Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
Catalog link: https://jainqq.org/explore/004603/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ gi 9 +--3ઉ@ હતું. +99-દB- ABH છે. એતિહાસિકરાસ-સંગ્રહ.. 3 -@ ભાગ ૩ જો. કરવામાં છે નટ્ટી છે નહ@@@ છે- ' ન © મચ્છ-છ કહો કે અંક-૭-ઝ. સંશાધક-વિજયધર્મ સૂરિ. Hછે જેમ પિક - - - - @@@- -@- Jain Education international 2010_05 F or Private & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ! અજા એતિહાસિક રાસ-સંગ્રહ. సంగతులు అందులో తన తలను సంతలు గల గల గల గల గల లేని తన లంగ ભાગ ૩ જે. –-t©21 – સંશોધક– શાસ્ત્રવિશારદ–જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ. એસોશિએટ મેમ્બર એશિયાટિક સાઈટી બેંગાલ, ઓ. મેમ્બર એશિયાટિક સેસાયટી ઈટાલી અને ઓ. મેઅર જર્મન એરિયંટલ સંસાયટી. లంగరు వగలు తల తల ల ల ల ల లో లోలం చేసుకోగలగల గలగల પ્રકાશક– શ્રીયશોવિજયજેનગ્રંથમાળાના વ્યવસ્થાપકમંડળ તરફથી શેઠ પ્રેમચંદ રતનજી તથા શેઠ ચંદુલાલ પૂનમચંદ ભાવનગર, વીર સં. ૨૪૪૮] પ્રત પ૦૦ સં. ૧૯૭૮ કિંમત ૨-૦-૦ మంతం సత్యం కోసం సంగం ఆ తరంగం లో గల వసంతం చ స త త ల ల ల ల ల చ తల ముందుకు 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ =000000000000= હું અહમદનગર (દક્ષિણ) નિવાસી છે શેઠ નથમલજી દલીચંદજી બેહરાના સ્મરણાર્થ છે તેમના પુત્રરત્ન શેઠ કનકમલજી તથા શેઠ હતિમલજી તરફથી ૨૫૦ કેપી ભેટ. t"090~~૦૦ષ્ણ૦—૦૦909000 ભાવનગર ધી આનંદ પ્રીન્ટીગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું. - - - 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. નામ પૃષ્ઠ ૩૭ ૧ પ્રસ્તાવના સંક્ષિપ્ત સાર, ૧ વિનયદેવસૂરિ રાસ ૨ વિદ્યાસાગરસૂરિ રાસ ૩ વૃદ્ધિવિજયગણિ રાસ ૪ કાપડહેડા રાસ ૫ વૃદ્ધિસાગરસૂરિ રાસા ૬ જિનદયસૂરિ વીવાહલ ૭ કર્મચંદ્ર વંશાવલી–પ્રબંધ ૮ આનંદવિમલસૂરિરાસ ૯ ૫૦ કમળવિજય રાસ મૂલરાસ. ૧ વિનયદેવસૂરિ રાસ ૨ વિદ્યાસાગરસૂરિ રાસ ૩ વૃદ્ધિવિજયગણિ રાસ ૪ કાપડહેડા રાસ ૫ વૃદ્ધિસાગરસૂરિ રાસ ૬ જિનદયસૂરિ વિવાહલ ૭ કર્મચંદ્ર વંશાવલી-પ્રબંધ ૮ આનંદવિમલસૂરિ રાસ ૯ પં. કમલવિજય રાસ ૪૯ પ૭ ૮9 ૧૧૬ १२४ 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. -- -- “ ઇતિહાસનાં આવાં આવાં હે જહે અંગે અંધારામાં વિખરાઈ રહ્યાં છે, અને જહે કાળના પગ નીચે કચરાઈ કચરાઇને નષ્ટ થઈ જાય છે, હેને “બહાર લાવવામાં આવશે, હારેજ સુસંગત ઇતિહાસ તૈયાર થઈ શકશે. છૂટા “ છૂટા અફડા તરફ દુર્લક્ષ કરવાથી આખી સાંકળ કદાપિ તૈયાર થઈ શકશે જ નહિ” ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૧ લાની પ્રસ્તાવનાના હારા ઉપર્યુક્ત શબ્દોને સ્મરણમાં રાખીને જ ઐતિહાસિક રાસાઓના સંગ્રહ બહાર પાડવાની પ્રવૃત્તિને મોં આગળ વધારી છે. આજે તે સંગ્રહનો ત્રીજો ભાગ જનતાની સમક્ષ ઉપસ્થિત કરતાં મને આનંદ થાય છે. પરંતુ હું એ વાતથી તે જરૂરજ દિલગીર છું કે આ સંગ્રહને બીજો ભાગ બહાર પડ્યા પછી (વી. સં. ૨૪૪૩ પછી ) એક પછી એક કેટલાક અનિવાર્ય કારણે ઉપસ્થિત થવાથી લગભગ પાંચ વર્ષ જેવી લાંબી મુદતના વ્યવધાન પછી આ ભાગ બહાર પાડી શકાય છે. તેમ છતાં મને એ વાતથી સંતોષજ છે કે–આટલી લાંબી મુદત દરમીયાન આ ત્રીજા ભાગમાં આપેલા રાસાઓને અંગે અનેકાનેક હકીકત જાણવા જેવી પ્રાપ્ત થઇ છે, અને હેને ઉપયોગ રાસ-સારની નોટોમાં કરવામાં આવ્યો છે. આશા છે કે-ઈતિહાસ પ્રેમિ આ નવીનતાના સંતોષદ્વારા, વ્યવધાનથી થયેલા અસંતોષને જરૂર ભૂલી જશે. આ પ્રસંગે એક બીજી વાત કહેવી જરૂરની ધારું છું તે વખતે આ દિશામાં સૌથી પહેલાં મહું પ્રયત્ન શરૂ કર્યો, ત્યહારે મહને શંકા હતી કે હારો આ પ્રયત્ન કરૂચ પ્રાપ્ત કરી શકશે કે કેમ ? પરન્તુ આટલા લાંબા ગાળામાં હું જોઈ શક છું કે-હારે આ ક્ષુદ્ર પ્રયત્ન આશાતીત આદર પામી સો છે, અને હેનું જ એ કારણ છે કે મહારા બને ભાગોની નકલે, નોવેલની માફક ખલાસ થઇ જવાથી પ્રકાશકને પ્રથમ ભાગની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી છે, અને બીજા ભાગની પણ બીજી આવૃત્તિ છપાવવાની તૈયારી થઈ રહી છે. એટલું જ નહિં પરતુ મહારા આ પ્રયત્નની શરૂઆત પછી કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ આ દિશામાં પ્રયત્ન કરવા લાગી ગઈ છે. 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ જેવા મહત્ત્વના વિષયમાં આવા પ્રયત્ના બહુ ઉપયોગી છે, એ વાત સમાજ-જૈનસમાજ સમજતી થાય, એજ સદ્ભાગ્યની નિશાની છે. આ ભાગમાં એક દર ઇતિહાસાપયેાગી નવ રાસાએ આપવામાં આવ્યા છે. આ નવ રાસાઓ પૈકી વિદ્યાસાગરસૂરિ રાસની પ્રતિ મ્હારી પાસેી છે, તે સિવાયના આઠે રાસાઓની પ્રતિયા જહેમની પાસેથી મ્હને પ્રાપ્ત થઇ છે, હેમને ધન્યવાદ આપવા સાથે તે ભંડારાના અને વ્યક્તિયાના નામેાલેખ આ સ્થળે કરવા ઉચિત ધારૂં છુંઃ— ૧ વિનયદેવસૂરિ રાસ. ૨ વૃદ્ધિવિજયગંણુ રાસ. ૩ કાપડહેડા રાસ. ૪ વૃદ્ધિસાગરસૂરિ રાસ. ૫ જિતાયસર વીવાહલુ. ૬ કચદ્ર વંશાવલી. ૭ આનવિમલસૂરિ રાસ. ૮ કમલવિજયગણિ રાસ. પ્રથમના એ ભાગાની માકૅજ આ ત્રોજા ભાગમાં પશુ રાસાઓની મૂળ ભાષા હેમની તેમ કાયમજ રાખી છે, કારણ કે આથી હેમ તે વખતની ભાષા જાણવાને સાધન મળે છે, તેમ તે વખતના લેખકા-લહિયાએની લખવાની રૂઢી પણ જાણી શકાય છે. પાલીતાણાની મ્હોટી ટાળાના ભંડાર, પાલી ( મારવાડ ) ના સંધના ભંડાર, દરિયાને વાસ-જોધપુર સધના ભડાર વીરબાઇ પાઠશાળા–પાલીતાણાનેા લડાર, શ્રીયુત મણિલાલ બકારભાઇ વ્યાસ. સૂરત શ્રીયુત પંડિત ચંદ્રધર ગુલેરી. ખી.એ. અજમેર તથા ડેક્કન કૅાલેજલાયબ્રેરી પૂના. દસાડા જૈન સંધના ભંડાર. ડેક્કન કાલેજ લાયબ્રેરી—પૂના. તેમનતી કાળજી પૂર્વક રાસાનું સંશોધન કરવા છતાં, શબ્દો છૂટા પાડવાની એવી ખીજી કાઇ ભૂલા રહી જવા પામી હોય, તા તે સુધારીને વાંચવાની ભલામણ કરી વિરમું છું. } ધૂળિ( ખાનદેશ ) વર્ષારંભ વીર સં. ર૪૪૮ _2010_05 વિધ સૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ એશ્ચિમ-સાર. વિનયદેવસૂરિ રાસ. પાસચ દગચ્છ ’ નામે ઓળખાતા ગચ્છના સ્થાપક ઉપા ધ્યાય પાર્શ્વચંદ્નના શિષ્ય અને સુધ ગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિ (બ્રહ્મઋષિ) ના ચિત્રને ઉદ્દેશીને સંવત્ ૧૬૪૬ માં મનજીઋષિએ (માણેકચંદ્રે) અરહાનપુરમાં આ રાસ રચ્યા છે, ' પ્રારભમાં કવિએ ત્રણે ચાવીશીના તીર્થંકરો ( વમાન ચાવીશીનાં તેા નામે આપીને ), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને હેમના ગુણકથનપૂર્વક નમસ્કાર કરીને નવકાર મંત્રની મહિમા વણું વી હેતુ' મંગલ કર્યું છે. તે પછી ગાતમાદિ ગણુધર, અને કાશ્મીર દેશમાં રહેલી સરસ્વતી દેવીનુ નામ સ્મરણ કર્યું છે. એ પ્રમાણે ૩૭ કડીમાં મંગલાચરણા કરી રાસના ઉદ્દેશ અતાવી જમ્મૂદ્વીપ અને આજણાઠે નગરના વર્ણનપૂર્વક આ પ્રમાણે આરબ કર્યો છે: ( ૧ ) મનજીઋષિના સંબંધમાં જો કે વિશેષ કંઇ જાણવા જેવુ મળ્યું નથી, પરન્તુ તેઓ રાયચંદ્રસૂરિના અનુયાયી સાધુએ પૈકીના એક હતા, એમ જયચંદ્ર ગણુિએ પોતાના બનાવેલા ‘ રસરત્નરાસ' માં ખીજા સાધુએ સાથે હેમનુ' પણ નામ લઇ જણાવ્યું છે. ( જૂએ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧ લે. પૃ. ૩૯. ) (૧) 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ માલવદેશના આજણાઠ નગરમાં સાલકી કુળના પારાય નામે રાજા હતા. હેને પચીસ રાણીએ હતી. હેમાં સીતાદે પટ્ટરાણી હતી. ઘણાં ગામામાં પદ્મરાયની આણા વર્તાતી હતી. આ રાજાને ધનરાજ નામના એક પુત્ર હતા. એક દિવસ પટરાણીને સાલ ઘડી રાત્રી જતાં એક સ્વપ્ન આવ્યું. આ વખતે તે કંઇક જાગતી અને ક ઇક ઉંધતી અવસ્થામાં હતી. લ્હેણીએ સ્વપ્નમાં જોયુ કે “જાણે સાગર ગંભીર ગાજી રહ્યા છે, રત્નાના ભંડાર ભરેલા છે, અને જલચર જીવા પ્રફુલ્લ :થઇ રહ્યાં છે. ” આ સ્વપ્નથી રાણીને સ્વાભાવિક આનદ થયા. તે મંદગતિએ ચાલતી પેાતાના પતિ પાસે ગઇ. અને આવેલું સ્વપ્ન કહી સભળાવ્યુ. પતિએ કહ્યું કે-“ સ્વપ્ન ઘણું સારૂં આવ્યું છે. આ સ્વપ્નના ફળરૂપે કુલદીપક પુત્ર થશે, અને તે રત્નના ભડાર જેવા વિદ્યાનિધિ થશે. તેમ ચદ્રના જેવા શાન્ત શીતલ થઈ ગણુધાર થશે. ” તે પછી નવ માસ પૂરા થયે સ. ૧૫૬૮ ના માશી` સુદિ ૧૫ ને ગુરૂવારના દિવસે શત્રીના એ પહેાર ગયા પછી ઉચ્ચ ગ્રહમાં રાણીએ પુત્રને જન્મ આપ્યા. હેતુ નામ બ્રહ્મકુંવર પાડ્યું. વધામણી કહેવા જનાર દાસીને રાજાએ દાનથી સંતુષ્ટ કરી, અને પુત્રના જન્મ નિમિત્તે દશ દિવસના ઉત્સવ આર લ્યે. બધીવાનાના બંધ અને દંડિત થયેલાઓના દંડ પણ રાજાએ છેાડી દીધા. વળી આ નિમિત્તે વિવિધ પ્રકારના ખેલ અને ગીતગાન પણ થવા લાગ્યાં. અધીજના યશ ગાવા લાગ્યા, અને રાજા સને દાનથી સતુષ્ટ કરવા લાગ્યા. ધીરે ધીરે કુંવર વધવા લાગ્યા અને રૂપ–ગુણથી સર્વનાં મન રંજિત પણ કરવા લાગ્યા. ઝ્હારેતે પાંચ વર્ષના થયા, ત્હારે માતા પિતાએ શુભ મુહૂર્ત જોવરાવી ન્હેને નિશાળે મૂકવાની તૈયારી કરી. પંડિતને પેાતાને ઘરે મેલાવી મુહૂત્ત` જોવરાવ્યુ. અને તે બદલ પંડિતને સારી દક્ષિણા પણ આપી. તે પછી સર્વ સ્થળે કાતરીએ માકલી અને સગાં—સંબધીઓને તેડાવ્યાં, નગર શણગાર્યું. ઘેર ઘેર આનંદ ઉત્સવ થઇ રહ્યો. કુંવરને વસ્ત્રાભૂષણાથી શણગારી (૨) 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ છેડે ચા. બે બાજૂએ ચામર ઢળાવા લાગ્યાં. મહાજન વર્ગ આગળ ચાલવા લાગ્યું. વાજિંત્રે વાગવા લાગ્યાં. ડગલે ડગલે દાન દેવાવા લાગ્યાં. અને સૌભાગ્યવતીએ પણ ગીતે ગાવા લાગી, એમ કરતાં પંડિતનું ઘર આવ્યું, કે કુંવરને મેતી અને રત્નવડે વધાવી લીધે. પંડિત (મહેતાજીએ) માઈ' ભણાવીને વિદ્યારંભ કર્યો. કુંવરના પિતાએ અધ્યારૂને ૧૦-૧૨ ધોતી, સણી (અબેટીઓ) અને મનગમતું દાન આપીને સંતુષ્ટ કર્યો. નિશાળીઆઓને ખડીઆ અને ધાણું વહેંચી. તેમ યાચકને દાન આપ્યાં. ધીરે ધીરે વિદ્યારંભ કર્યા પછી કુંવરે શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. કુંવરની બુદ્ધિમત્તાથી અધ્યારૂ અને કુંવરના માતા-પિતાને બહુ આનંદ થતો. પરિણામે થોડા જ સમયમાં કુંવરે સારી રીતે વિદ્યાભ્યાસ કરી લીધે. કુંવર આઠ વર્ષને થતાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. કુટુંબ બમાં સર્વને શેક થયે. કુંવરનો કાકે ગુણુસિંહ રાજ્ય ચલાવવા લાગ્યું. તે પુત્રનું પોતાના પુત્રની માફક પાલન કરતે. કુંવર નવ વર્ષને થતાં સં૦ ૧૫૭૬ માં ગુણસિંહે દ્વારિકાને સંઘ કાઢ્યું. આ સંઘમાં બે પુત્રો અને બીજા ઘણા લોકોને લઈને સંધવી ગુણસિંહ ગિરિનાર આવ્યું. આ વખતે સંઘનું વર્ણન કરતાં કવિ કથે છે – “નફેરી જેડાં ઘણું વાજઈ ગંભીર નીસાણ; મજલ મજલ રહતા સહી ચાલઈ સંઘ સુજાણ. ૮૮ શ્રીગિરિનારિઈ આવીયા ડેરા દિઈ અભિરામ; દિન બિ ત્રિણિ થોભે તિહાં તિલ પડવા નહીં ઠામ.” ૮૯ ( ૧ ) માઇને સંસ્કૃતમાં માતૃકા કહે છે. બાળકને વિદ્યાભ્યાસના પ્રારંભમાં અકારાદિ ૪૯ વર્ણ શિખવવામાં આવે છે, હેને માઈકે માલુકા કહે છે. 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ એક વખત બને ભાઈ (ધનરાજ અને બ્રહ્મકુંવર) રમતા રમતા એક ઉપવન (બગીચા)માં ચાલ્યા ગયા. અહિં હેમણે એક વૃક્ષની નીચે બેઠેલા વાચનાચાર્ય રંગમંડણષિને જોયા. તેઓ બને ઋષિની પાસે ગયા. અને પગે લાગીને બેઠા. - ષિએ ઉપદેશ આપ્યો. તેથી તેઓને વૈરાગ્ય થયું. એટલે સુધી કે તેઓએ દીક્ષા લેવાની ઈચ્છા પણ જણાવી. વાચનાચાયે કહ્યું -“હુમને દીક્ષા શી રીતે આપી શકાય? હમારા કાકા ગુસ્સે થયા વિના રહે ખરા કે?” કુંવરે કહ્યું – ગુસ્સે થઈને શું કરશે? અમારી ઇચછા છે, તે પછી વખત ખાવાની શી જરૂર છે?” આ પછી ગુરૂએ તેઓને સંયમની કઠિનતા સમજાવી, પરન્ત હારે તેઓ કોઈ પણ રીતે ન ડગ્યા, ત્યહારે આખરે તેઓને દીક્ષા આપી. દીક્ષા લીધા પછી કુંવરેએ કહ્યું –“અમે દીક્ષા લીધી છે, એવું અમારા કાકા જાણશે, તે તેઓ અમને અને આપને અનેક પ્રકારના ઉપસર્ગ કરશે. અને ઘણું ખેંચતાણ પણ કરશે, માટે અમને કઈ છાના સ્થાને ધ્યાન કરીને રહેવા દો.” ગુરૂએ આજ્ઞા આપી એટલે તેઓ બને એક ગુપ્તસ્થાને ઉપવાસ કરીને એકાગ્ર ચિત્તે સ્થિર રહ્યા. બીજી તરફ સંઘપતિ કુંવરેની વાટ જોઈ જોઈને થાકયો. - જનને વખત વીતી ગયા છતાં તેઓ આવ્યા નહિં. એટલે ચારે તરફ તેઓની શોધખોળ થવા લાગી. પર્વતની ખીણો અને કૂવા તળાવ વિગેરે અગોચર સ્થાને તપાસ્યાં, તેમ અનેક પૂછપરછ પણ કરી, પરંતુ કુંવરને કંઇપણ પત્તો મળે નહિં, છેવટે થાકીને અફસોસ કરતા સંઘ હાંથી વિદાય થયે. સંઘના રવાના થઈ ગયા પછી બન્ને મુનિએ ગુપ્ત સ્થાનેથી બહાર નિકળ્યા, અને ગુરૂને મળ્યા, ત્યાંથી પછી વિહાર કરીને ગુરૂ પિતાના વિવિપક્ષીય (અંચલગચ્છીય) સ્થાનકે આવ્યા. 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ આ વખતે પુણ્યરત્નસૂરિ' ( કે જેઓનું રાજ્યમાં મહુ માન હતું), સારત્ન પન્યાસ અને હેમના શિષ્ય પાર્શ્વચંદ્ર ( કે જેઓ લઘુ વયથી ઢી લઈને સૂળ સિદ્ધાંતાના અભ્યાસ * (૧) પુણ્યરત ‘ સૂરિ ’ હતા કે કેમ ? એ એક વિચારણીય વિષય છે. કેમકે હેમ આ રાસમાં પુણ્યરત્નને સૂરિ’ તરીકે ઓળખાવ્યા છે, તેમ અમદાવાદ શામળાની પાળના જૈન યુવકમંડળે હમણાં બહાર પાડેલ · નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી ’ ( વાસ્તવમાં તે પાયચંદ ગચ્છની પટ્ટાવલી છે. ) નામની ચેાપડીમાં પણ પુણ્યરત્નને ‘સૂરિ’ બતાવ્યા છે. ચ્હારે ઇડિયન એંટિકવેરી’ના જુલાઇ સ. ૧૮૯૪ના અંકમાં છપાયેલ પાયચંદ ગચ્છની પટ્ટાવલી માં પુણ્યરત્નને પ‘ન્યાસ’ બતાવ્યા છે. હવે એ વિચારવાનુ છે કે જો પુણ્યરત્ન, ‘સૂરિ’ હતા, તે તેઓને ‘મૂરિ’ પદવી કાણે અને કારે આપી? તે કંઇ જાણવામાં આવતું નથી. વળી નાગપુરીય તપાગચ્છની હે પટ્ટાવલી, અમદાવાદથી બહાર પડેલ ચેાપડીમાં અને ઇડિયન એટિકવેરી’ માં છપાયેલ છે તે આ પ્રમાણે છેઃ— ૩ લક્ષ્મીનિવાસરિ ૪ પુણ્યરત્નસૂરિ ૧ પૂર્ણ ચંદ્રસૂરિ ૨ હેમહંસર આ પ્રમાણે નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી તરીકે ભુતાવવામાં આવે છે, પરન્તુ આ પરંપરા નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલીમાં છેજ નહિં. નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી આ પ્રમાણે છેઃ--- ૧ પૂર્ણ ચંદ્રસૂરિ ૨ હેમસરિ ૩ રત્નસાગરસૂરિ ૪ હેમસમુદ્રસૂરિ ૫ હેમરત્નસૂરિ ૬ સેમરત્નસૂરિ ૫ સાધુરત્નસૂરિ ૬ પાર્શ્વચંદ્રસૂરિ _2010_05 ૭ રાજરત્નસૂરિ ૮ ચંદ્રકીર્ત્તિસૂરિ ૯ હર્ષ કીર્ત્તિસૂરિ (જૂએ, નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી તથા ચંદ્રકીર્તિ સૂરિષ્કૃત ‘સારસ્તવ વ્યાકરણ દીપિકાની પ્રશસ્તિ, ) * ઉપર્યું ક્ત બન્ને પટ્ટાવલીઓની વિરૂદ્ધતા જોતાં એમ માલૂમ પડે છે કે—પાયચ ગચ્છની પરંપરાને મૂળ પરંપરાની સાથે મેળવવાની ખાતર પાર્શ્વચંદ્રથી પૂર્વમાં એલ કેટલાંક નામેાની સાથે સૂરિ' શબ્દ લગાવી દેવામાં આવ્યા છે. હેવી રીતે, ત્રણ સ્તુતિને માનવાવાળા પોતાની પરંપરાને મૂળની સાથે જોડવા માટે પેાતાની પૂર્વનાં કેટલાંક (૫) Page #13 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા) મારવાડના જોધપુર નગરમાં રહેતા હતા. આ પાર્ધચંદ્રને પુણ્યરત્નસૂરિએ ઉપાધ્યાય પદવી આપી હતી. એક વખત પાર્ધચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતા કરતા રૂણનગરમાં નામે સાથે “સૂરિ શબ્દ જોડી દે છે. વાસ્તવમાં પુણ્યરત્ન “સૂરિ નહિં, પરંતુ પંન્યાસ લેવા જોઈએ, કદાચિત તેઓને “સૂરિપદ અમુક સમયમાં આપ્યું હતું, એવું કે સપ્રમાણ જાહેર કરશે, તો આ વિષયમાં કંઈક વિશેષ અજવાળું પડશે. - સાધુરત્નને માટે પણ લગભગ તેજ હકીકત છે. એટલે જેકે, આ રાસમાં અને ઇંડિયન દિકરીમાં છપાયેલ પટ્ટાવલીમાં સાધુરત્નને “પંન્યાસ ઓળખાવ્યા છે, પરંતુ અમદાવાદ, શામળાની પળને જેનયુવકમંડળ તરફથી બહાર પડેલ પટ્ટાવલીમાં “સૂરિ' બતાવ્યા છે. એટલે સાધુરત્નને પણ સૂરિ' ઓળખાવવામાં તેજ કારણથી ભૂલ થયેલી જણાય છે કે, હે કારણથી પુણ્યરત્નને માટે થયેલ છે. વળી સાધુરત્ન સૂરિ' નહિ, પરંતુ “પંડિત (પન્યાસ) હતા, એમ બ્રહ્મષિ, જંબુદ્વીપપ્રાસિટીકની પ્રશસ્તિમાં પણ કળે છે -શ્રીલરત્નાધિપરિતેશઃ” તેમજ સ્વયં પાચં ચંદ્ર, કે જેઓ સાધુરત્નના શિષ્ય છે, તેઓ પણ પિતાની બનાવેલી અંધકચરિત્ર સઝાયા' માં કહે છે.--સાહરણ પંડિત સુપ્રધાન. ટૂંકમાં પુરત અને સાધુરન બને પંન્યાસ’ હતા. નહિ કે સરિ. (૧) જોધપુર, એ મારવાડની રાજધાનીનું મુખ્ય શહેર છે. મહારાજા રણમલ્લના પુત્ર જેધરાજે સં. ૧૬૧૫ ના છ મહીનામાં આ નગર વસાવ્યું હતું. મુનિરાજ શીલવિજયજીએ પિતાની “તીર્થ માલા" માં જોધપુરનું વર્ણન કરતાં કહ્યું છે – “મરુધર નવકેટી મંડાણ યોધપુર મેડતિ વષાણુ; પાલી પ્રણમું પાસ જિર્ણોદ ઓસનયરિ વલી વામાનંદ. ૭૯ જસવંતરાય થયો રાઠોડ જ્ઞાની દસાવતારી જેડ; અખંડ પ્રતાપી અને પમ આજ દિલ્હીપતિ પણિ માની લાજ.” ૮૦ તીર્થમાલાસંગ્રહ. પૃ૦ ૧૦૭ 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. અહિં ઓશવાલ વાંશીય ચાહડશા, અને હેની પત્ની ચાંપલદે રહેતાં હતાં. તેઓ પુણ્યરત્નસૂરિને ગુરૂ માનતા હતાં. આ આગમગચ્છીય મહિમાએ પોતાની ચૈત્રપ્રવાડીમાં લખ્યુ` છેઃજોધપુરઇ પ્રાસાદમાં રે સાતિ દેરિ તેમ રે; પાંચસિ' સાત્રીસ મિનિ` રે લાલ પૂજી' આણી પ્રેમ રે ચ” પ્ (તીર્થં માલા સંગ્રહ. ૫૦ ૫૮) શ્રીસાભાગ્યવિજયજીએ પણ પોતાની તી માળામાં, ‘ જોધાણે મ ડેવરે છે. સુખકરે છે' કહી જોધપુરનું નામ લીધું છે. << આ જોધપુરમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ પૈકી કેટલીક આ પશુ છેઃ૧ પાધચંદ્રસૂરિ અહિં સ. ૧૬૧૨ માં સ્વર્ગવાસી થતાં સમરચંદ્ર પટાધર થયા હતા. (એ. રસરત્નરાસ, રાસ સ’. ભાગ ૧, પૃ૦ ૨૪) ૨ જગાની સાથેના વાદથી ડરીને પાર્શ્વ ચદ્રે અહિંના રાજા માલદેવનું શરણું લીધું હતું ઃ— “नृपमालदेव पृष्ठे प्रविष्टवान् यद्विवाददरितमनाः । योधपुरे किल पाशादिमचन्द्रो वाचकः सुचिरम् ॥ १० ॥ ( હીરસૌભાગ્ય’ ની પ્રશસ્તિ, પૃ ૯૧૭) ૩ અહિંના રાજા અજિતસિંહે સ. ૭૭૦ માં શ્રીવિષ્યરત્નસૂરિને પેાતાના નગરમાં મેલાવ્યા હતા. રાજા પોતે સરિઝની સ્લામે ગયા હતા, અને સુવર્ણ –રજતનાં પુષ્પોથી સૂરિજીની પૂજા કરી હતી. વળી રાજા અને સજીને આપસમાં ધ ચર્ચા પણ ધણી થઇ હતી. આ હકીકત શ્રીમાન ભે!જસાગŌએ, વિયરત્નસૂરિની સ્તુતિમાં પણ જણાવી છે. હેની પહેલી કડી આ છેઃ“આયા આજ ગુચ્છરાજ વડસાજ ોધાણપુર આપ મહારાજ કીધે! સામેલેા; ઘર ઘર સાર શુભકાર વધામણાં લેાકના થાક દૂએ સમેલા, ’ આ ૧ તે પછી સામૈયાનું ઘણુંજ રસીલું વર્ણન કરી નવમી કડીમાં સવત્ મતાવ્યા છે: (૭) 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ પુણ્યરત્નસૂરિ તેજ કે જેઓનું ઉપર નામ લેવામાં આવ્યું છે, અને જેઓનાગપુરીય શાખાના હતા. ઉપાધ્યાય, ચાહડશાને ત્યાં આવ્યા. “સિત્તરે માસ આસાઢ સુદિ તીજ દિન નગર જેવાણુ પરસ કીધે; સકલ હિંદુવાણ દીવાણુ વિચ સામઠો શ્રીમહારાજ ભલા સુજસ લીધો.”આ૦૯ એકંદર ૧૩ કડીની આ કવિતા છે. ૪ વાચનાચાર્ય શ્રીવલ્લભગણિએ જોધપુરમાંજ સં. ૧૬ દ૭ ની સાલમાં રાજા સૂરસિંહ, કે જહેણે સ. ૧૫૯૪ થી ૧૬૧૯ સુધી રાજ્ય કર્યું હતું, ના સમયમાં “અભિધાનચિંતામણિ ની “સારેદ્વાર” નામની ટીકા બનાવી હતી. (૧) નાગપુરીયશાખા–વાચાર્યશિષ્યસંતતિઃ શારિવા' અર્થાત એક આચાર્યની શિષ્ય પરંપરાને શાખા કહેવામાં આવે છે. આ શાખાની ઉત્પત્તિ, બૃહદ્દગચ્છમાંથી સં. ૧૧૭૪ માં શ્રીવાદિદેવસૂરિથી નાગપુર (નાગોર) માં થઈ હતી. અને તે-નાગપુરમાં, કે જહેને નાગોર, અહિપુર, નાગર વગેરે નામોથી ઉલ્લેખ જોવામાં આવે છે, થવાથી જ હેનું નામ નાગપુરીયશાખા પડવું હતું. આ શાખાની ઉત્પત્તિ થઈ; હારથી જ કેટલાક હેને “નાગપુરીયાપા એ પ્રમાણે કહેવાને દાવો કરે છે, પરંતુ તે ઠીક નથી. કારણકે જહે સમયમાં આ શાખા નિકળ્યાનું સિદ્ધ થાય છે, તે સમયમાં તપા” કહેવાનું કંઇપણ કારણ નથી. કેમકે–તપા” બિરૂદ જ સં. ૧૨૮૫ પછી થયેલ છે, તો પછી સં. ૧૧૭૪માં “નાગપુરીયતપા” કહેવાય જ કેવી રીતે ? આ સિવાય આ શાખા નિકળ્યાના સંવતમાં પણ છેડે મતભેદ જોવાય છે. એટલે કે હારી પાસેની એક ૪૧ પાનાની પટ્ટાવલીમાં આ શાખા નિકળ્યાને સં. ૧૧૭૭લખ્યો છે. આવી જ રીતે અમદાવાદ, શામળાની પળના “જૈનયુવકમંડળે” હમણાં બહાર પાડેલ નાગપુરીયતપાગચ્છની પટ્ટાવલી' (ખરી રીતે નાગપુરીય તપાગચ્છનહિં, પરતુ પાયચંદગ૭ની) નામની બુકમાં પણ આ શાખા સં. ૧૧૭૭ માં વાદિદેવસૂરિથી નહિ, પરંતુ હેમના શિષ્ય પદ્ધપ્રભસૂરિથી નિકળ્યાનું જણાવ્યું છે. પરંતુ આ હકીકત પ્રમાણુવાળી નથી. કેમકે-ચંદ્રકીર્તિસૂરિએ પિતાની બનાવિલી સારસ્વતવ્યાકરણ–દીપિકાની પ્રતિમાં રહે શ્લેક આપ્યો છે, તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કેદેવસૂરિથી સં. ૧૭૪ માંજ આ શાખાની પ્રાસંદ્ધિ થઈ. તે લેાક આ છે – (૮) 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ હેણે ઘણે આદર કર્યો અને પછી હેમની પાસે બેસીને નિશાસે નાખે. ઉપાધ્યાયે કારણ પૂછતાં, હેણે કહ્યું:–“હમારા જેવા ગુરૂ માથાપર હોવા છતાં, મનની આશા પૂરી થઈ નહિં. ઘરમાં મણિમાણેક ભરપૂર છે. પણ પ્રજા વગર શા કામનું?” " तीर्थे वीरजिनेश्वरस्य विदिते श्रीकौौटकाख्ये गणे श्रीमच्चांद्रकुले वटाभवबृहद्गच्छे गरिम्णान्विते । श्रीमन्नागपुरीयकाव्हयतपाप्राप्तावदातेऽधुना स्फूर्जद्भरिगुणालया गणधरश्रेणी सदा राजते ॥ १ ॥ वर्षे वेदमुनींद्रशंकरमिते श्रीदेवसूरिः प्रभु ભૂતનુ સિદમહેમઃ મમઃ સૂરિના” અર્થાત-સુપ્રસિદ્ધ જિનેશ્વરના તીર્થમાં, કૌટિકગણમાં, ચંદ્રકુલમાં, બૃહદ્દગચ્છમાં અને હમણું નાગપુરીય તપા નામથી પ્રસિદ્ધિ પામેલ શાખામાં ઉત્તમ ગુણેવાળા ગણધરની શ્રેણી હમેશાં શોભે છે. ( હેમાં પ્રથમ) સંવત્ ૧૧૭૪ માં પ્રસિદ્ધ મહિમાવાળા દેવસૂરિ પ્રભુ થયા, અને તે પછી પદ્મપ્રભસૂરિ. આ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે–સં૧૧૭૪ માં જ દેવસૂરિથી આ શાખા નિકળી; અને પાછળથી (સં. ૨૨૮૫ પછી) આ શાખા “નાગપુરીથતપા” એ નામથી પ્રસિદ્ધ થઈ. વળી ઉપર જણાવેલી “પાયચદગચ્છની પટ્ટાવલીમાં પદ્મપ્રભસૂરિથી આ શાખા નિકળ્યાનું જણાવામાં આવ્યું છે, હેનું પણ સમાધાન આ ઉપરથી થઈ જાય છે. છતાં બીજું પણ એક પ્રમાણ જોઈએ. નાગપરીય તપાગચછની એક સંસ્કૃત પટ્ટાવલી, કે હે હારી પાસે મૌજૂદ છે, હેના પ્રથમ શ્લોકમાં કર્તાએ આઠ પદવીઓને નમસ્કાર કર્યો છે. તે આ પ્રમાણે – " जैनं शासनमुत्तमं १ निरुपमा मुद्रेद्रभूतेरियं २ सौधर्मोऽन्वय ३ एष कौटिकगणो ४ वैरीति शाखापि च ५। श्रीमच्चांद्रकुलं ६ वटोद्भवबृहद्गच्छस्य ७ गोत्रस्थितिदेवाचार्यमयीति = पूर्वपदवीरष्टावभीष्टा नुमः ॥ १॥ (૯) 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયે કહ્યું --“હમારે ઘેર છેકરાં થાય, પણ, હું મારું તે ત્વમે આપશો કે?” શેઠે હા કહી. એટલે ઉપાધ્યાયે ફરી કહ્યું કે –“હમારે ત્યહાં સાત પુત્ર ને પાંચ પુત્રીઓ થશે. હેમાંથી એક પુત્ર હને આપ.” શેઠે તે કબૂલ કર્યું. ઉપાધ્યાય વિહાર કરી, અર્થાત-જૈન શાસન, ઈંદ્રભૂતિ, સુધર્મા વંશ, કૌટિકગણ, વૈરીશાખા, ચાંદ્રકુલ, બૃહદગ૭ અને હેમાંની દેવાચાર્યવાળી નાગપુરીય શાખા, એ આઇને અમે નમસ્કાર કરીએ છીએ. હવે એ સ્પષ્ટ કરવાની જરૂર રહેતી જ નથી કે નાગપુરી શાખાના ઉત્પાદક પદ્મપ્રભસૂરિ કે બીજું કઈ નહિં, પરન્તુ વાદિદેવસૂરિ જ છે. અને તે “નાગપુરમાં નિકળવાથી હેનું નામ “નાગપુરીયા શાખા” પડ્યું છે. આ નાગપુરમાં હારે દેવસૂરિ પધાર્યા હતા, ત્યારે હાંને રાજા આ૬ - લાદન આચાર્યશ્રીનો ભક્ત થયો હતો. અને હેણે સાગ્રહ આચાર્યશ્રીને પિતાને હાં રાખ્યા હતા. આ વખતે રાજા સિદ્ધરાજ નાગપુર ઉપર ચઢી આવ્યો હતો અને નગરને ઘેરો ઘાલ્યો હતો. પરન્તુ તહેણે જાણ્યું કે આહૂલાદનના મિત્ર દેવસૂરિ નગરમાં બિરાજમાન છે, અને જહાં સુધી આચાર્ય નગરમાં છે, હાં સુધી હું જય મેળવી શકીશ નહિ, એટલે સિદ્ધરાજે ઘણી ભક્તિપૂર્વક આચા શ્રીને પિતાના નગરમાં પધારવા માટે સાગ્રહ વિનતિ કરી હતી. વળી આજ નગરમાં વાદિદેવસૂરિએ ગુણચંદ્ર નામના દિગમ્બરને હરાવ્યો હતે. આવી જ રીતે આ નગરમાં બીજી પણ ઘણીએ ઐતિહાસિક ઘટનાઓ બની છે. હેમાંની આ પણ છે – ૧ આણંદવિમલસૂરિએ અહિં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. ૨ હેમવિજયગણિએ “કથા રત્નાકર સં૦ ૧૬૫૭ ના અશાડ સુદિ ૧૪ ના દિવસે અહિંજ બનાવ્યો હતે. ૩ સં. ૧૭૩૩ ના ૪ વદિ ૬ ના દિવસે વિજય રત્નસૂરિને સૂરિપદ અહિં જ મળ્યું હતું. ૪ સુપ્રસિદ્ધ પેથડે અહિં એક જૈનમંદિર બનાવ્યું હતું. (જૂઓ, ગુર્નાવલી, ૧૯૬.) ૫ અહિંના રહીશ દેહાના પુત્ર પૂનડે, સં૦ ૧૨૮૬ માં શત્રુંજયની યાત્રા માટે સંઘ કાવ્યો હતો. (૧૦) 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ ગયા. અને શેઠને ત્યહાં અનુક્રમે સાત પુત્રો ને પાંચ પુત્રીઓ મળી બાર સંતાન થયાં. . કેઈ એક વખતે ફરતા ફરતા ઉપાધ્યાય પાછા તે નગરમાં આવ્યા. અને શેઠને કહ્યું કે–ત્યમે આપેલા વચન પ્રમાણે એક પુત્ર મહેને આપો.” શેઠે સાતે પુત્ર બતાવી, ખુશીમાં આવે તે લઈ લેવા પ્રાર્થના કરી. ઉપાધ્યાયે બરદરાજ નામના પુત્રને સારા લક્ષણવતે જોઈને લઈ લીધો. થોડા વખત પાસે રાખી, પછી તેને (બરદરાજને) પાર્ધચંદ્ર દીક્ષા પણ આપી. આ પછી પાશ્વ ચંદ્ર સાધુઓના આચાર યથાયોગ્ય નથી” એમ સમજીને શુદ્ધ મહાવ્રત પાળવાને (!) અને સંયમ વિશુદ્ધતા (!) સિદ્ધ કરવાનો પ્રયત્ન આરંભ્યો, અને તેઓ પાટણ આવ્યા. એક વખત રંગમંડણષિના બે ન્હાના શિષ્ય, કે જેઓ બન્ને ભાઈઓ હતા, એમ હૃદયમાં વિચારવા લાગ્યા કે અહિં સાધુના ગુણે દેખાતા નથી, માટે શુદ્ધ પંથને આરાધીએ.” એમ વિચારી ગુરૂની આજ્ઞા લઈને વિચરતા વિચરતા પાટણ આવ્યા. તેઓ શુદ્ધક્રિયાની ભાવના રાખતા હતા. અને એમ ધારતા હતા કે-કે શુદ્ધક્રિયાવાન મળી જાય, તો હેમની પાસે રહીએ. પાટણમાં પેસતાંજ દિવસની પાછલી છ ઘડી રહે, હેમને ઉપાધ્યાય આ સિવાય પ્રાચીન તીર્થમાળાઓમાં પણ નાગપુર (નાગોર) નું નામ એક તીર્થ તરીકે લેખાયેલું જોવામાં આવે છે, જહેમ-શીલવિજયજીએ પિતાની, તીર્થમાળામાં લખ્યું છે – _. “નગર નાગરિ આવ્યા જામ પાસાકિણેસર ભેટ્યા તામ.” ૮૪ રત્નાકરગચ્છીય જિનતિલકે કરેલી ચૈત્યપરિપાટીમાં પણ “જાલઉડિ નાગરિ નઈ ઉચિ પાસ” લખી તીર્થ ગણાવ્યું છે. આવી રીતે શ્રીકલ્યાણસાગરે પણ પિતાની તીર્થમાળામાં આ નગરને પાર્શ્વનાથના તીર્થ તરીકે ઓળખાવ્યું છે. વળી મેઘવિજયઉપાધ્યાયે તો પિતાની સં. ૧૭૨૧ માં બનાવેલી અને પિતાને હાથે લખેલી તીર્થમાળામાં અહિંના પાર્શ્વનાથનું વિશેષ નામ-નવરેબપાશ્વનાથ” પણ જણાવ્યું છે. ' (૧૧) 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ ચદ્ર મળ્યા. તેઓ બન્નેને ઉપાશ્રયે લઇ ગયા. ઉપાધ્યાયજીએ સર્વ સાધુએ સમક્ષ કહ્યું કે–આ બન્ને રત્ના છે.’ આ પછી ઉપાધ્યાયની પાસે તેઓ બન્ને રહેવા ને ભણવા લાગ્યા. અહિં રહેતાં બ્રહ્મઋષિ અને ખરદરાજ ( ઉપાધ્યાયના શિષ્ય ) ને આપસમાં બહુ સ્નેહ થયા. તેઓ અન્ને એક ઘડી પણ અલગ ન પડતા અને સાથે જ ભણતા. આ બન્નેને આગમાના અભ્યાસ કરતાં એક વખત વિચાર થયા કે− પ્રમાણાદિક ગ્રંથાના અભ્યાસ કરવા આપણે દક્ષિણદેશમાં જઈએ તેા ઠીક. ’ આ વિચાર નક્કી કરીને હેમણે ગુરૂની ત્રાજ્ઞા માગી, પણુ ગુરૂએ આજ્ઞા આપી નહિ. ઉલટુ ગુરૂને એમ લાગ્યું કે–રખેને એ છાનામાના ચાલ્યા જાય, માટે હેમણે ત્લેમને લગાર પણ છૂટા નહિં મૂકવાની ગેાઠવણુ કરી. એસતાં ઉઠતાં કે દરેક વખતે હેમને પેાતાની સાથેને સાથે રાખવા લાગ્યા. અહિં એક દ્વિવસ એકલા પડવાના જોગ મળી આવ્યેા. એટલે કે ખીજા સાધુએ વહેારવા ગયા હતા. આ તકના લાભ લઈને અરદરાજ અને બ્રહ્મર્ષિ અને મિત્રા, ધનઋષિ સાથે ગેાઢવણુ કરીને અપેારની વખતે ચાલી નિકળ્યા. સાધુએ વહારીને આવ્યા, ત્હારે આ બન્ને સાધુઓને દીઠા નહિ. ગુરૂએ જાણ્યુ કે-‘ જરૂર ચાલ્યા ગયા. સર્વ સંઘે અટકળ કરી કે તે દક્ષિણૢદેશ તરફ્ ગયા હશે. ઉપાધ્યાયે કહ્યું કે- ધનઋષિને અહિ રહેવા દીધા છે, તેા તે બધી વાત જાણુતા હશે. ગ મળતાં ધનઋષિ પુણ્ નિકળી ગયા. અને ઝ્હાં સ ંકેત કર્યો હૅતા, ત્યšાં ત્રણે એકઠા થઈ ગયા. ત્રણેના મનમાં આન ંદ થયા, ને તેએ વિહાર કરીને માંડવ આવ્યા. અહિં’ના સંઘે વ્હેમના સારા સત્કાર કર્યાં. " " ( ૧ ) માંડવ. આ માંડવના માંડવગઢ, મંડપાચલ, માંડૂ વિગેરે જુદા જુદા નામોથી ઉલ્લેખ થયેલા જોવાય છે. આ માંડવ, જૈનતી તરીકેનુ અને એક વખત માળવાની રાજ્યધાનીનું મુખ્ય સ્થાન હતું. માંડવગઢના રાજએ નામે દેવસ્તુપાસ; ’ (૧૨) C 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ ખીજી તરફ ત્રણ શિષ્યાને ચાલ્યા ગયેલા જાણીને ઉપાધ્યાયને બહુ દિલગીરિ થઇ. હેમણે શેાધ કરવા માટે સાધુએ અને શ્રાવકાને ચારે તરફ દોડાવ્યા. હેમાંના શાધવા નિકળેલા સાધુએ માંડવમાં આવીને તે ત્રણેને મળ્યા. હેમણે પાછા લઇ જવા માટે મહુ આગ્રહ કર્યો; પરન્તુ ખરદરાજે ભણવા જવા માટે પોતાના અડગ આ વચન પ્રાય: તમામ ધામિક જૈનાને કંઠસ્થ જોવામાં આવે છે, માંડવગઢ તે આજ માંડવ છે. અહિંની પૂર્વીય જાહેાજલાલી લગભગ સુપ્રસિદ્ધ છે. કહેવાય છે કે-અહિં તમામ ધનાઢય પુરૂષો વસતા હતા. અને ઝ્હારે કાઈ નિન માણુસં અહિં નિવાસ કરવાને આવતા, ત્હારે અહિંના મહાજના તરફથી હેને એક એક રૂપા, એક એક ઈંટ અને એક એક વતી આપવામાં આવતી. આથી તે આગન્તુક પણ, ગામનિવાસિની ખરાબરનેાજ લક્ષાધિપતિ ધનાઢય થઈ જતા, કહેવાની મતલબ કે અહિં હેમ તમામ ધનાઢ્યો વસતા હતા, તેમ જૈનાની વસ્તી પણ એટલી બધી હતી કે પ્રત્યેક ધરથી એક એક રૂપિયા મળતાં આગન્તુક હેમની જેવાજ ધનાઢય થતા, મત્રી પેથડ, ઝાંઝણ, જાવા અને સગ્રામસિહુ જેવા પ્રતાપી જૈનરને આજ માંડવના રહીશ હતા. આ માંડવ ઐતિહાસિક સ્થાને માંનું ખાસ મુખ્યસ્થાન છે. અહિં ઐતિહાસિક ઘટનાએ ધણી થએલી છે, હેમાંની કેટલીક આ પણ છેઃ—— ૧ આચાર્ય શ્રીવિજયદેવસૂરિ બાદશાહ જહાંગીરના તેડાવાથી તેમિસાગરઉપાધ્યાય વિગેરેની સાથે આજ માંડવગઢમાં ગયા હતા, અને સવાઈમહાતપાનુ ' બિરૂદ બાદશાહે અહિં જ આપ્યું હતું. > જ ( જૂએ નેમિસાગરનિર્વાણુરાસ; જૈન રાસમાળા ભા. ૧ લામાં છપાયેલ, પૃ. ૨૫૧ ) ૨ આજ માંડવગઢની રહેનાર શ્રાવિકા લાખુએ પેાતાના અને પોતાના પતિના શ્રેયને માટે શાન્ત્યાચાર્ય વિરચિત પૃથ્વીચંદ્રચરિત્ર (પ્રાકૃત) પ્પિન સહિતની પ્રતિ લખાવીને શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ અને જ્ઞાનસા ગરસૂરિને સં. ૧૫૧૫ ના આસે સુદિ ૫ ગુરૂવારના દિવસે વહેારાવી હતી. આજ પ્રતિ, કે હેંના 'તના ભાગ, પીટનના પાંચમા રીપોર્ટના પૃ૦ ૧૨૦ માં છપાયેલ છે, હેમાં ખાઈના પરિચય આપતાં લખ્યું છેઃ (૧૩) 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય જણાવ્યું. છેવટ નિરાશ થઈ સાધુઓ ઉપાધ્યાય પાસે પાછા આવ્યા. હારે તે ત્રણ સાધુઓએ હાંથી દક્ષિણમાં આગળ વિહાર કર્યો. પછી હેમણે દક્ષિણમાં જઈને કઈ વિદ્વાન વેતામ્બરાચાર્યની પાસે અભ્યાસ પણ શરૂ કર્યો. તેઓ " ॥ स्वस्ति संवत् १५१५ वर्षे आसोमासे शुक्लपक्षे पंचमीगुरौ श्रीमंडपदुर्गवास्तव्य श्रीश्रीमालीज्ञातीय साह राजा भार्या श्राविका धारू उत साहनाथा भार्या लाखु तया स्वश्रेयसे भर्तुः श्रेयसे च श्रुतज्ञानाराधनाय पूर्वलेखितश्रीदशवैकालिकवृत्तिभक्तामरवृत्तिअजितशांतिस्तोत्रवृत्तिनाममाला. सिंदूरप्रकरकर्मग्रंथष टवीतरागस्तोत्रविंशत्युपदेशरत्नकोशशीलोपदेशमालासंग्रहिणीव्याकरणसूत्रप्रभृतिबहुग्रंथसमया श्रीपृथ्वीचंद्रचरित्रं प्राकृतं टिप्पनकसहितं लेखयित्वा वृद्धतपापक्षगच्छनायकभट्टारकश्रीरत्नसिंहसूरिशिष्यश्रीउदयवल्लभसूरिश्रीज्ञानसागरसूरिभ्यो वाचनाय Jત્તમ્ | ૩ અહિંના રહીશ શ્રીમાલજ્ઞાતીય સં. ચાંદાની ભાર્યા અને સં. ગુણરાજની પુત્રી ડાલીએ, સં. ૧૫૧૧ ના માઘસુદિ ૧૩ ના દિવસે ખરતરગ છીય વાચનાચાર્ય શ્રીમહિરાજગણિ પાસે હેના શિષ્ય દયાસાગણિને વાંચવા માટે આવશ્યકની શિહિતા” ટીકા લખાવી હતી. ( આ પ્રતિ ડક્કન કૉલેજ, પૂનામાં છે ) ૪ અહિંના સંધવી પેથડદેવે ઘણું દ્રવ્યવ્યયપૂર્વક સાત સરસ્વતી ભાડાગાર (પુસ્તક ભંડાર ) કરાવ્યા હતા, જહેમાંનો એક ભંડાર ખાસ માંડવગઢમાં જ કરાવ્યો હતો. આ હકીકત “ ઉપદેશતરંગિણું” ના પૃ૦ ૧૩૯ માં આ પ્રમાણે લખી છે – ____“ प्रतिप्रश्नमुक्तहाटक३६सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखनतत्पट्टकूलवेष्टनकपट्टसूत्रोत्तरिकाकाञ्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागारां भृगुकच्छसुरगिरिमण्डपदुर्गार्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे." ૫ અહિંના રહીશ પૃથ્વીધરે (પેથડે) આચાર્ય શ્રી ધર્મસૂરિને મહેટા ઉત્સવપૂર્વક પિતાના નગરમાં પધરાવ્યા હતા, એટલું જ નહિં પરંતુ પૃથ્વીધરે જહે જહે તીર્થ સ્થાનોમાં જિનમંદિર બનાવ્યાનાં નામે ગણાવ્યાં છે, હેમાં માંડવગઢનું નામ પણ જોવામાં છે – (૧૪). 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ હમેશાં હવામાં પાંચસે લેકેને પાઠ લેતા અને હઝે મઢ કરી લેતા. હારે રાત્રીના સમયે ચંદ્રના અજવાળે બેસી તે લોકોને પુસ્તકરૂપે પણ લખી લેતા. એ પ્રમાણે ત્રણ વર્ષ આચાર્ય પાસે રહીને હેમણે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. હવે હેમણે પાછા વળવાને વિચાર કર્યો, અને ગુજરાતમાં આવવા માટે આચાર્યની આજ્ઞા માગી. આચાર્યે ખુશી થઈને રજા પણ આપી. એટલું જ નહિં પરંતુ, હેમને વળા " कोटाकोटिरि ति प्रसिद्धमहिमा शान्तेश्च शत्रुजये श्रीपृथ्वीधरसंज्ञया सुरगिरौ श्रीमण्डपाद्रौ तथा । प्रासादा बहवः परेऽपि नगरप्रामादिषु प्रोन्नता श्राजन्ते भुवि तस्य मुक्तिवलभीनिःश्रेणिदण्डा इव ॥१८५ ॥ (મુનિસુંદરસૂરિવિરચિત ગુર્નાવલી, પૃ. ૧૮) અર્થાત –સિદ્ધાચલની અંદર “કેટકેટી” એ પ્રમાણેની પ્રસિદ્ધિવાળું શાન્તિનાથનું મંદિર, સુરગિરિ (દેવગિરિ) અને મંડપાએલ (માંડવગઢમાં)માં પૃથ્વીધર સંજ્ઞાવાળું અને તે પ્રમાણે બીજાં પણ ગામ અને નગરોમાં પૃથ્વીધરે બનાવેલાં મંદિર, મુક્તિમહેલની નિસરણીના દંડની માફકશોભે છે. કહેવાની મતલબ કે, માંડવગઢમાં પણ પૃથ્વીધરે મંદિર બનાવ્યું હતું. ૬ જહે વખતે બાદરે, ચિત્રકૂટ (ચિત્તોડ) ને સર કર્યું, તે વખતે પૃથ્વીપતિ રત્નસિંહ હૂમાયુને પ્રાર્થના કરી કે, “આપ, બાદરને બાંધી લાવી મહારા કરતલમાં આપે. કેમકે આપ સમર્થ છે.” આ પ્રાર્થનાનો સ્વીકાર કરીને દૂમાયુએ દીલ્લીથી ઘણું સૈન્ય સાથે બાદરને પકડવા ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું, જ્યારે પ્રમાયું ચિત્રકૂટની નજીકમાં આવ્યું, હારે બાદર, ત્યહાંથી નાશીને અતિ ગહન એવી માલવ (માળવા) ભૂમિમાં આવ્યો હતો. અને હેણે આજ મંડપાચલને કિલ્લે સજજ કર્યો હતો. (જૂઓ, જગદગુરૂકાવ્ય. પૃ. ૯-૧૦ ) 9 આજ મંડપાએલના રહેવાસી પરવાળ સંધવી સૂરા અને વીરાએ સુધાનંદનસૂરિ સાથે શ્રીસિદ્ધાચલાદિ તીર્થોને સંધ કાઢ્યો હતો. અને સંઘવી વેલાએ સુમતિસુંદરસૂરિના ઉપદેશથી તીર્થયાત્રા નિમિત્તે સંધી કાઢ્યો હતો. (૧૫) 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ વવા માટે પિતાના સર્વ સમુદાયને સાથે લઈને દક્ષિણના વિજયનગર સુધી આવ્યા. અહિં નગરમાં પેસતાંજ હેમને દિગ અર પંડિતે હામાં મળ્યા. અને હેમણે વાદ કરવાની ઈચ્છા પણ બતાવી. છેવટે રામરાજાના દરબારમાં વાદ કરવાનું નક્કી થયું. બરદરાજ અને બ્રાષિએ વાદમાં હામાં થવાનું પણ માથે લીધું.બરદરાજ અને બ્રહ્મર્ષિએ રાજાને કહ્યું કે–“પહેલાં એક પરીક્ષા કરે. બત્રીસ વાટકી મંગાવે, અને હેના ઉપર હમારી ખુશીમાં આવે એટલા આંકા કરે. અમે દૂર રહીને હેના સ્વર ઉપરથી આંકાની સંખ્યા કહી બતાવીએ.” રાજાએ તે પ્રમાણે કર્યું. પછી દિગમ્બર પંડિતને કહ્યું કે-“આ હોટા પંડિતેને વદને સરસ્વતી વસે છે. હમારૂં હેમની સ્વામે કંઈ ચાલી શકશે નહિં.” આ પછી, રાજાએ વિજયી તાઅને બહુ આદર કર્યો. જો કે રાજા તે પિતે દિગમ્બર આચારને પાળતે હતે. અને અહિંનાજ શ્રીશ્રીમાલી મેઘજી, કે જહેવું બીજું નામ “માફમલિક હતું અને જહેમાલવાધિપતિનો મિત્ર હતો, હેણે મંડપાદિની સમસ્ત જતિમાં દશ દશ શેર સુંદર લાડુની લહાણી અને એવાં કેટલાંએ શુભ કાર્યો કર્યા હતાં. (જૂઓ, ગુરુગુણરત્નાકર કાવ્ય. પૃ. ૩૪, ૪૬, ૪૮) ૮ અહિંના રહીશ મથુરીયા ગોત્રીય,શ્રીમાલજ્ઞાતીય શાહ, લાહ, હેના પુત્ર સેમદત્ત અને માધલપુરા ગેત્રીય સા.ધાનાએ, સુલતાન ગ્યાસુદ્દીનના સમયમાં, સંવત્ ૧૫૫૫ની સાલમાં, બ્રહખરતરગચ્છીય વાચનાચાર્ય શ્રીમદ્વિજગણિ, વા૦ ભાવરાજગણિ વા૦ ક્ષેમરાજગણિના શિષ્ય શિવસુંદરગણિને શ્રીઉત્તરાધ્યયન સૂત્રની પ્રતિ વહોરાવી હતી. ( આ પ્રતિ ભાવનગરમાં, પૂજ્યપાદ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજશ્રીના પુસ્તક ભંડારમાં છે.) ૯ અહિંના રહીશ સુપ્રસિદ્ધ શ્રેષ્ટિ જાવડના પુત્ર હીરજીની પ્રાર્થનાથી શ્રીનજર ઉપાધ્યાયે “પ્રવચનવિચારસાર” નામનું પુસ્તક બનાવ્યું હતું. (આની એક પ્રતિ ભાવનગરની શ્રીઆત્માનંદ સભા હસ્તક રહેલ, મુનિરાજ શ્રીભક્તિવિજયજીના પુસ્તક-ભંડારમાં છે.) ૧૦ વળી તેજ હીરજી અને ભાઈલાલા (લીલા) વિગેરે પરિવારયુક્ત જા 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ વળી રાજા તે *વેતામ્બર સાધુઓને માણેક-મોતીના થાળ ભરીને આપવા લાગ્યો, પરંતુ મુનિઓએ કહ્યું:- અહારે તે કામના નથી.” રાજાએ કહ્યું-“જે એ ધન આપને ન ખપતું હોય, તે આ પને જહે ખપે એવું હોય તે માગો.” વરદરાજે કહ્યું- હે ગુરૂએ અમને ભણાવ્યા છે, તે ગુરૂએ મને સૂરિમંત્ર પણ આપે છે.” વડની પ્રાર્થનાથી કવિચક્રવર્તી શ્રી વિજયગણુએ આનંદસુંદર નામનું કાવ્ય બનાવ્યું હતું. આ આનંદસુંદર કાવ્યની અંતમાં આપેલી પ્રશસ્તિમાં એ પણ જણાવ્યું છે કે-હારે શ્રીલક્ષ્મીસાગરસૂરિ મંડપાચલમાં પધાર્યા, તે વખતે જાવડના પિતા રાજમલે આચાર્યશ્રીને મહાન પ્રવેશોત્સવ કર્યો હતા, જહેમાં સાઠ હજાર ટંકાનો વ્યય કર્યો હતો – " टंकाणामयुतं रसेन गुणितं स्पष्टं वितीर्य स्फुर तेजोराशिरुदात्तकीर्तिकलितः पात्रं पवित्रं श्रियां । लक्ष्मीसागरसूरिराजसुगुरोर्यः कारयामासिवान् નાનાતચરવં ત્તાવામનવં શ્રૌત્સવમ્ ” ૨૨ છે . વળી તેજ જાવડે, તપાગણપતિ શ્રીસુમતિસાધુસૂરિના ઉપદેશથી, સુવર્ણની, રૂપાની અને પિત્તલની પ્રતિમાઓની પ્રતિષ્ઠા નિમિત્તે એક અભિનવ ઉત્સવ કર્યો હતો. એ પણ ઉપરની પ્રશસ્તિમાં જણાવ્યું છે. ઉપરની હકીકતાનું વિસ્તારથી વન વિબુધવિમલે પિતાની બનાવેલી ગુર્નાવલીમાં પણ કર્યું છે. આજ જાવડે, પિતાની ચાર સ્ત્રી અને પુત્ર હીરા વિગેરે કુટુંબ સાથે કરાવેલી અને શ્રી સુમતિસાધુ સૂરિએ સં.૧૫૪૭ ના માઘ વદિ ૧૩ રવિવારે કરેલી પ્રતિષ્ઠાવાળી એક ધાતુની પંચતીથી વીજાપુર (ગુજરાત) ના શ્રીચિંતામણિપાર્શ્વનાથના દેરાસરમાં છે. ૧૧ આજ મંડપાએલમાં સં. ૧૫૫ ના વૈશાખ સુદ ૫ ના દિવસે ખરતરગચ્છીય વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વા મેરૂસુંદરમણિએ સંઘની પ્રાર્થનાથી શ્રીષડાવશ્યક વાર્તા–બાલાવબેધ, તરૂણભાચાર્યના બાલાવબોધિને અનુસાર કર્યો હતો. ૧૨ અહિંના રહીશ પ્રાગ્વાટજ્ઞાતીય સં૦ જેલહા ભાયં સેનાના પુત્ર શ્રીપતિએ, શ્રીસમસુદરસૂરિના શિષ્ય શ્રી જયચંદ્રસૂરિના ઉપદેશથી પ્રવચનસારેદ્વારની પ્રતિ લખાવી હતી, અને સં. ૧૫૫૩ ની સાલમાં પં. સિ (૧૭) 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ રાજા હેમના મનોભિપ્રાયને સમજી ગયે. અને હોટે ૭ત્સવ આરંભી, “વિજયનગરમાં દિગંબરે સામે વિજય પામ્યા, તેથી બરદરાજને વિજયદેવસૂરિ એ નામ આપી આચાર્ય પદવી આપી. તે પછી હેમણે વિહાર કરવા માંડ્યા. રસ્તામાં ન્હાના હેટા અનેક વાદીઓનાં માન ખંડન કરતા તેઓ આગળ વધવા લાગ્યા. રસ્તે આ વતાં વળી એક નગરમાં દિગંબર સાથે કમલને વાદ કરીને હેને પણ હરાવ્યું. એ પ્રમાણે સર્વત્ર કીર્તિને વિસ્તારતા તેઓ જોધપુર પાસે આવ્યા. આ વખતે ઉપાધ્યાય પાચંદ્ર જોધપુરમાં હતા. તેઓને ખબર પડી કે મહારે શિષ્ય હેટી વિદ્વત્તા અને આચાર્યની પદવી મેળવીને આવે છે. ઉપાધ્યાય પોતાને સર્વ પરિવાર લઈને દ્વાંતસુગણિએ શિષ્યોને ભણવા માટે ભેટ આપી હતી. (આ પ્રતિ હાલ ઉદેપુરના ડીજીના ભંડારમાં છે ). ૧૩ શ્રીમાલધારગ૭ના શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય નિનિ () નિધાન, હેમના શિષ્ય હીરાણ સં. ૧૫૬૫ શાકે ૧૪૩૦ વર્ષે ભાદ્રપદ સુદિ ૭ ને ગુરૂવારે આજ મંડપદુગમાં વિદ્યાવિલાસ પવાડો' લખ્યો હતો. ( આ પ્રતિ પૂના, ડક્કન કોલેજ લાયબ્રેરીમાં છે.) ૧૪ સં. ૧૫૨૮ ના કાર્તિક માસમાં અહિંના (મંડપાંચલના) જ્ઞાનભંડારમાં સંધવી માંડણે વસુદેવ હિંડી ની પ્રતિ લખાવીને મૂકી હતી, કે જહે પ્રતિ હાલ લીંબડીના ભંડારમાં છે. સંઘવી માંડણને પરિચય પ્રતિની અંતમાં આ પ્રમાણે આવે છે: – ___ " संवत् १५२८ वर्षे कार्तिकमासे । श्रीमंडपदुर्गचित्कोशे। श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टपूर्वाचलालंकरणतरुणतरतरणिसांद्रश्रीजिनचंद्रसूरिविजयराज्ये वाचनाचार्यचक्रचूडामणिश्रीपद्ममूर्तिगणि शिष्य वा० मेरुसुंदरगणीनां साह्यात् श्रीमालज्ञातीय ठकुर गोत्रे सं० जयता भार्या हमिीसुतेन श्रीजिनप्रासाद-प्रतिमा--आचार्यादिपदप्रतिष्ठाश्रीतीर्थयात्रासत्रागाराद्यगम्यपुण्यपरंपरापवित्रीक्रियमाणस्वजन्मना निजभुजार्जितशुक्लद्रव्यव्यूहव्यलेखितसकलासद्धांतेन सुश्रावक सं० मांडणेन भार्या लीलादे पुत्र सा० बीमाकरणादिसकलकुटुंबपरिवारवृतेन विसुदवाहीडीद्वतीयखंडं लिखितं । स्वपरोपकाराय ॥ એ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે માંડવગઢ, એ જૈન તીર્થ તરીકે સુખ (૧૮) 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ હામે વંદન કરવા આવ્યા. શ્રીવિજયદેવસૂરિ અને બ્રહ્મર્ષિએ વિચાર કરીને ઉપાધ્યાયને સૂરિમંત્ર આપે. તે પછી હેમને (ઉપાધ્યાયને) વંદણ કરી. એ પ્રમાણે ચતુર્વિધ સંઘ સમક્ષ પાર્ધચંદ્રને આચાર્યપદવી મળ્યા પછી પાર્ધચંદ્ર “સૂરિ'' થયા. હવે વિજયદેવસૂરિ, બ્રહ્મર્ષિ, ધનત્રષિ, સાગરજી, અમરી સાથ્વી અને વરવાઈ સાધ્વી એ બધાંએ વિહાર કરવા માંડ્યો. તે ઓન એનિશ્ચય હતો કે-“ઉત્તમ યતિ તેજ કે–જહે શુદ્ધ મનથી ખરે સંયમ પાળે.” તેઓએ ઠેકાણે ઠેકાણે નવા શ્રાવકે કરી તેમને ઉપદેશ આપી દેશ-દેશાવરમાં પ્રસિદ્ધિ મેળવી. એક વખત બ્રહ્મર્ષિએ વિચાર્યું કે-“સર્વ આગામેની ટીકા થઈ છે, પરંતુ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકા થઈ નથી. આથી તે ટીકા સિદ્ધ હતું, હેની ખાતરીમાં પ્રાચીન તીર્થમાળાઓમાં માંડવગઢનું નામ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, જહેમકે,શીતવિજયજીએ પોતાની ચારે દિશાની તીર્થમાળામાં, સૈભાગ્યવિજયજીએ પોતાની તીર્થમાળામાં અને શ્રીમેધવિજયજીએ પિતાની તીર્થમાળામાં, એમ જુદા જુદા કવિઓએ જુદા જુદા સમયમાં બનાવેલી પોતપોતાની તીર્થમાળાઓમાં માંડવગઢનું નામ ગણાવ્યું છે. અત્યારે પણ આ માંડવગઢ (માળવા) તીર્થ તરીકે જ સુપ્રસિદ્ધ છે. (૧) આ ઉપરથી ચોક્કસ જોવાય છે કે પાર્ધચંદ્રને સૂરિમંત્ર હેમના શિષ્ય વિજયદેવસૂરિએ આપ્યો હતો, અને તેથી જ તે સૂરિ થયા હતા. અર્થાત પાર્ધ ચંદ્રને સૂરિપદ આપનાર તેમના શિષ્ય વિજયદેવસૂરિજ છે. હારે અહમદાવાદ, શામળાની પિળના મંગલદાસ લલ્લુભાઈએ બહાર પાડેલ “પા. ચંદ્રના જીવન ચરિત્રમાં પાર્ધ ચંદ્રને “સૂરિ' પદ આપનાર તરીકે હેમના ગુરૂ સાધુરત્ન” નું નામ આપ્યું છે, ત્યહાં વિજયદેવસૂરિનું નામનિશાન પણ નથી. આ સિવાય જયચંદ્રગણિએ બનાવેલા “રસરત્ન રાસ ” ની અંદર તો પાર્ધચંદ્રની ઉપાધ્યાય પદવી પછી એકદમ “ભટ્ટારક પદવી' આપ્યાનું જાણું. વ્યું છે. આચાર્ય પદવી કહારે મળી, તે સંબંધી કંઈ પણ ઉલ્લેખ કરેલ નથી. (જૂઓ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧ લે. પૃ. ૨૩) આ પ્રમાણે વિરહ પડતી હકીકતે ખાસ વિચારવા જેવી છે. (૧૯) 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ પિત કરી. અને (કવિ કહે છે કે એમ પણ સાંભળ્યું છે કે) દશાશ્રુતસ્કંધની વૃત્તિ અને પપ્પીસૂત્રની ટીકા પણ કરી છે. તેમજ બીજાં પણ ઘણાં શાસ્ત્રો કર્યા. આ સિવાય કેટલાંક ઉત્તમ કાવ્ય પણ બનાવ્યાં છે. ' એક વખત બ્રહ્મર્ષિએ આચાર્ય વિજયદેવસૂરિને કહ્યું કે–“આ સહયું તે તદ્દન નવી છે, આગમમાં તે એ પ્રમાણે કહ્યું નથી. માટે આપણે સૂત્ર પ્રમાણે શુદ્ધ પરંપરા કરીને સુધર્મગછ સ્થાપન કરીએ. ચદશની પાખી કરવાનું, ઉદયાત તિથિને પરિહાર કરવાનું અને પાખી અને ચોમાસુ જુદુ કરવાનું એ કંઈ સુત્રમાં કહ્યું નથી. વળી વર્ષમાં ત્રણ પૂનમને માનીને નવ પૂનમને નિષેધ કરવામાં આવે છે અને અગિયાર અમાવાસ્યાને નિષેધ કરવામાં આવે છે. તે પણ ઠીક નથી, તેમ વર્ષનો અઠ્ઠાવીસ પ્રતિક્રમણ કરે છે, અને તે ઉપરાન્ત શતદેવીને કાઉસગ્ગ કરતા નથી. એવા એવા બધા ભેદનું નિરાકરણ કરીને શુદ્ધ સુધર્મગચ્છની સ્થાપના કરવી જોઈએ.” વિજયદેવસૂરિએ કહ્યું કે-“ હુંમે કહે છે, તે ખરૂં છે, અવસર જોઈને આપણે સૂત્રને માર્ગ ગ્રહણ કરીશું.” આ પ્રમાણે વિચાર થયા પછી દેશ-પરદેશમાં વિહાર કરતાં તેઓ ખંભાતમાં આવ્યા. અહિં વિજયદેવસૂરિને માટે રેગ થયે. અને પોતાનું આયુષ્ય ટૂંકું છે, એમ જાણી હેમણે બ્રહ્મર્ષિને સૂરિ મંત્ર આપી હેમનું વિનયદેવસૂરિ એવું નામ સ્થાપ્યું, તે પછી વિજયદેવસૂરિ અણસણ કરીને સુરપદ પામ્યા. (૧) અઢારપાપસ્થાનકની સઝાય, ઉત્તરાધ્યયનને ભાસ, અંતકાલ આરાધના, અન્નકસાધુ ગીત અને મૃગાપુત્ર ચરિત્ર-પ્રબંધ, અષ્ટકમ વિચાર, ચંદ્રપ્રભસ્વામિધવલ, અજાપુત્ર રાસ, સંભવનાથ સ્તવન (છ કડી), સુધર્મગછપરીક્ષા ચોપાઈ, ચતુર્વિશતિ જિનસ્તવન, પ્રતિમા સ્થાપન પ્રબંધ, સુમતિનાગિલને રાસ, સૈદ્ધાતિક વિચાર, ચઉપર્ધી વ્યાખ્યા, સ્તવને, સજઝાયે, કુલકે અને પ્રાસંગિક કાવ્યો વિગેરે. બ્રહ્મઋષિ અને વિનયદેવસૂરિ એકજ છે. (૨૦) 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ હવે વિનયદેવસૂરિ સર્વ પરિવારને સાથે લઈ વિહાર કરતા કરતા પાટણ આવ્યા. અને šાં ચામાસું કર્યુ. પાર્શ્વ ચતુ ચામાસુ આ વખતે અમદાવાદમાં હતુ. આ સાલમાં અશાડ શુદ્ઘિ ૧૩ એક ઘડી હતી, અને ચાઢશના ખીજા દિવસે ક્ષય હતા; તેમ પૂનમ સાઠે ઘડી હતી, હેમાં અડધી ઘડી ઉદય તિથિમાં હતી. વિનયદેવસૂરિએ વિચાર્યું કે હવે શું કરવું ? હેમણે પાર્શ્વ ચદ્ર ઉપર પત્ર લખી પૂછાવ્યું કે- આ સાલમાં આ પ્રમાણે બન્યુ છે, તે આપણે કેમ કરવુ ?” પાશ્વચંદ્રે ઉત્તર આપ્યા કે–“ તેરસની પાખી કરાયા, વચલા દિવસ છેડી દેજ્ગ્યા અને ઉદયાત પૂનમના દિવસથી ચામાસુ કરયા.” જોકે પાર્શ્વ ચદ્રના લખવા પ્રમાણે કર્યું તેા ખરૂં, પરન્તુ હેમના મનમાંથી ખટકા દૂર ન થયો. ચામાસુ પૂરૂ થતાં તે અમદાવાદ આવ્યા. પાર્શ્વ ચદ્રને વંદણા કરી, ને પછી પૂછ્યું કે “ આપે લખ્યુ હતુ, તે પ્રમાણેની સદ્ગુણા કયા સૂત્રમાં કહી છે ?” પાર્શ્વ ચદ્રે કઇ સીધે! જવામ ન આપ્યા. આથી ઉલટા હૅમના મનના સંશય પુષ્ટ થયા. તે પછી વિહાર કરીને તેઓ બરહાનપુર' આવ્યા. અહિં હેમણે સૂત્ર પ્રમાણે વવાના અને સુધ ગચ્છની સમાચારી સ્થાપવાના નિશ્ચય કર્યો. અહિંના કઠુઆ મતીના શ્રાવકો આ સહુને આદરવા માટે તૈયાર થયા. તેથી હેમણે સ. ૧૬૦૨ ના વૈશાખ શુદિ ૩ ( અક્ષય તૃતીયા ) ને સામવારના દિવસથી પેાતાના જુદા ગચ્છ સ્થાપન કર્યો. કેટલાક દિવસ અહિં રહીને પછી પાતે અમદાવાદ્દે ગયા. અમદાવાદમાં પાતે એક નિર્દોષ ઠેકાણે ઉતર્યો અને ઘણા શ્રાવક-શ્રાવિકાઓને સમઝાવ્યાં. અહિંથી - (૧) અરહાનપુર, એ દક્ષિણમાંનું એક નગર છે. અહિં પહેલાં સાધુઆના વિહાર ઘણા હતા, આચાર્ય શ્રીવિજયદેવસૂરિએ અહિ' એ ચામાસાં કર્યાં હતાં. ૫. સિદ્ધિવિજયના શિષ્ય પ, સૂરવિજયજીએ સ. ૧૭૩૨ની સાલમાં ૮ રત્નપાલ રાસ’ ની રચના અહિં જ કરી હતી. કવિએ સ્થાનના પરિચય આપતાં કહ્યું છે: 2010_05 ( ૨૧ ) Page #29 -------------------------------------------------------------------------- ________________ વિહાર કરીને પછી ખંભાત આવ્યા અહિં ખીમે વ્યવહારીઓ મોટા અધિકારને ભગવતે હતે શ્રીપૂજ્ય ખીમાને ત્યહાં પધાર્યા. હેણે બહુ આદરપૂર્વક પોતાના ઘરના ત્રીજા માળ ઉપર ઉતારે આપે. ગુરૂના ઉપદેશ પ્રમાણે ખીમે હેમની સહણને અનુસરવા તૈયાર થયો. હેણે ખંભાતના સર્વ શ્રાવકો, નગરમાં હતા તે ગચ્છ પતિએ, ઉપાધ્યાયે અને બીજા રાવને ભેગા કરીને કહ્યું કે-“હું સુધર્મગ૭ને અનુયાયી થાઉં છું. જહેને કંઈપણ સંદેહ હોય, તે જાહેર કરે, એટલે હેને ખુલાસે થઈ જાય.” સમસ્ત સાધુઓએ “શ્રીબરાણપુર નગર મઝારઈ પીઠમાં રહી ચુમાસ; શ્રી મનમોહન વીરપ્રસાદે ઓ એ રાસ રે.” ભ. ૮ ( આ પ્રતિ, ઉદેપુરના ગેડીઝના ભંડારમાં છે.) મહામહોપાધ્યાય શ્રી રત્નસાગરગણિના શિષ્ય ઈંદ્રસાગરગણિ અને લલિતસાગરે, સં. ૧૭૫૦ ના ભાદરવા વદિ ૧૩ ના દિવસે, અહિંના સવાલ જ્ઞાતીય શાહ પ્રતાપસી, શા. સભાચંદ અને શા. ગલાલચંદને વાંચવા માટે પંચાખ્યાનની પ્રતિ અહિંજ લખી હતી. (આ પ્રતિ, ઉદેપુરના યતિ વિકવિજયજીના ભંડારમાં છે.) ૫. સુમતિવિજયગણિ શિષ્યમુખ્ય મુનિ રામવિજયે પિતાને વાંચવા માટે, શોભન સ્તુતિ (સિદ્ધિચંદ્રગણિ કૃત ટીકા સહિત) ની પ્રતિ સં. ૧૭૫૮ ના ફાળુણ વદિ ૨ ના દિવસે અહિંજ લખી હતી. . ( આ પ્રતિ, પૂના ડકકન કૉલેજ, લાયબ્રેરીમાં છે.) શ્રીમુનિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રીદર્શનવિજયજીએ અહિઆજ શ્રી મનમોહનપાર્શ્વનાથના પ્રસાદથી “શ્રીવિજયતિલકસૂરિ રસ બનાવ્યો હતો. કવિએ આ રાસ બે અધિકારમાં પૂરો કર્યો છે. બન્ને અધિકારીને પૂરા કર્યાના સંવતે જુદા જુદા છે. એટલે પહેલા અધિકારનો સંવત આ છે – “સસિ રસ મુનિ નિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માગસર વદિ અષ્ટમી રવિ હસ્તિ સિદ્ધિાગ અતિ વાસ છે.” (સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ રવિવાર) (૨૨) 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ કહ્યું-હુમે કહા છે, તેજ સદ્ગુણા શુદ્ધ અને જિનભાષિત છે.” આ વખતે ઘણાલેાકાએ તે સદ્ગુણા કબૂલ રાખી. એ પ્રમાણે ખંભાતમાં ઘણા શ્રાવકોના અનુરાગ વધ્યા અને અનેક ઉત્સવા પણ થયા. ખ'ભાતથી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. પાટણમાં પણ ઘણા લોકોને સમજાવ્યા. માણેકચંદ્ર મુનિ કહે છે કે- ગુરૂતુ' જયવતુ નામ દેશપરદેશામાં પ્રસિદ્ધિને પામ્યુ ’ આ વખતે વિજયગચ્છના ક્ષમાસાગરસૂરિ, કે હેમની સદ્ગુણા ઘણા દેશેામાં હતી. અને ઘણા ભવ્યજના હેમની આજ્ઞા માનતા હતા, હેમણે સાંભળ્યું કે- વિનયદેવસૂરિએ સૂત્ર સિદ્ધાન્તથી સમાચારી ફેરવી છે. આથી તેએ પાતાના પરિવાર સાથે અમદાવાદ આવ્યા. આ વખતે વિનયદેવસૂરિ પાટણ હતા. તેથી ક્ષમાસાગરસૂરિ વિમલાચલની યાત્રાએ ગયા, ğાં કેટલાક દિવસ જ્હારે ખીજા અધિકારના સંવત્ આ છેઃ “ સંવત સસિ રસ નિધિ મુનિ વસિ પાસ સુદિ રવિકર યાગ જી; રાસ રિચ એ આદર કરીનઇ શાસ્રતણુઇ ઉપયાગ જી. ૨૧૬ રવિવાર ) આ રાસની પ્રતિ પણ કર્તા ૫. દર્શનવિજયજીએ પોતે પેાતાને હાથે બુરાનપુરમાંજ લખી છે. એમ પ્રતિ ઉપરથી માલૂમ પડે છે. 2010_05 ( સ. ૧૬૯૭ ના પેસ દિ પ્રસ્તુત રાસ (શ્રીવિનયદેવસૂરિ રાસ) પણ મનજીઋષિએ આ બરહાનપુરમાંજ સ. ૧૬૪૬ ના પાસ સુદિ ૭ ને મંગળવારે રચ્યા છે. છ ( ૧ ) આ વખતે ખભાતમાં કયા કયા ગચ્છપતિ, કયા કયા ઉપા ધ્યાયે। અને કયા કયા સાધુએ હતા ? તે કવિએ જણાવ્યું હત, તા વધારે ચેાખવટ થવાના સંભવ હતા. બીજા ગચ્છના આચાર્યાં અને ઉપાઘ્યાયા વિગેરે, વિનયદેવસૂરિએ સ્થાપન કરેલા નવા ગચ્છની પરંપરાને માટે એકાએક એમ કહી દે કે– તેજ સદ્ગુણા શુદ્ધ અને જિનભાષિત છે ' એ વાત કાઇપણ બુદ્ધિમાન સ્વીકાર કરી શકે ખરા ? > ( ૨૩ ) Page #31 -------------------------------------------------------------------------- ________________ રહ્યા, ને પછી ખંભાત આવવા નિકળ્યા. એક દિવસ અહિંના (ખભાતના) હંસરાજ દેસી સૂતા હતા. ત્યહાં હેમણે સ્વપ્નમાં ખીમાશાહના ઘરના ત્રીજે માળે ચંદ્ર જે. આ વાત હવારમાં હેમણે જાહેર કરી. એટલામાં હેમને ખબર મળી કે પ્રખ્યાત ગચ્છનાયક પધારે છે.... ક્ષમાસાગરસૂરિને આવતા જાણીને આખે સંઘ ટી ધૂમધામથી હેમની હામે ગયો. ગુરૂએ ખીમા શાહના ઘરના ત્રીજા માળે મુકામ કર્યો. તે પછી વિનયદેવસૂરિને ખબર મળી, એટલે તેઓ પાટણથી અમદાવાદ આવ્યા. અને ખંભાતથી ક્ષમાસાગર પણ વિહાર કરીને અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં બન્ને ગચ્છનાયકે ભેગા થયા. આથી લોકોને ઘણેજ આનંદ થયો, આપસમાં મળતા બને આચાર્યોનો પ્રેમ વધવા લાગે; વળી ક્ષમાસાગરને જો સંદેહ હતો, તે પણ વિનયદેવસૂરિઓ દૂર કર્યો. એક વખત વિનયદેવસૂરિએ કહ્યું કે “આપણે બન્ને એક થઈ જઈએ, તે દૂધમાં સાકર ભળ્યા જેવું થાય.” ક્ષમાસાગરે કહ્યું - હારે પણ એજ નિશ્ચય છે. હું હારા દેશમાં સંઘને સમઝાવાની ખાતર જાઉં છું.” એ પ્રમાણે વચન આપીને હર્ષથી બન્ને છૂટા પડ્યા. વિનયદેવસૂરિ વિહાર કરતા કરતા પાટણ વિગેરે શહેરોમાં થઈ પરિવાર સાથે વિચરતા વિચરતા અમદાવાદ આવ્યા. અમદાવાદને સંઘ બહુ ખુશી થશે અને મોટું સામૈયું કરીને હેમને શહેરમાં પધરાવ્યા. અમદાવાદના શ્રીશ્રીમાલી વંશના માંગાભાઈના પુત્ર ટેકર શાહે વિચાર કર્યો કે-“હવે ગુરૂને સૂરિમંત્ર આપવાને પદમહાત્સવ કરીએ.” હેમણે કકેત્રીઓ લખીને ગામે ગામના સંઘેને તેડાવ્યા. ખંભાત અને પાટણના સંઘને તે ઘણેજ આનંદ થયે. તેઓ પણ અમદાવાદ આવ્યા. ઘણું સ્ત્રી પુરૂષો એકઠાં થયાં. સાધર્મિવાત્સલ્ય થયાં. અનેક પ્રભાવનાઓ થઈ અને શુભ લગ્ન સંઘ સમક્ષ ગુરૂને પદ પ્રદાનની ક્રિયાપૂર્વક સૂરિમંત્ર આપી, વિનયદેવસૂરિ નામ આપ્યું. હેમને ચતુર્વિધ સંઘે વંદણુ કરી. આવેલાં લેકેને (૨૪) 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેરામણી આપી. ગંધર્વો ગાયના ગાવા લાગ્યા, અને આખા સંઘમાં આનદોત્સવ થઇ રહ્યા. ઉત્સવ પૂરા થયા પછી અહારથી આવેલે સમુદાય એક પછી એક વિદાય થયા, અને ગુરૂ પણ વિહરવા લાગ્યા. સંવત્ ૧૬૩૬ ની સાલનું ચામાસુ ગુરૂએ અમદાવાદમાં કર્યું. અહિ` ચામાસુ કર્યા પછી માસકલ્પ કર્યાં. અને પછી હૅાંથી વિહાર કરીને ાનેર ( રાંદેર ) આવ્યા. અરહાનપુરના સંઘને ખમર થતાં, šાંના લેાકા અહિં` તેડવા માટે આવ્યા. હાથી, ઘેાડા અને પાલખીઓની માટી ઠઠ સાથે ગુરૂનુ સામૈયુ કરીને હેમણે નગરમાં પદ્મરાવ્યા. ઘણા આનંદ ઉત્સવ થઇ રહ્યા. ભવ્યજનાની વિનતિથી ગુરૂએ અહિં ચામાસું કર્યું. ચેામાસુ પૂરું થયે શ્રીપૂય અંતરીક પાર્શ્વનાથની યાત્રા કરવા શ્રીપુર પધાર્યા. યાત્રા કરીને હાનપુર આવ્યા. બીજુ ચામાસુ પણ અહિં જ કર્યું. તે પછી મેરસિદ્ધ ( એરસદ ) પધાર્યા. ગુરૂ આન્યાની ખખર હે માણસે સંધને આપી, હેને હીરે જડેલી સાનાની જીભ વધામણીમાં દીધી. અહિં ખંભાતના સંઘ તેડવા આવ્યેા. ગુરૂ સંઘની સાથે સારી ગામમાં આવ્યા. અહિ પાર્શ્વનાથની યાત્રા કરીને ત્રણ દિવસ રહ્યા. ğાંથી ખંભાત આવ્યા. સ ંઘે અહુ મોટા ઠાઠથી સામૈયુ કર્યું અને આ સાલનું ચામાસુ શ્રીસૂરિ અહિંજ રહ્યા. પાછા અર સ. ૧૬૪૬ માં શ્રીવિનયદેવસૂરિîના શિષ્ય શ્રીવિનયકીત્તિ સરિ ખરહાનપુરમાં ચામાસું રહ્યા હતા. ત્યાં એક દિવસ ઉલટ ઉત્પન્ન થવાથી પેાસ સુદિ ૭ને મંગળવારે રેવતી નક્ષત્ર અનેશિવયેાગમાં મનજી - ષિએ ચારપ્રકાશમાં આ રાસ રચે છે. એમ કવિ મતમાં જણાવે છે. (૧) આ વિનયદેવસૂરિની પાટ પર પરામાં નીચે પ્રમાણે અનુક્રમે આચાર્યાં થયાનુ, આચાર્ય સુમતિકીર્ત્તિસૂરિએ પોતાના કરેલા અને સ. ૧૯૬૨ ના કાર્ત્તિક સુદિ ૮ રવિવારે સ્થંભતીમાં લખેલા ‘ પ્રાકૃત દીવાળીકલ્પના આળાવમેધ ’ ની અતે લખ્યુ છે. ૧ શ્રીવિનયદેવસૂરિ ૨ ભ॰ શ્રીવિનયકીર્ત્તિસૂરિ ૩ ભ॰ શ્રી વિજયકીર્ત્તિસૂરિ ૪ ભ૦ શ્રીજ્ઞાનકીર્તિસૂરિ ૫ શ્રી સુમતિકાન્તિ સૂરિ ( આ પ્રતિ ભાવનગરના શેઠ. ડેાસાભાઇ અભેચંદના ભંડારમાં છે.) ( ૨૫ ) 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસાગરસૂરિ રાસ. અંચલગચ્છીય શ્રીઉદયસાગરસૂરિના ગુરૂ શ્રીવિદ્યાસાગરસૂરિ ના નિર્વાણુને ઉદ્દેશીને ગુરૂના ગુણગાનરૂપે મુનિ નિત્યલાભે સં. ૧૭૯૮ માં આ રાસ રચ્યો છે. હાલાર દેશના નવાનગર શહેરમાં (જામનગરમાં) જામરાજા (૧) નવાનગર અને જામનગર, તે બન્ને એકજ ગામનાં નામો છે. કહેવાય છે કે વિક્રમ સંવત ચૌદના સૈકામાં આ નગર જામ શ્રીરાવલે વસાવ્યું હતું. અત્યારે પણ આ ગામ કાઠીયાવાડનાં હેટાં શહેરોમાં અગ્રગણ્ય છે. અને તે, કાઠીયાવાડના ઉત્તર કિનારા ઉપર સમુદ્રને કાંઠે છે. આ શહેરમાં લગભગ ૧૩ ૧૪ મંદિરે છે. જહેમાં રાયસિંહ શાહ અને વર્ધમાન શાહનાં બનાવેલાં બે મહેટાં મંદિરે. વધારે પ્રસિદ્ધ અને વખાણવા લાયક છે. રાયસિંહશાહ, અને વર્ધમાન શાહ, બને કચ્છ દેશના અલસાણ ગામના રહીશ હતા અમુક કારણસર તેઓ ઓશવાલ જ્ઞાતિને દશ હજાર માણસ સાથે જામનગરમાં આવીને રહ્યા હતા. અને અહિં પોતપોતાની લમીને સદુપયોગ કરી જિન મંદિર બનાવ્યાં હતાં. આ મંદિરે વિ. સં. ૧૬૭૬ માં પૂર્ણ થયાં હતાં. આ બે મંદિરો પૈકીના વર્ધમાનશાહના મંદિરનો એક શિલાલેખ, અને તેને સારાંશ જામનગર નિવાસી શ્રાવક હીરાલાલ હંસરાજે પોતાના “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ ભા. ૨ ૫. ૧૭૪ માં આપ્યો છે, તે જેવાથી વિશેષ માહિતી મળશે. આવી જ રીતે આ મંદિરનું વર્ણન “નિયાનંદાપુર-થપે. ૧૦૩ માં પણ આપવામાં આવ્યું છે. આચાર્ય શ્રી વિજયસેનસૂરિ, દેલવાડામાં ચોમાસુ પછી જામનગર ના જામરાજાના પ્રધાન શ્રાવકેએ મેલેલા શ્રાવકની વિનતિથી જામનગરમાં 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ તમાચી)ના વખતમાં અઢારે વર્ણના લેકે સુખરૂપ રહીને પિતપતાનાં કામ કરતા હતા. અહિં જેનાં અનેકશિખરબંધ દેરાસરે હતાં. આ નગરમાં ઓશવંશને કલ્યાણ શાહ નામને વ્યવહારી અને હેની જયવંતી નામે સુશીલા પત્ની રહેતાં હતાં. આ દંપતીને ગવર્ધન નામને પુત્ર હતું. એક વખત અચલગચ્છીય અમર પધાર્યા હતા. હેમને અહિં ઘણો સત્કાર થયો હતો, જામરાજા રાઉલ પણ હેમને વંદન કરવા આવ્યો હતો. શ્રાવકોએ ઘણું દાન અને ઉત્સવ કર્યા હતા. છેવટે શ્રાવકના અત્યાગ્રહથી સૂરિજીએ ચોમાસુ પણ અહિં જ કર્યું હતું. વિગેરે હકીકત માટે જૂઓ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, ૫.૬૮૦, લેક, ૨૨ થી ૩૧. પ્રાચીન તીર્થમાળાઓમાં પણ જામનગર (નવાનગર) નું નામ ઠેકાણે ઠેકાણે આવે છે. જહેમ સૈભાગ્યવિજયજીએ પિતાની તીર્થમાળામાં અને શીલવિજયજીએ પિતાની તીર્થમાળામાં નામ લીધું છે. (જૂઓ, તીથમાળા સંગ્રહ છે. ૯૭ કડી ૧૧, ૫. ૧૦૩ કડી ૨૨.) પન્યાસ ઉત્તમવિજયજીએ પણ આ નગરમાં મારું કર્યું હતું, એમ શ્રીપદ્મવિજયજી પિતાના બનાવેલ, “ઉત્તમવિજયજી નિર્વાણરાસમાં લખે છે. (૨) અમરસાગરસૂરિ શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય, ઉદયપુરના રહીશ. શ્રીમાલજ્ઞાતીય, પિતાનું નામ ચોધરી ચોધા અને માતાનું નામ સન હતું. મૂલનામ અમરચંદ સં. ૧૬૯૪ માં જન્મ, સં. ૧૭૦૫ માં દીક્ષા. સં. ૧૭૧૫માં ખંભાતમાં આચાર્ય પદવી, સં. ૧૭૧૮ માં કચ્છ દેશના ભુજનગરમાં રાકેશપદ અને સં. ૧૭૬રમાં ધોળકામાં નિર્વાણ. અંચલગચ્છની અંદર આ એક પ્રાભાવિક આચાર્ય થઈ ગયા છે. આમને પરિચય, શ્રી નયનશેખરે “યોગરત્નાકર ચોપાઇ ” માં આ પ્રમાણે આપ્યો છે – સંવત સતર છત્રીસઈ જૈણિ ઉત્તમ શ્રાવણ માસ વષણિ; સુકલપક્ષ તિથિ ત્રીતીયા વલી બુદ્ધ બારઈ શુભ વેલા ભલી. શ્રી અંચલગચ્છ ગિરૂઆ ગ૭૫તી મહા મુનીસર મોટા સતી; શ્રીઅમરસાગરસૂરીસર જાણ તપતેજઈ કરિ છપાઈ ભાણ. ( ૭ ) 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ સાગરસૂરિના પટાધર શ્રીવિદ્યાસાગરસૂરિ, ન્હાનાં મ્હોટાં અનેક શહેર, પુર અને નગરામાં વિહાર કરતા કચ્છ દેશના ભુજ નગરમાં આવ્યા. અહિંના ટોડરમદ્ભુના પુત્ર ઠાકરશીએ ઘણું ધન ખરચીને ગુરૂના પ્રવેશેાત્સવ કર્યો. ગુરૂએ જૈનધર્મના ઉદ્દાત કરવા રા ગોડજીને પ્રતિબંધ કર્યો અને પ ષણા પ માં પંદર દિવસ અમારી પળાવાના ઠરાવ કરાવ્યા. આજ કચ્છદેશમાં તે વખતે દેવગુરૂના વિધી પ્રતિમાત્થાપક મ્હોટા દાગ્રહી મૂલચ દ્રષિ નામના કુમિત રહેતા હતા. હેને રાજાની હજૂરમાં એલાવીને શાસ્ત્રચર્ચા કરી વિદ્યાસાગરસૂરિએ હેનું માનખંડન કર્યું, અને ğાંથી કાઢી મૂક્યા. આ સમયમાં જામનગરથી કલ્યાણુશાહ, વ્હેની પત્ની જયવંતી અને કુંવર ગેાવન એ ત્રણે ğાં આવ્યાં, અને ગુરૂને વંદણા કરી. ગુરૂએ દેશના દેતાં ગોવધનકુમારની ચ્હામે જોયુ, ત્યેનામાં ઉત્તમ સામુદ્રિક લક્ષણા બેઈ ગુરૂએ કહ્યું કે- આ છેકરાનાં ચિહ્નો એવાં છે કે-કાંતા તે કેહ સુવિહિત ગચ્છતણા સિણુગાર જીઇ જીત્યું કાંમ વિકાર; મેહરાય મનાયેા હારિ કષાય દૂરઇ કીધા ચ્યાર. આચાર્યાંના ગુણુ છત્રીસ તણિ કરિ સાહઇ વિસવાવીસ; યુગપ્રધાન બિરૂદ જેહનઇ રાય રાણા માનઇ તેનઇ. તાસ તણુઇ ર્ષિ શાખા ધણી એકએક પાંડુિ અધિકી ભણી; પંચ મહાવ્રત પાલઇ સાર ઈસા અઇ જેતુના અણુગાર. તે શાખામાંહિ અતિ ભલી પાલીતાણી શાખા ગુણનિલી; પાલિતાચા કહીઇ જેહ લૂઆ ગષ્ટપતિ જે ગુણગેલ. આ ઉપરથી સમજાય છે કે-પાલીતાણીયશાખા, શ્રીઅમરસાગરસૂરિની પરંપરામાંથીજ નિકળેલી એક શાખા છે. આગળ ચાલતાં કવિ નયનરી ખરે આ શાખાના શ્રીપુણ્યતિલકસૂરિથી લઇને પેાતા સુધીની પરંપરા બતાવી છે. (આ યાગરત્નાકરચાપાઇની એકપ્રતિ ભાવનગરના શ્રીકસ્તૂરસાગરજીના ભંડારમાં છે) (૨૮ ). 2010_05 ૯૩ ૯૪ ૯૫ ૯૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ મહેટી પદવી પામશે, અથવા તો તે ગણધર (આચાર્ય) થશે.” માતા-પિતાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે-“આ પુત્ર આપનેજ હોરાવીએ છીએ, આપ હેને દીક્ષા આપે.” શ્રીવિદ્યાસાગરસૂરિએ ધર્મનું હિત જોઈ ગવર્ધનને દીક્ષા આપી, અને હેનું નામ જ્ઞાનસાગર પાડ્યું. પછી તેઓ શિષ્યને સાથે લઈને કચછદેશમાં વિચારવા લાગ્યા. જ્ઞાનસાગરે ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માંડ, અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને જ્ઞાનસાગર (જ્ઞાનને દરિયે) એ નામને ચરિતાર્થ–સાર્થક કર્યું. અનુક્રમે વિદ્યાસાગરસૂરિ માંડવી, મુનરા (મુદ્રા) માં વિહાર કરીને અંજાર આવ્યા. આ વખતે સર્વ સાધુઓના પરિવાર સાથે સૂરિજીએ ચેમાસુ અંજારમાંજ કર્યું, અને ઘણાં શ્રાવક-શ્રાવિકાએને જ્ઞાનસંપન્ન કર્યા. આ પછી, અહિંથી વિહાર કરીને ગુરૂ દક્ષિણ દેશમાં ઉતર્યા. દક્ષિણના જાલણ ગામમાં હેમને બહુમાન ભર્યો પ્રવેશોત્સવ . ગુરૂએ અહિં ઘણુ ના સ્તકવાદીને સદુપદેશ દઈને શ્રાવક કર્યા. અહિં વળી બુરહાનપુરના સંઘે ગુરૂને બુરહાનપુર પધારવા માટે સાગ્રહ વિનતિ કરી. ગુરૂ બુરહાનપુર પધાર્યા. સંઘે ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. આ ગામમાં સૂંઢકેનું જોર કંઈક વિશેષ હતું; ગુરૂને આ ગામમાં પધારવાનું હતું, તે સમયમાં રણછેડરાષિ નામના એક ઢંઢકસાધુ હતા; તેઓ તો ગુરૂને આવતા જાણીને જ પલાથન થઈ ગયા. અહિં ગુરૂએ વિશેષાવશ્યક ગ્રંથ સાથે સંભળાવીને કસ્તૂરશાહ નામના શ્રાવકને પ્રતિબોધ કર્યો. અહિંથી ગુરૂ અંતરીક્ષજી પાર્શ્વનાથની યાત્રાએ ગયા, અને શ્રી પાર્શ્વનાથને ભેટીને પિતાનું ગાત્ર નિર્મળ કર્યું. એવી રીતે દક્ષિણનાં બીજાં પણ ઘણું તીર્થોની યાત્રાઓ કરી, તેમ શ્રાવકેએ પણ અનેક પ્રકારના લાભ લઈ જન્મ સફળ કર્યો. એ પ્રમાણે ઠેકાણે ઠેકાણે અનેક મિથ્થામતિને સમજાવતા સમજાવતા ગુરૂ ઔરંગાબાદ આવ્યા. અહિંની સાકરબાઈએ ધૂમ ( ૯ ) 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ ધામપૂર્વક સામૈયુ કર્યું અને ગુરૂને સેાનારૂપાના ક્લાથી વધાવી લીધા. અહિ વળી સૂરતના સંધની વિનતિ આવી. તેથી વિહાર કરતા કરતા ગુરૂ સૂરત આવ્યા. સૂરતમાં ખુશાલશાહે મ્હોટી ધૂમધામથી ગુરૂના પ્રવેશોત્સવ કર્યાં. અહિં અનુકૂળ સ્થાન જોઇને ગુરૂએ ચક્રેશ્વરીનું આરાધન કર્યું. એક વખત ચક્રેશ્વરીએ હાજર થઈને કહ્યું કે જ્ઞાનસાગરને પદવી આપજો.' ગુરૂ હર્ષિત થયા. એક વખત ગુરૂ પાટપર એસી વ્યાખ્યાન આપતા હતા, તે વખતે સ ંઘે વિનતિ કરી કે મહારાજ ! પટાધરની સ્થાપના કરીને અમારી હાંશ પૂરી કરા.’ ગુરૂએ તે વાતના સ્વીકાર કર્યાં. અને તુ જોશીને એલાવરાવી મુહૂર્ત જોવરાવ્યુ. કાન્તિક સુદિ ત્રીજને રવિવારનુ મુહૂત્ત નક્કી કર્યું. ખુશાલશાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે અપૂર્વ મહોત્સવ આરંભ કર્યો. સર્વ સ્થળે માણસા મેાકલીને સ ંધાને તેડાવ્યા. આ ઉત્સવ ઉપર અનેક દાતા, ભુતા, અને ધનપતિ લેાકા એકઠા થયા; એટલુ જ નહિ પરન્તુ અનેક સ્થળેથી ગીતા મુનિરાજો પણ આવવા લાગ્યા. સારઠ, ગુજરાત, વીઆર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ અને મારવાડ વગેરે દેશાથી મ્હોટા મ્હોટા સા એ હર્ષભેર આવવા લાગ્યા. કાઇ પંડિત, તા કાઇ તપસી, કાઇ તાર્કિક, તા કાઈ જપેસરી, કેાઇ વૈયાકરણ, તેા કાઇ નેયાયિક, કાઇ જોશી, તા . કાઇ નાની અને કાઇ ધ્યાની તેા કાઇ ક્રિયાપાત્ર એવા વિવિધ વિષયેામાં વિશારદતા ધરાવતા સવાસા સાધુએ ભેગા થયા. ઉત્સવને દિવસે ધ્રુવળમ ગળેા ગવાવા લાગ્યાં. સાથીયા પૂરાયા. એ પ્રમાણે ઉત્સવપૂર્ણાંક સં. ૧૭૯૭ ના કાર્તિક સુદિ૩ રવિવારને દિવરો જ્ઞાનસાગરને આચાર્યપદવી આપી. વ્હેમનું નામ ઉદયસાગરસૂરિ ( ૧ ) જ્ઞાનસાગર આમણે સૂરતમાં રહીને ગુણવર્મા રાસ’ બનાવ્યા છે. તેના રચ્યા સંવત આ છેઃ “ સંવત્ નય નિધિ મુનિ શિશ માને (૧૭૯૭) સુરિત રહી ચાંમાસા આસાઢ સુદિ દ્વિતીયા સિયાગે પૂરણ કીધ એ રાસ રે ’ ( ૩૦ ) 2010_05 ૧૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ પાડયું. આ વખતે ખુશાલશાહ, મંત્રી ગાડીદાસ અને હેમના ભાઈ જીવણે ઘણી પ્રસન્નતા પૂર્વક બહાળે હાથે ધન વાવર્યું. રાશી ગ૭ના સાધુઓને હેમણે અશન અને વસ્ત્રો હરાવ્યાં. યાચકને દાન આપ્યાં અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. એ પ્રમાણે વિધિપક્ષીય ગ૭પતિ ઉદયસાગરસૂરિ થયા. હવે વિદ્યાસાગરસૂરિએ સંધ સમક્ષ કહ્યું કે –બહારૂં આયુષ્ય પૂરું થવા આવ્યું છે, માટે હું જિન ભગવાનનું ધ્યાન ધરીને અણુસણ આદરીશ. આ પટેધરની હમે સેવા કરજે, અને હેમને સારી રીતે માન આપજે.” એ પ્રમાણે સંઘને ભલામણ કર્યા પછી ઉદયસાગરસૂરિને પણ કહ્યું કે –“ આ અંચલગચ્છની મહટી ગાદી છે. તેને હમે યત્નથી સંભાળજે. મહાવીર ભગવાનનું શાસન દીપાવજે, ધર્મનું ધ્યાન નિરંતર ધરશે અને હારી શિખામણે બરાબર સ્મરમાં રાખજે. હમે સમજુ અને બુદ્ધિમાન પણ છે.” તે પછી વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગબ્બે બોલાવીને હેમને પણ યથાગ્ય શિખામણે આપી રાજી કર્યા. તદનન્તર ચારે શરણાને આદર કરીને, સર્વ પ્રકારની આલોયણુ કરી ગ૫તિ વિદ્યાસાગરસૂરિએ અણુસણું કર્યું. આ નિમિત્તે સંઘે ગુરૂને - અતિ– * તિ શ્રી રાજાધિરાજાનમારतिसमानविद्वत्पर्षभीमनीभालस्थलतिलकायमानपूज्यपुरन्दरपूज्यभद्वारकश्रीश्री १०८श्रीविद्यासागरसूरीश्वराणां शिष्यपंडितश्रीज्ञानसागरगणिविरचिते श्रीपूजाधिकारे गुणवर्मचरित्रे प्राकतबंधे पुण्यप. वित्रेसप्तदशनाट्यपूजा कथावर्णनो नाम षष्ठेऽधिकारः समाप्तः " (આ પ્રતિ ઉદેપુરના ગાડીઓના કારમાં છે.) (૩૫) 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ સુખહી દાખલ આઠ હજાર ઉપવાસ, અનેક છઠ્ઠ (લાગ2 બે ઉપવાસને એક છટ્ઠ કહેવાય) અનેક અમ (લાગટ ત્રણ ઉપવાસને એક અદૃમ કહેવાય), નવલાખ નવપદને જાપ અને બીજાં યાત્રા-દાન વિગેરે કરવાનું પણ કહ્યું. તે પછી બરાબર ત્રણ દિવસનું અણુસણ પૂરું કરીને કાર્તિક સુદ ૫ ને મંગળવારના દિવસે વિદ્યાસાગરસૂરિ દેવગતિ પામ્યા. ગુરૂને નિર્વાણ થતાં જ સૂરતના સંઘે બહુ શેકપૂર્વક નિવશત્સવની સામગ્રી કરવા માંડી. ગુરૂને પધરાવવા ઘણું ધન ખચીને સેના જેવી ઝગમગ કરતી એકવીસ ખંડવાળી માંડવી ગુરૂના દેહને પવિત્ર જળથી સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં અને સૂખ, કેસર તથા કસ્તુરીને જંગલેપ પણ કર્યો. તે પછી ગુરૂને માંડવીમાં બેસાડ્યા. વાજિંત્રો વાગવા લાગ્યાં. લોકો જયજયકાર કરતા સેનાનાં એ વધાવવા લાગ્યા, સ્ફોટા વ્હોટા ધનપતિ અને રાજદરબારી અધિકારીઓ ભેગા થયા. પાંચશેર કૃષ્ણાગરૂ ધુપ, ઓગણીસ મણ સુખડ, બાવીસ તોલા કપૂર, ૩૪ શેર કુદરૂ, ૨૦ તેલા કસ્તરી અને અંબર તથા ઓ વિગેરે દહનક્રિયા માટે લીધાં. એ પ્રમાણે લઈ જઈને ગુરૂને અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ઉપર ઘીની ધારા વર્ષાવવામાં આવી. એ પ્રમાણે અગ્નિસંસ્કાર પૂર્ણ કરીને લેકે આંસુ ગાળતા તથા ગુણગાન કરતા સ્નાન કરીને દેરાસરે ગયા અને દેવવંદન કર્યું. પછી ઘણું ધન ખચીને સંઘે હસપૂર્વક ગુરૂના પગલાનું ખૂભ કરાવ્યું. એ પ્રમાણે ગુરૂને નિર્વાત્સવ પૂરો કર્યો. (૧) વિદ્યાસાગરસૂરિને કચ્છદેશના ખીરસરા બંદરમાં સ. ૧૭૪૭ના આસો વદિ ૩ જન્મ, પિતા કર્મસિંહ, માતા કમલાદે. સં. ૧૭૫૬ ના ફાગુન સુદિ બીજે દીક્ષા, સં. ૧૭૬૨ના શ્રાવણ સુદિ ૧૦ ના દિવસે ધોલકામાં આચાર્યપદ, સં. ૧૭૬૨ ના કાત્તિક વદિ ૪ બુધવારે માતરમાં ભટ્ટારક ૫૬ અહિં હેમણે વિશેષાવશ્યકની વાંચના કરી. સં. ૧૭૯ ના કાર્તિક સુદિ પાંચમે નિર્વાણુ. ( ૩ર ) 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ હવે નવા પટેર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યો. પવિત્રતામાં બીજા ગેમ જેવા,વિદ્યામાં બીજા વજુકુમાર અને શીલ માં જંબુસ્વામી જેવા ઉદયસાગરસૂરિ વિધિગચ્છને દીપાવવા લાગ્યા. ગુરૂ સંઘ સાથે નવસારીની યાત્રાએ ગયા. વેણીશાહના સુત ખુશાલશાહે ત્યહાં સંઘ જમાડ્યો અને નવું તીર્થ પ્રકટ કર્યું. નવસારીના પણુ પારસીઓને કુરાન શરીફ (?) બતાવી, હેમને હિંસામાં પાપ હોવાનું સમજાવ્યું. આથી ઘણા લોકો તે વાતને સમજી ગયા અને બધા ખુશી થયા. અહિંથી બીજે કેટલેક સ્થાને વિહાર કર્યા પછી સુરતના ખુશાલશાહે શત્રુંજયને સંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરૂને સાથે પધારવા વિનતિ કરી. મંત્રી ગોડીદાસ, હેમના બં, જીવણ અને ધર્મચંદ્રશાહ પણ સંઘમાં શામેલ થયા. નર–નારીને હોટ સમૂહ સંઘમાં સાથે ચાલે. ધીમે ધીમે સંઘ શત્રુંજય આવ્યું અને પ્રભુનાં દર્શન કરીને કૃતાર્થ થયે. અહિં વિદ્યાસાગરસૂરિનાં પગલાંની સ્થાપના કરી. અને સંઘે ઘારું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી. વળી ઉદયસાગરસૂરિએ પાલીતાણાના શ્રાવકેને ઉપદેશ કરીને પિતાના રાગી કર્યા અને એક ઉપાશ્રય કરાવરાવી પિતાના સાધુઓને ચોમાસુ રાખ્યા. ઘણા કુમતિ લેકો અહિં પણ તેમની સાથે વાદ (૧) નવસારી, એ ઘણું જૂનું નગર છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ શ્રીજિનપતિસૂરિએ પોતાની તીર્થમાળામાં “શ્રી નવ્યસારપુરે' આ પ્રમાણેનો ઉલ્લેખ કરે છે. આવી જ રીતે આ નવસારીને પ્રાચીન ઘણું તીર્થમાળાઓમાં ઉલ્લેખ થયેલો જોવાય છે. જહેમ, શાલવિજયજીએ પિતાની તીર્થમાળામાં, વાચનાચાર્ય શ્રોમેરૂકીર્તિએ પિતાની તીર્થમાળામાં અને શ્રીવિનયવિજય ઉપાધ્યાયે પિતાની તીથ માળામાં નવસારીનું નામ ગણાવ્યું છે. વળી આ તીર્થમાળાઓમાં આવેલા ઉલ્લેખ ઉપરથી અહિંના “પાર્શ્વનાથની પ્રસિદ્ધિ હોવાનું જણાય છે. (જૂઓ. તીથમાળા સંગ્રહ ૫. ૧૨૧, કડી ૧૧૧, પૃ. ૧૪૪ કડી ૨૦, પૃ. ૧૯૪ કડી ૧૩. ) ( 8 ) 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ કરવા આવ્યા, પરન્તુ હેમને સૂત્ર-સિદ્ધાંત બતાવીને પ્રતિમાપૂજક બનાવ્યા. આથી ગુરૂને યશ બહુ વિસ્તાર પામ્યો. સંઘે હવે પાછા ફરવાને વિચાર કર્યો. ગુરૂને હેમણે અતિ આગ્રહપૂર્વક વિનતિ કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને જ પછી આપ ગમે ત્યાં વિહાર કરજે” સંઘને આગ્રહ જોઈને ગુરૂ સંઘ સાથે સુરત આવ્યા. સૂરતમાં શુભ મુહુર્ત ધૂમધામ પૂર્વક પ્રવેશ કર્યો ને માસુ રહ્યા. આ વખતે બ્રાહ્મણે હેમની સાથે વાત કરવા આવ્યા પરન્તુ તર્કશાસ્ત્રમાં હેમની સાથે વાદ કરીને હેમને (બ્રાહ્મણે ને) પરાજિત કર્યા અને મદ ઉતારી નાખ્યો. ચોમાસુ પૂરું થયા પછી પિતાના સાધુઓના મહેટા સમુદાય સાથે પોતે વિહાર કરી સદુપદેશ દેતા વડેદરે આવ્યા. અહિં દેવચંદના સુત તેજપાળે ગુરૂના આગમનથી વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા. અહિં હાલેલ, કાલેલ થઈને ાલિકાજી(ચાંપાનેર)ની યાત્રા કરી અને સાચા દેવને જોયા. અહિં વળી ગાધરાસંઘ વિનતિ કરવા આવ્યો, એટલે દેટમાસ રહીને ગુરૂ ગોધરે પધાર્યા. ત્યહાં સંઘે માસુ રહેવાને વરેજ આગ્રહ કર્યો. એવામાં અમદાવાદ પધારવા માટે ઘણાજ આગ્રહ પૂર્વક વિનતિને પત્ર આવ્યા. આથી ગુરૂએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ગુરૂ આવે છે એમ જાણી અમદાવાદના શ્રાવકે બહુ ખુશી થયા અને હેટા ઠાઠથી પ્રવેશોત્સવ કર્યો. રાશી ગચ્છના સાધુ અને શ્રાવકો તથા નવાબના ચેપદાર, અનેક ઘેડા, હાથી અને પાલખીઓ ની સાથે સામેયું કરવા સામા આવ્યા. ગીત ગાન અને આદરમાન સાથે મોટા ઠાઠથી વાજતે ગાજતે ગુરૂ શહેરમાં ઉપાશ્રયે પધાર્યા. અહીંના શા. ખુશાલ ભગવાનદાસ, શા. ખીમચંદ હર્ષચંદ, શા. હરખચંદ શિખરચંદ તથા જગજીવનદાસ અને શા. પ્રેમચંદ હીરાચંદે નવાંગ પૂજા, પ્રભાવના વિગેરે દ્વારા ઘણું ધન વાવવું. ગુરૂ હમેશાં વિશેષાવશ્યકનું વ્યાખ્યાન વાંચતા અને ઘણા શ્રાવકે ભક્તિ ભાવથી સાંભળતા. એવામાં વળી કચ્છ દેશથી ખાસ માણસેએ આવીને વિનતિ (૩૪) 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ કરી કે –કચ્છને સંઘ આપની બહુ વાટ જાએ છે, માટે આપ હાં પધારે” આ પ્રમાણે શ્રીઉદયસાગરસૂરિ ૧ અનેક વિદ્યાગાણસપન્ન મેહ-મિથ્યાત્વને દૂર કરતા જયવંતા વ. ( ૧ ) ઉદયસાગરસૂરિ–નવાનગર (જામનગર) ના રા. કલ્યાણજી અને હેમનાં પત્ની જયવંતીના પુત્ર, સં. ૧૭૬૪ માં જન્મ, સં. ૧૭૭૭ માં દીક્ષા, સં. ૧૭૯૭માં આચાર્યપદ સં. ૧૭૯૭ ના માગશર શુદિ ૧૩ ના દિવસે ગણેશપદ અને સં. ૧૮૨૬ના આશ્વિન શુકલ બીજના દિવસે સૂરતમાં નિર્વાણ. જ્ઞાનસાગર અને ઉદયસાગરસૂરિ પ્રાયઃ એકજ છે. આ આચાર્યશ્રીના શિષ્ય ઉપાધ્યાયશ્રી દશનસાગર ગણિએ સં. ૧૮૨૬ ના કાર્તિક વદિ ૪ શુક્રવારે પંચસંયતવિચારની પ્રતિ લખી છે. ( આ પ્રતિ પાલીતાણામાં વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.) આ આચાર્યશ્રીએ નારંવારિકા” નામનો એક ગ્રંથ બને નાવ્યું છે. જહે રચ્યાસંવત પ્રશસ્તિમાં આ આપે છે. " वर्षेऽब्धिखाप्टेंदुमिते सुरम्ये श्रीपौषमासे च वलक्षपक्षे । श्रीपूर्णिमायां शशिवासरे च श्रीपादलिप्ताख्यपुरे सुराष्ट्रे "॥६॥ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે–પાલીતાણામાં સં. ૧૮૦૪ ના પોષ શુદિ ૧૫ ને સોમવારના દિવસે આ ગ્રંથની રચના કરેલી છે, વળી આગળ ચાલતાં કવિએ પણ જણાવેલ છે કે – " श्रीयोग्यविमलसाधोस्तथा श्रीदर्शनांबुधैः । અચ્ચર્થન રાવતો ગ્રંથોડથં ોધિતધશે તે ૭ श्रीमालिवंशे गुरुदेवभक्तः कीकासुतः श्रीक चराभिधानः।। तदीयसंघेन समं व यात्रां कुर्वन् कृतोऽयं जिनराजभक्त्यै" ॥८॥ અર્થાત–ાગ્યવિમલસાધુ અને દર્શન સાગરની પ્રાર્થનાથા આ ગ્રંથની રચના કરવામાં આવી છે. અને તે પણ શ્રીમાલીવંશીય દેવગુરૂભકત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભકિતને માટે રચ્યો છે. ( જૂઓ. પીટર્સનને ત્રીજે રીપોટી |. ૨૩૯) ( ૩પ ) 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૭૯૮ ના પિસ માંસની દશમી ને સોમવારે અંજારમાં ચોમાસું રહીને વાચક મેરલાભના શિષ્ય સહજસુંદર અને સહજસું દરના શિષ્ય નિત્યલાભે ગુરૂસેવા નિમિત્તે આ રાસ રચ્યો છે. આ ઉપરથી જણાય છે કે ઉયસાગરસૂરિ પાલીતાણે એકઠા થયેલા સંધની અંદર પધાર્યા હતા. આ સંધનું વર્ણન પં. મતિને પિતાની બનાવેલી તીથમાળામાં પણ વિસ્તારથી કર્યું છે. હેની અંદર લખવામાં આવ્યું છે – “ઝમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવા જિનવર ઝાણ; વિ. સૂરતિથી વિધિપક્ષિ આવીયા ઉદયસાગરસૂરિ ભાણુ. વિ. શ્રી. ૪ (તીથમાળા સંપ્રહ પૃ. ૧૮૪) એક વખત જામનગરનાં દેરાસરની આશાતના મિથ્યાત્વીઓએ કરવાથી દેરાસરે બંધ રહ્યાં હતાં. તે પછી જામની પાસે જ હારે શા. તલકસી જેસાણીની કામદારી થઈ હારે ફરીથી દેરાં સમરાવી બિંબોની પ્રતિષ્ઠા કરી હતી. આ વખતે દેરાસરની સર્વ માંડણીને લેખ, હે વિસજેન થયો હતો, તે આ ઉદયસાગરસૂરિજીના ઉપદેશથીજ પાછો મળ્યો હતો. અને શા. વેલજી ધારશીએ સ. ૧૮૫૦ ના મહાશુદિ ૪ શનિવારે મૂલ ઠેકાણે સ્થાએ હતો (જૂઓ જૈનધર્મને પ્રાચીન છે. ભા. ૨. પૃ. ૧૮૧) (૧) નિત્ય લાભ, એ અઢારમી શતાબ્દિના એક સારા કવિ તરીકે લેખાયા છે. હેમની વિદ્યાસાગરસૂરિ સ્તવન સદેવ સાવલિંગ ચોપાઈ” વિગેરે ઘણી કૃતિઓ છે. “સદેવચ્છ સાવલિંગા પાઈ' ચાવીસ ઢાળાનો ન્હોટે રાસ છે. કવિએ રાસની આ પ્રમાણે પ્રશસ્તિ આપી છે – અંગલગ૭પતિ અધિક પ્રતાપી વિદ્યાસાગરસૂરિ રાયા રે; જગવલ્લભ ગુરૂ ગ્યાન સવાયા હિતવરલ સુષદાયા રે. ભ૦ ૧૦ આણવહિં શિર નિશિદિન તેહની પાટભક્તિ વરદાઇ રે; ગેરલાભ વાચક પદધારી જગજસ કરતિ હાઈ રે. ભ૦ ૧૧ શિષ્ય તેહના સુષકારી વાચક સહજસુંદર ગુરૂરાયા રે; તાસ કૃપાથી રાસ એ ગાયો નિત્યલાભ પંડિત સુષ પાયા રે. ભ૦ ૧૨ નગરમાંહિં સૂરતિ રંગીલે શ્રાવકવરે નગીના રે; દેવગુરૂના રાગી દઢ ધરમી જીનપર ભગતે ભીના રે. (૩૬) 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિવિજયગણિ રાસ. આ આર્યાવર્તમાં સત્તારહજાર ગામેથી વિભૂષિત ગુજરાત દેશમાં શ્રીસંખેશ્વર પાર્શ્વનાથનું મહેસું તીર્થ છે. એક વખત આજ ગુજરાતના આહિલપુરમાં ઘણા ભાવી શ્રાવકો રહેતા હતા.વળી અહિના શ્રીપંચાસરા પાર્શ્વનાથ અને નારંગપુર પાર્શ્વનાથ તેમyકે પાર્શ્વનાથ, ભાપાનાથ, ખાસ કરીને વંદન કરવા એગ્ય છે. આ સિવાય તે સંધના આગ્રહથી એ મેં રાસ રચે ઉલાસે રે; દેશીની ચતુરાઈ આણી અનુભવ ને અભ્યાસ રે. ભ૦ ૧૪ સંવત સતરસે ખાસીએ સંદિર માઘવ માસે રે; સુદિ સાતમ બુધવાર અનોપમ પૂરણ થયે સુવિલાસે રે. ભ. ૧૫ ચોવીસે ઢાલે કરી રાસ રસીક પ્રમાણે રે; તે સુણતા નિત જે સહુને ઘરિવરિ કેડી કલ્યાણે રે.” ભ૦ ૧૬ (આ રાસની એક પ્રતિ પાલીતાણાના વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.) (૧) સત્તરહજાર એ ગુજરાતનાં પ્રસિદ્ધ ગામોની સંખ્યા આપેલી છે. આજ પ્રમાણે પ્રસિદ્ધ કવિ હષભદાસે પણ પિતાના બનાવેલા હીરવિજયસૂરિરાસમાં ગુજરાતનું વર્ણન કરતાં લખ્યું છે; આરજ દેશમાં ઉત્તમ ગુજરાત સત્તરસહસ જિહાં ગામ વિખ્યાત ” એટલે પ્રસ્તુત રાસ અને હીરવિજયરિ રાસ, બન્નેમાં ગુજરાતને સત્તર હજાર ગામોથી વિભૂષિત બતાવ્યું છે, જયહારે વિનયચંદ્રસૂરિએ પિતાની કાવ્યશિક્ષામાં જહાં ઘણું નગરે અને દેશને વિશેષણો આપ્યાં છે, ત્યહાં ગુજરાત માટે લખ્યું છે – તિરસ્ત્રાણ પુર્ન રેશર વાત ' એટલે ગુજરાતને “સિત્તેર હજાર ”નું વિશેષણ આપ્યું છે. અમારા વિચાર પ્રમાણે સિત્તેર હજાર” એ વિશેષણ ઠીક છે. ( ૩ ). 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ આજ નગરમાં વઢ માન (મહાવીર),શાન્તિનાથ, સુપા નાથ, ચંદ્રપ્રશ, ચિ'તામણિ પાર્શ્વનાથ, વાડીપાર્શ્વનાથ, નેીશ્વર, મલ્લીનાથ, શામળાપાર્શ્વનાથ, ચલણુપાર્શ્વનાથ અને બીજા જિનેશ્વરાનાં શેરીએ શેરીએ દેરાસરૈા વિદ્યમાન છે. આવાં અનેક ઉત્તમાત્તમ ગામાથી વિભૂષિત ગુર્જર દેશના ધાણધાર પ્રદેશમાં પાલણપુરનામનુ પણું નગર છે કે—જğાં પ્ર ફ્લાદનપાર્શ્વનાથનું ભવ્યમંદિર વિરાજમાન છે. એક વખતે આજ મંદિરમાં પ્રતિદિન એક મુડા અક્ષત અને સાલ મણુ સાપારીએ ભગવાન આગળ ચઢતી હતી. (કેટલાં મનુષ્ય દર્શન કરવા રાજ આવતાં હશે, ત્લેનુ અનુમાન આથી સહજ થઇ શકે છે. ) માની નજીકમાં તારણગિરિ, કે શહેને તારગા કહેવામાં આવે - || ૧૨ || ( ૧ ) તારંગા, એ જેનાનુ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. ‘તારગે શ્રી અજિત નાથ' એ વાક્ય પ્રાયઃ તમામ જૈન નામધારીને કંઠસ્થ હશે. અહિં એક મ્હોટા પહાડ છે; હેના ઉપર એક ત્રણ માળનુ મ્હાટુ–વિશાળ–મણીય મંદિર છે. આ મ ંદિર રાજા કુમારપાળે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચદ્રાચાર્યના ઉપદેશથી બંધાવ્યુ હતુ. આ હકીકત ‘ પ્રભાવક્ર ચરિત્ર' માં આ પ્રમાણે લખી છે:~ " तत्प्रासादविधानेच्छं प्रभुरादिक्षत स्फुटम् | गिरौ तारंगनागाख्येऽनेक सिद्धोन्नतस्थितौ विहारः उचितः श्रीमन्नक्षय्यस्थान वैभवात् । शत्रुंजयापरामूर्त्तिर्गिरिरेषोऽपि मृश्यताम् चतुर्विंशतिस्तोचप्रमाणं मंदिरं ततः । बिंबं चैकोत्तरशतांगुलं तस्य न्यधापयत् अद्यापि त्रिदशत्रातनरेन्द्रस्तुतिशोभितः । आस्ते संघजनैर्दृश्यः प्रासादो गिरिशेखरः || ૭૨૦ || || ૨૨ || ( પ્રેમવન્દ્રસૂરિત્રબંધ ઇ, ૨૨ ) ( ૩ ) _2010_05 || ૧૨ || Page #46 -------------------------------------------------------------------------- ________________ છે, તે નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે. અહિં શ્રી અજિતનાથનું મહેતું મંદિર છે. આની પાડોશમાં આવેલા વડનગર કે જહાં શ્રી આ ઉપરથી એ પણ જણાય છે કે-કુમારપાલે આ મંદિરને ગભારે ચોવીસ હાથ ઉંચે કરાવ્યો હતો. અને શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિ ૧૦૧ આંગળની બનાવી સ્થાપિત કરી હતી. આ પ્રમાણે-કમારપાલે આ મંદિરને બનાવ્યા સંબંધી હકીકત, હીરસોભાગ્ય કાવ્યના પ્રથમ સર્ગના ર૭ થી ૩૦ ઑકામાં પણ આપી છે. આ દેરાસરની અંદર અત્યારે જહે મૂર્તિ બિરાજમાન છે, તે કમારપાલ રાજાએ સ્થાપન કરેલી મૂર્તિ નથી. કેમકે–પંદરમી શતાબ્દીમાં થયેલ ઈડરના રહીશ સુપ્રસિદ્ધ શ્રેષ્ટિ ગાવિંદે, આરાસુર પર્વતથી એક હેટ આરસ લાવીને શ્રી અજિતનાથ પ્રભુની માટી મૂર્તિ બનાવરાવી હતી અને હેને અહિં સ્થાપન કરી શીસેમસુદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મૂર્તિની પ્રતિષ્ઠાના ઉત્સવ વખતે ઉટક નગરના શ્રેષ્ટિ કનડે, સૂરિજીના ઉપદેશથી ઘણું દ્રવ્ય ખર મ્યું હતું, અને તપસ્યા પણ ગ્રહણ કરી હતી. વળી આ વખતે જિનમંડન પંડિતને વાચસ્પદ પણ આપવામાં આવ્યું હતું. (જૂઓ, સેમસૈભાગ્ય કાવ્ય સર્ગ. ૭મે શ્લો. ૪૨ થી ૯૪). કુમારપાલની સ્થાપિત કરેલી મૂર્તિ મુસલમાનના જુલ્મ વખતે નષ્ટ થઈ અને તે પછી ઉપર્યુક્ત ગેરવિદે વિ. સં. ૧૪૭૯ માં ૯૫ આંગળની મનહર મૂત્તિને સ્થાપના કરી કુમારપાલના પુણ્યવૃક્ષને પલ્લવિત કર્યું, તેટલા માટે મુનિસુંદરસૂરિ, પિતાનાં જિનસ્તોત્ર રત્નકેશ’માં, ગોવિંદને કુમારપાલના સાચા મિત્ર તરીકે ઓળખાવતાં કથે છે– "कुमारपालस्य कथं न मित्रं गोविन्दसवातिपतिर्भवेत् सः । प्रष्मेि कलौ म्लेच्छदवाग्नितापैस्तन्न्यस्तबिम्बापगमेन शुष्कम् ॥६॥ पुण्यद्रुमं तस्य नवत्वदेतद्विम्बप्रतिष्ठापनतस्तदः । जलप्रवाहैः किल योभिषिच्य, प्रभोऽधुना पल्लवयाञ्चकार ॥ १०॥ (સ્તાસંગ્રહ. ભા. ૨ જે પૃ. ૭૮) - ગેવિંદની સ્થાપન કરાવેલી અત્યારે જહે મૂર્તિ છે, તે એટલી બધી મેટી છે કે ભસ્તક ઉપર પૂરા કરવા માટે પૂજા કરનારને નિસરણી ઉપર ચઢવું પડે છે. ( ૩૯ ) 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ રાષભદેવ ભગવાનનું મંદિર છે, હેની નજીક ડાભલા નામનું એક ગામ છે. આ ગામમાં ઘણું શ્રીમંત અને સુખી લેકે રહેતા હતા. જહેમાં એક પ્રકટમલલ પોરવાડ જ્ઞાતીય સુપ્રસિદ્ધ આણંદસાગર નામક શેઠ અને હેનાં પત્ની ઉત્તમદે રહેતાં હતાં. ભાગ્યવશાત્ ઉત્તમદેને ગર્ભ રહ્યો અને તે પોતાના પીયર વીસનગર આવી રહ્યાં. અહિં હેને શુભયેગે પુત્રને પ્રસવ થયો. આ પુત્રને જન્મત્સવ કરીને બારમા દિવસે હેનું નામ બાળે પાડયું. બેઘો આઠ વર્ષને થતાં હેને નિશાળે બેસાડ્યો. બુદ્ધિ પ્રમાણે હેણે સારો અભ્યાસ કર્યો. હેમાં નીતિ અને વિનય વિગેરે સારા સારા ગુણે પણ હતા. એક વખત આ બઘાએ તપાગચ્છીય સત્યવિજયગણિને ઉપદેશ સાંભળ્યો. અને હેના પરિણામે હેને જણાયું કે–ચારિત્ર [દીક્ષા ] જ ભવજળ તરવાને ઝડાજ સમાન છે. આથી ગુરૂને હેણે વિનતિ કરી કે – આ દેરાસરના પૂર્વારમાં થઈને પ્રવેશ કરતાં ચોકીમાં ડાબી અને જમણું બન્ને તરફ એક એક લેખ છે. જહેમાને ડાબી તરફને લેખ આ પ્રમાણે છે – ॥