________________
( उवागच्छित्ता दोवईए दीवीए ओसोवणियं दलय, दलित्ता दोवई देवि frogs, गिव्हित्ता ताए उक्किट्ठाए जाव जेणेव अमरकंका जेणेव पउमणाभस्स भवणे- तेणेव उपागच्छ उवागच्छित्ता पउमणाभस्स भवणंसि असोगवणियाए दोवई देवीं वेइ ठावित्ता ओसोवणि अवहरह, अवहरित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छ, उवागच्छित्ता एवं वयासी-एसणं देवाणुप्पिया मए हत्थिणाउराओ दोवई इह हव्वमाणीया, तब असोगवणियाए चिट्ठइ, अतोपुरं तुमं जाणिसित्ति क जागेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए)
ત્યાં આવીને તેણે દ્રૌપદીને ગાઢ નિદ્રામાં સૂવાડી દીધી, સુવાડીને તેણે તે દ્રૌપદીને ત્યાંથી ઉડાવી અને ઉડાવીને તે ઉત્કૃષ્ટ દેવભવ સંબંધી ગતિથી ચાલીને યાવતુ જ્યાં અમરકંકા નગરી અને જ્યાં પદ્મનાભ રાજાનું કામવન હતું ત્યાં આત્મ્યા. ત્યાં આવીને તેણે પદ્મનાભના ભવનમાં અશેક–વાટિકામાં દ્રૌપદી દેવીને મૂકી દ્વીધી, મૂકીને તેણે ગાઢ નિદ્રા દૂર કરી દીધી, ગાઢ નિદ્રા દૂર કરીને તે જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઇને તેણે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! હસ્તિનાપુર નગરથી દ્રૌપદી દેવીને હું અહીં લઇ આવ્યા છું, તે તમારી અશેાક-વાટિકામાં છે,
એથી હવે તમે જાણા.
આ પ્રમાણે કહીને તે દેવ જે દિશા તરફથી પ્રકટ થયા હતા તે જ દિશા તરફ પાછા જતા રહ્યો. ॥ સૂત્ર ૨૫ ૫
तएण सा दावई देवी इत्यादि ॥
ટીકા –(સરળ) ત્યારપછી (સા હોર્ફ લેવી) તે દ્રૌપદી દેવી (તાઓ મુહુર્ત્તરસ ડિવુદ્ધા સમાળી ) એક મુહૂર્ત પછી જાગી અને જાગીને તેણે ( ત મળ અજ્ઞોનાનિય ૬ અમિનાળમાળી વ વયાસી ) તે ભવન અને તે અશક વાટિકાને અપરિચિત જાણીને પેાતાના મનમાં આ જાતના વિચાર કર્યાં કે—
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૦૬