________________
અને સ્વીકારી લીધા અને સ્વીકારીને છેવટે તે ચિલાત ચોરના તે સિંહગુહા નામની ચોરપલ્લીને તેમણે ચોર સેનાપતિના રૂપમાં અભિષેક કરી દીધા.
(तरण' से चिलाए चोरसेणावई जाए अहम्मिए जोव विह सपणं से चोर से० चोराण य जाव कुडांगे यावि होत्था, सेण तत्थ सीइगुहाए चोरपल्लीए पंच चोरस्याणं य एवं जहा विजओ तहेव सव्वं जाव रायगस्स दाहिण. पुरथिमिलं जणवयं जाव णित्थाणं निद्धणं करेमाणे विहरइ )
આ પ્રમાણે તે ચિલાત ચાર ચાર સેનાપતિ થઇ ગયા. ચાર સેનાપતિ બનીને તે વિજય ચાર સેનાપતિની જેમ અધાર્મિક યાવત્ અધમકેતુ જેવા થઈ ગયા. તેથી તે ચિલાત ચાર સેનાપતિ ચારાના યાવત્ પારદાકિ વગેરેના કુડ'ગની જેમ-વાંસાના વનની જેમ–આશ્રયસ્થાન ખની ગયા અને તે સિંહજી હા નામની ચારપલ્લીમાં પાંચસે ચોરેાના અધિપતિ થઇને વિજય તસ્કરની જેમ રાજગૃહ નગરની બહારના અગ્નિકેાણુ તરફના જનપદોને ગૃહરહિત અને ધનરહિત એટલે કે બરબાદ કરવા લાગ્યા. ॥ સૂત્ર ૪૫
तपणं से चिलाए चोरसेणावई इत्यादि --
ટીકા ~( તહળ' ) ત્યારપછી ( ચોરસેળાવફે વિહાણ ) ચેર સેનાપતિ ચિલાત ચોરે (અન્નયા ચાક્) કાઈ એક વખતે (વિરું અત્તળવાળવામસામ उवक्खडावेत्ता पंच चोरसए आमंतेइ-तओ पच्छा पहाए कयबलिकम्मे, भोयणमंडवंसि तेहिं पंचहि चोरसएहिं सद्धि विउलं असणं पाणं खाइमं साइमं सुरं च जाव पसण्ण ं च आसाए माणे४ विहरइ, जिमिय भुनुत्तरागए ते पंच चौरसए विठ लेणं धूव पुष्पगंधमल्लालंकारेणं सक्कारेइ, सम्माणेह, सकारित्ता सम्माणित्ता एवं वयासी)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૮૬