SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ परक्कमे जाहे णो संचाएइ सुंसमं दारियं णिवाहित्तए, ताहे संते तंते परितंते नीलुप्पल० असिं परामुसइ, परामुसित्ता मुंसमाए दारियाए उत्तमंगं छिदइ, छिदित्ता, तं गहाय तं अग्गामियं अडवि अणुपविटे, तएणं से, चिलाए तीसे आग्गामियाए अडवीए तहाए अभिभूए समाणे पम्हढदिसाभाए सीहगुहं चोरपल्लि असंपत्ते अंतरा चेत्र कालगए ) જ્યારે ચિલાત ચારે તે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની સાથે આત્મષટ્ટ થઈને તેમજ કવચ વગેરેથી સુસજિજત થઈને પિતાની પાછળ પાછળ આવતે છે ત્યારે તે જોઈને આત્મબળ વગરને થઈ ગયે. આ પ્રમાણે સેના રહિત ઉત્સાહ રહિત તેમજ પૌરુષ અને પરાક્રમ રહિત થઈ ગયેલે તે જ્યારે સુંસમાં દારિકાને પિતાની પાસે રાખવામાં પણ અસમર્થ થઈ ગયો ત્યારે તેણે શ્રાંત, તાંત, ગ્લાનિ યુક્ત અને પરિતાંત તેમજ બધી રીતે ખિન્નતા પ્રાપ્ત કરીને નીલે+લ, ગવલ ગુલિકા વગેરે વિશેષણોવાળી પિતાની તરવારને ઉપાડી અને. મ્યાનમાંથી બહાર કાઢી અને બહાર કાઢીને સુંસમા દારિકાનું માથું કાપી નાખ્યું. તે કપાએલા માથાને લઈને તે નિજન-ભયંકર અટવીમાં પેસી ગયો. અટવીમાં તે તરસથી વ્યાકુળ થઈને પૂર્વ વગેરે દિશાઓના વિવેકથી રહિત થઈ ગયે અને આ પ્રમાણે તે ફરી ત્યાંથી તે પિતાની સિંહગુહા નામની ચારપલીમાં કઈ પણ દિવસે પાછો આવી શકયો નહિ અને વચ્ચે જ મૃત્યુ પામ્યું. તેનું બાકીનું ચરિત્ર બીજા ગ્રંથમાંથી જાણું લેવું જોઈએ, અહીં તે ભગવાને જેટલું ચરિત્ર તેનું ઉપયુક્ત જાણ્યું તેટલું કહ્યું છે. ( एवामेव समणाउसो ! जाव पव्वइए समाणे इमस्स ओरालियसरीरस्स वंतासवस्स जाव विद्धसणधम्मस्स वण्णहेउ जाव आहार आहारेइ सेणं इहलोए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯૪
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy