીચ આકોષ-નિદા-ના વચનથી તેઓએ તેને ફટકારી. તું નીચ ખાનદાનની છે, આ જાતનાં ઉંચા નીચા વચનેથી તેણે બેટી ખરી સંભળાવી. કુળ વગેરેના ગૌરવથી તેણે પતિતા કહ્યું.
(उच्चावयाहि णिन्मस्थणाहिं णिन्मत्थंति, उच्चावयाहि णिच्छोडणाहि निच्छो डेंति, तज्जेंति, तालेति तज्जेत्ता तालेता सयाओ गिहाओ निच्छुभंति )
ઉંચા નીચા વચનેથી તેને તિરસકાર કર્યો, ખોટાં ખરાં વચનોથી તેને બીવડાવી. “અમારા ઘરથી તુ બહાર નીકળી જા” વગેરે ભત્પાદક વચનેથી તેણીને બીક બતાવી. “એ પાપણું! તને મજા બતાવવી દઈશું ?” વગેરે વચ. નેથી સામી આંગળી કરીને તેને મારી નાખવાની બીક બતાવવા લાગ્યા અને થપડ લાફા વગેરેથી તેને માર પણ મા, મારપીટ કરીને તેઓએ તેને પિતાના ઘેરથી બહાર કાઢી મૂકી.
(तएणं सा नागसिरी सयाओ गिहाओ निच्छूडा समाणी चंपाए नगरीए सिंघाडगतिगचउक्कचच्चरचउम्मुह० बहुजणेणं हीलिज्जमाणी खिंसिज्जमाणी
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૭૫