SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ तत्थ गए इह गयं त्ति कट्टु वंदइ नमस, वंदित्ता, नमंसित्ता सीहासणवरंसि पुरत्याभिमुही निसण्णा - तरणं ती से कालीए देवीए इमेयारूवे जाव समुप्पज्जित्था ) યાવત્ સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા અતિ ભગવંતને મારા નમસ્કાર છે. સિદ્ધગતિ નામક સ્થાનને મેળવવાની કામનાવાળા શ્રમણ ભગવાન મહાવીરને હું નમસ્કાર કરૂં છું. જમ્મૂ દ્વીપના રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં અત્યારે વિરાજમાન તે ભગવાનને હું આ ચમરચચા નામની રાજ ધાનીમાં રહેતી નમસ્કાર કરી રહી છું. ત્યાં વિરાજમાન તે પ્રભુ અહીં રહેતી મને જુએ. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કર્યાં અને નમસ્કાર કર્યાં. વંદન અને નમસ્કાર કરીને તે પેાતાના ઉત્તમ સિંહાસન ઉપર આવીને પૂ દિશા તરફ મુખ કરીને બેસી ગઈ. ત્યારપછી તે કાળી દેવીને આ જાતના યાવત્ મનઃ સકલ્પ ઉત્પન્ન થયેા કે— ( सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जाव पज्जुवासित्तए तिकट्टु एवं संपे, संपेहिता आभिओगिए देवे सहावे, सदावित्ता एवं क्यासी एवं खलु देवापिया ! समणे भगवं महावीरे एवं जहा सूरियाभो तहेव आपत्तियं देइ जाव दिव्यं सुखराभिगमणजोग्गं जाणविमाणं करेह, करिता जाव पच्चपिगह ) મારા માટે હવે એ જ વાત ચેાગ્ય છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને યાવત્ તેમની પયુ પાસના કરૂ, આ પ્રમાણે તેણે વિચાર કર્યાં. વિચાર કરીને તેણે તરત જ આભિયોગિક દેવાને મેલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં પધારેલા છે, તેમને વંદન કરવા માટે હું ત્યાં જવા ઈચ્છું છું. એથી તમે બધા મારા માટે દિવ્પ સુરવરાભિગમન ચોગ્ય એક યાન-વિમાન તૈયાર કરે. આ પ્રમાણે તે લેકાને તેણે સૂર્યાસદેવની જેમ આજ્ઞા કરી, અને સાથે સાથે તેઓને તેણે આ પ્રમાણે કહ્યું કે જ્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૨૭
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy