________________
સૂરપ્રભાદિ દેવિયોં કે ચારિત્રકા વર્ણન
સાતમા વગ પ્રારંભ-~
सत्तमस्स वग्गस्स उक्खेवओ' इत्यादि
ટીકા –(સત્તમરસવાલ કહેવો વેલજી નવૂ ! થળા ળત્તા) હે ભદન્ત ! સાતમા વર્ગના ઉત્શેપક કેવી
6
નામ ચત્તારિઅન્નરીતે છે ?
જ'બૂ સ્વામીના આ પ્રશ્નને સાંભળીને ગૌતમ સ્વામી તેમને કહે છે કે હે જમ્મૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ સાતમા વર્ગના ચાર અધ્યયના પ્રરૂપિત કર્યો છે.
( ↑ ના—મૂળમાં, ગાવા, પ્રશ્ચિમારી, મંદા, પદ્મમાયમ્સ, उक्खेवओ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवास, तेणं कालेणं तेणं समएणं सूरप्पभादेवी, सुरंसि विमाणं सि सूरष्पमंसि सीहासणंसि सेसं जहा कालीए तहा )
તે ચાર અધ્યયના આ પ્રમાણે છેઃ-સૂરપ્રભા ૧, આતપા ૨, અર્ચિમાલી ૩, પ્રભઙકરા ૪, હે જ ખૂ! આ બધામાં પહેલા અધ્યયનના ઉલ્લેષક આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામના નગરમાં ભગવાન વર્ધમાન સ્વામીનું આગમન થયું. પ્રભુનું આગમન સાંભળીને ત્યાંની પરિષદ તેમને વના કરવા માટે તેમની પાસે ગઇ. પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળીને સૌએ પ્રભુની પાસના કરી. તે કાળે અને તે સમયે સૂરપ્રભા નામની એક દેવી-જે સૂર વિમાનમાં રહેતી હતી અને સૂરપ્રભ સિહાસન ઉપર બેસતી હતી-પ્રભુની વંદના કરવા માટે આવી. એના પછીનું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૫૬