६० ॥ स्वस्ति श्री संवत् १२८५ वर्षे फाल्गुण शुदि २ रवौ श्रीमदणहिल्लपुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्री सोमतनुज ठ० श्रीवासराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन ठ० लूणिग महं श्रीमालदेवयोरनुजेन महं श्रीतेजःपालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेनात्मनः पुण्याभिवृद्धये श्री तारंगकपर्वते श्रीअजितस्वामिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृतं खत्तकमिदं कारितं प्रतिष्ठित श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीविजयसेनसूरिभिः। (૧) ડાભલા, આ ગામ વડનગરથી ૧૨ ગાઉ દૂર થાય છે. અહિં સં. ૧૯૫૩ માં મહાવીર સ્વામીની મનહર પ્રતિમા નિકળી હતી, હારથી આ ગામની પુન; પ્રસિદ્ધિ વધારે થવા પામી છે. (૪૦) 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ! હુને દીક્ષા આપે” ગુરૂએ કહ્યું કે- હમારાં સ્વજન–સંબંધીઓની આજ્ઞા લઈને આવો.” એ ઘરે ગયો અને પિતાનાં સંબંધિયાની આજ્ઞા માગી. ઘરવાળાંએ ઘણી ઘણી ના પાડી પરન્ત હેણે પોતાની હઠ છોડી નહિં. આથી આખરે બધાએ રજા આપી. તે પછી બે સાધુનાં આવશ્યક સૂત્ર અને આચારોને અભ્યાસ કરવા લાગ્યા. છેવટે સં. ૧૭૩૫ની સાલમાં શુભ મુહૂર્તમાં હેણે ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથને ભેટીને દીક્ષા લીધી. બોઘાના દોત્સવમાં ભાગ લેવાને પાટણના શ્રાવકો પણ આવ્યા હતા. શ્રી સત્યવિજય કવિરાજે બઘાને પોતાને હાથે દીક્ષા આપીને (૧) સત્યવિજય, તેઓ લાડના રહીશ હતા. પિતાનું નામ વીરચંદ્ર હતું અને માતાનું નામ વીરમદે. મૂલનામ શિવરાજ હતું. ૧૪ વર્ષની વયે હેમણે વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૭૨૯ માં પંન્યાસપદ મળ્યું હતું અને સં. ૧૭૫૫ ના પિષ સુદિ ૧૨ શનિવારના દિવસે પાટણમાં સ્વર્ગવાસી થયા હતા. - સત્યવિજયજી પંન્યાસના નિર્વાણુના સંબંધમાં જુદા જુદા મતે પડે છે. પ્રસ્તુત વૃદ્ધિવિજયગણિ રાસમાં ચેખું લખ્યું છે કે – અનુક્રમેં સત્તર પંચાવને મન પામ્યા તે નિરવાણુ. મ૦ ૩ હારે જિનવિજયજી, પોતાના બનાવેલા કપૂરવિજયગણિ નિર્વાણ રાસમાં લખે છેઃ... ‘સત્તાવને પિસ માસ” શ્રી સત્યવિજય પન્યાસ આ૦ સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન, પસાઉલે છે. આ. ઈ. જેન રાસમાળા ભા. ૧, પૃ. ૧૨૩ અર્થાત આમાં નિર્વાણુ સંવત ૧૭૫૭ બતાવ્યો છે. બીજી તરફ જિનહષે સત્યવિજયજીનો નિર્વાણ રાસ” સં. ૧૭૫૬ ના મહા સુદિ ૧૦ ના દિવસે પૂરો કર્યો છે. આ ત્રણે મતોમાં સારો મત કો, તે એક વિચારવા જેવું છે. તો પણ એટલું તો સ્પષ્ટ દેખાય છે કે જિનવિજયજીને કથન પ્રમાણે તે ૧૭૫૭ નો સંવત તો તદન ટોજ છે. કારણ કે સં. ૧૭પ૬ ના મહા સુદિ દશમે તે હેમન નિર્વાણ રાસ બન્યું છે. હવે ૧૭૫૫ સાચે કે ૧૭૫૬, તેજ માત્ર વિચારવાનું રહે છે. જિનહષે, સત્યવિજયનિર્વાણુ રાસમાં, નિર્વાણ સંવત્ આવ્યો નથી; જહારે રાસ પૂર્ણ કર્યા સંવત આપ્યો છે. આથી ( ૪૧ ) 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ હેનું વૃદ્ધિવિજય નામ પાડી પોતાના વડા શિષ્ય કપૂરવિજયજીના ચેલા બનાવ્યા. આ વખતે કુશળવિજયકવિ પણ સાથે હતા. - હવે ગુરૂ અને દેવની ભક્તિ કરતાં શ્રીવૃદ્ધિવિજયજીએ શાસ્ત્રાભ્યાસ કરવા માંડે. ન્હાના શિષ્યનો સારો અભ્યાસ જોઈને ગુરૂ ઘણું રાજી થતા. તે પછી ગચ્છનાયક પાસે હેમને વડી દીક્ષા અપાવી. તેમ યોગ પણ વહેવરાવ્યા અને કર્મગ્રંથાદિને અભ્યાસ પણ કરાવ્યો તદનન્તર ગુરૂએ પાસે રહીને હેમને પંડિત પદ પણ અપાવ્યું. તેમ અનેક શિષ્ય-શિષ્યાઓ પણ હેમને સેપ્યાં. તે પછી સં. ૧૭૫૫ ની સાલમાં ગુરૂશ્રી સત્યવિજય કવિ પાટણમાં સ્વર્ગવાસી થયા. ગુરૂના સ્વર્ગવાસ થયા પછી, શ્રીવૃદ્ધિવિજયજી ગુરૂને સંઘાડે સારી રીતે વહન કરવા લાગ્યા. પાટણને જૈન સમુદાય હેમને બહુ માન આપવા લાગ્યા. તેઓ યથાશક્તિ સંયમ પાળતા ગામેગામ વિહાર કરવા લાગ્યા જે પૈકી બે ચાર માસાં પાટણમાં કર્યો. સંવત્ ૧૭૬૯ની સાલમાં હેમણે પાટણમાં ચોમાસું કર્યું હતું. સત્યવિજયજીને નિર્વાણ ૧૭૫૫ ના પિષ માસમાં થયો હોય, અને તે પછી લગભગ એક વર્ષે જિનહષે હેમનો નિણરાસ બનાવ્યો હોય, તે તે બનવા જોગ છે. અને એવું તો કાઈ પ્રમાણ મળતું નથી જ કે–સત્યવિજયનો સ્વર્ગવાસ થયા પછી, તુર્તજ જિનહર્ષે નિર્વાણુ રામ બનાવ્યો છે. જે તે પ્રમાણે મળતું હોય તે હેમનો નિર્વાણ સં. ૧૭૫૬ નો છે, એમ કહેવાને કારણ મળે ખરું. ' (૧) કપૂરવિજ્યજી-પાટણની પાસેના વાગરાડ ગામના રહીશ હતા. હેમના પિતા પોરવાડ વંશીય ભીમજીશાહ હતા, માતાનું નામ હતું વીશ. હેમનું મૂલ નામ કહાનજી હતું. સ. ૧૭૨૦ના માગશર સુદિમાં હેમણે શ્રી સત્યવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી. હેમને આનંદપુરમાં શ્રીવિજયપ્રભસૂરિએ પંડિત પદ આપ્યું હતું. હેમને પાટણમાં સં. ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે સ્વર્ગવાસ થયો હતો. આ કપૂરવિજયજીને વૃદ્ધિવિજયજી નામના શિષ્ય હોવાનું જિનવિજયજીએ “કરવિજય નિર્વાણ રાસમાં પણ લખ્યું છે. અને તે આજે વૃદ્ધિવિજયજ છે. (૪ર ) 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ ચોમાસુ પરૂ કર્યા પછી કાર્તિક વદિ ૧૪ ને હેમણે ચોવિહાર ઉપવાસ કર્યો. અમાવાસ્યાના દિવસે હવારની ક્રિયા કરીને વ્યાખ્યાન કર્યું અને તે પછી નવીનું પચખાણ કરી ગોચરી માટે નિકળ્યા. તેઓ એક શ્રાવકને હાં ગેચરી ગયા, હેવામાં કર્મયોગે એકાએક હેમને ચક્કર આવ્યું અને એકદમ હાંજ આયુષ્ય પરૂ કર્યું. કઈ પણ રેગ કે દુઃખ સિવાય ગુરૂને એકાએક દેહાન્ત થવાથી દરેકને બહુ આશ્ચર્ય અને શેક થયા. લેકે ભેગા થઈ ગયા અને નિવત્સવની તૈયારી કરવા માંડી. ચ, ચંદન, સૂખડ વિગેરે અનેક સુગંધિત પદાર્થો ભેગા કર્યા. તેમ નાણું વિગેરે ઉછાળતા ઉછાળતા ગુરૂને શહેર બહાર લઈ જઈને કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે અગ્નિસંસ્કાર કર્યો. તે પછી સત્યવિજય પંન્યાસનાં પગલાંની પાસે જ હેમનાં વૃદ્ધિવિજયજીનાં પગલાં પણ સ્થાપન કર્યા. શ્રી વૃદ્ધિવિજયજીના શિષ્ય શ્રીહંસવિજયજીના સ્થનથી પન્યાસના ધર્મમિત્ર સુખસાગરે આ રાસ રચે છે. (૧) આ, વૃદ્ધિવિજયજીના સંબંધમાં એક ખુલાસો કરવો જરૂરને છે. આ વૃદ્ધિવિજયજી, તે વૃદ્ધિવિજય નથી કે જહેમણે ઉપદેશમાળા–બાળાવબોધ અને જીવવિચાર સ્તવન બનાવ્યું છે. કારણ કે આ બન્નેના કર્તા પિતાને સત્યવિજયજીના શિષ્ય તરીકે ઓળખાવે છે. પ્રસ્તુત વૃદ્ધિવિજયજી તો કરવિજયજીના શિષ્ય છે. વળી જીવવિચાર સ્તવનના કર્તા. વૃદ્ધિવિજયજીએ સં. ૧૭૧૨ માં તો સ્તવન રચ્યું છે, જહારે પ્રસ્તુત વૃદ્ધિવિજયજીએ તો દીક્ષાજ સં. ૧૭૩૫ માં લીધી છે. સત્યવિજયજી પણ બન્ને જુદા જુદાજ છે. પ્રસ્તુત રાસમાં વર્ણન વેલ સત્યવિજયજી, વિજયસિંહસૂરિના શિષ્ય છે, હારે જીવવિચાર સ્તવન અને ઉપદેશમાલા-બાળાવબોધના કર્તા વૃદ્ધિવિજયજીના ગુરૂ સત્યવિજયજી તો, રત્નવિજયજીના ગુરૂભાઈ એટલે બીજા કોઈના ચેલા છે. (૪૩) 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ કાપડહેડા રાસ. જોધપુર સ્ટેટમાં બિલાડાથી જોધપુર જતાં બિલાડાથી ૧૬ માઈલ ઉપર કાપરડા નામનું:એક ન્હાનું ગામ આવે છે. અહિં શ્રી સ્વયં ભૂપાર્શ્વનાથનું ભવ્ય મંદિર છે. એ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને સ્થાપનાના સંબંધમાં સ. ૧૬૯૫ માં મુનિ યારત્ને રાસ રÄા છે. જેના સાર આ છે:-- આ આ યુગમાં એક અચંખાની વાત છે, કે હે ઘણાએ નજરે જોઈ છે. તે એ છે કે-ખરતરગચ્છના આચાર્જીયા શાખાના L (૧) યારત્ન, એ જિનચંદ્રસૂરિના શિષ્ય જિનહસૂરિના શિષ્ય થતા હતા. આમણે · ચાચરત્નાવલી ’ નામના એક ગ્રંથ બનાવ્યા છે, હૈની એક પ્રતિ મારી પાસે છે. વળી હેમણે ‘ આચારગ સૂત્ર ’ ની સ. ૧૬૨૬ માં લખાએલી એક પ્રતિ સ. ૧૭૧૧ ના માગશર સુદિ ૧૧ ના દિવસે કાઈ ગૃહસ્થ પાસેથી મેડતામાં વ્હારેલી, તેની અંતમાં હેમણે પોતાને પરિચય આપ્યા છે, તે ઉપરથી જણાય છે કે તેઓ ખરતરગચ્છીય, આદ્ય પક્ષના ભટ્ટારક જિનદેવસૂરિની પાટ ઉપર થયેલ જિસિંહસૂરિના પટ્ટાલંકાર જિનચંદ્રસૂરિના પટધર જિનહ સૂરિના શિષ્ય થતા અને તેમને વાચનાચાયની પદવી હતી. આ દુયારત્ને સં ૧૬૯૨ ના માધ સુદિ ૫ ને સામવારના દિવસે પેાતાના ગુરૂભાઈ ગુણરત્નના આગ્રહથી સંગ્રહણી-મૂલતી પ્રતિ લખી હતી. હેમાં પણ હેમણે પેાતાને પરિચય ઉપર પ્રમાણે આપ્યા છે. આ પ્રતિ ઉદેપુરમાં ગાડીજીના ભંડારમાં છે. ( ૨ ) ખરતરગચ્છનો આ શાખા વિ. સ. ૧૫૬૪ માં નિકળી હતી. જૂએ, ઇડિયનઍન્ટીકવેરી સ. ૧૫૮૨, પેજ ૨૪૯; રત્નસાગર ભાગ ૨ જાના પૃ. ૧૨૪ માં લખવામાં આવ્યું છે કે—આ શાખા મારવાડમાં આચા શાંતિસાગરથી શરૂ થઇ હતી. _2010_05 ( ૪૪ ) Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનચંદ્રસૂરિને સં. ૧૯૭૦ માં જોધપુરમાં આ પ્રમાણેનુ દેવીવચન મળ્યું – કાપડહેડામાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે પાર્શ્વનાથની પ્રતિમા છે.” આ વચનથી શ્રદ્ધાળુ જિનચંદ્રસૂરિ' કાપડહેડે આવ્યા, પરંતુ અહિં કંઈ કાર્ય સિદ્ધિ જેવું જોયું નહિં. તેથી તેઓ મેડતામાં જઈને જાપ કરવા બેઠા. હાં હેમને દેવી હુકમ થયે કે–“હમે હાં જઈને જમીન સંધી જે, અને હાં સુગંધિત જમીન લાગે, ત્યહાં દૂધ સીંચો તેથી મૂર્તિ પ્રકટ થશે.” એ પ્રમાણે કરતાં સં. ૧૯૭૪ના પોષ વદિ ૧૦ ના દિવસે જમીનપર વેત અંકુર જણાયે. એ પછી દિવસે દિવસે અંકુર વધતાં વધતાં આખી મૂર્તિ પ્રગટ થઈ. અહિં અગીયાર લાખ વર્ષ ઉપર ચેમુખને પ્રાસાદ હતું તે પ્રમાણે હવે અહિં પ્રાસાદ કરવા “નારાયણભંડારીને કહ્યું. તેને કહેવામાં આવ્યું કે એક તે તમારા પિતાનું કુલ ભંડારી અને નામ પણ ભાણુ–સૂર્ય કે જહેમ બીજા સૂર્ય છે”કવિ કહે છે. ભાને છાને નહી ભૂવણિ અદભુત દાન ધનદ અહિનાણુ કિ” જગમાં “ભાણનું નામ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. દાનવડે કરીને હેણે ધનદ (કુબેર) ની પદવી મેળવી છે, પહેલાં તે મહટે એક (૧) જિનચંદ્રસૂરિ, એ ખરતરગચ્છીય જિનસિંહરિની પાટ ઉપર થયા હતા. સં. ૧૬૭૮ ના વૈશાખ સુ. ૧૫ ને સોમવારે સ્વયંભૂ પાર્શ્વનાથની અને સ. ૧૬૮૮ માં સ્વયંભૂપાશ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. એ હકીક્ત અહિંના શિલાલેખો બતાવી આપે છે. ૨ નારાયણ ભંડારી, એ ભંડારી ભીનાને પુત્ર થતો હતો. અત્યારે આ મંદિરમાં જણે સ્વયંભૂપાશ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના ઉપરના લેખમાં ભાનુના ત્રણ પુત્રો પૈકી નારાયણનું નામ પણ આપ્યું છે. ૩ ભંડારી એ ગોત્રનું નામ છે. આ ગેત્રની ઉત્પત્તિ માના વંશમુવ. ના કર્તા વિ. સં. ૧૪૭૮ માં થયાનું જણાવે છે. જૂઓ તે પુસ્તકનું પૃ. ૬૯ ૪ ભાન (ભાનુ), એણે આ મંદિરમાં સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૧૫ ને સોમવારના દિવસે ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા (૪૫) 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ હકમતદાર–જદાર હતા, પછી ભાગ્યબલે તે સંસારમાં હેટો કીર્તિવાળે થયે. સં. ૧૬૭૫ ના માગશર શુદિ ૩ ના દિવસે ભારે દેરાસરને આરંભ કર્યો અને સં. ૧૯૭૬ માં પદ્મશિલાને પ્રારંભ કર્યો અને શ્રી પાર્શ્વનાથને પીડે બેસાર્યા. આ મુહૂર્ત ઉપર એવડે મોટો મેળાવડો થયો કે બીજાથી તે પાણી પણ પુરૂ થઈ શકે નહિં. પરંતુ ભાણે દરેકને લાપસીનું ભેજન જમાડયું અને વધુમાં મુખવાસ ની સાથે નાણું વહેંચીને દુષ્કૃત દૂર કર્યા. ભટ્ટારક (આચાર્ય) અને ભાભા (ભાંભ)ને પાર્વનાથ પ્રભુ હાજરા હજુર હતા, એટલે પછી ન્યૂનતાજ શી હોય? ઉત્તમ દેહરૂં જેઈને દેવે વંદન કરવા આવવા લાગ્યા. અઢાર હાથનો પ્રતિપાલક દેવ, ગોરે, કાળે અને શકિત દેવ, તેમ ખડગધારી ક્ષેત્રપાલે ત્યહાં વાસ કર્યો. એકંદર ઘણા દેવનું વાસસ્થાન આ ભવ્ય દેરાસર થઈ ગયું. પાર્શ્વનાથ પ્રભુની પણ સાત ફણાવાળી મનહર મૂર્તિ હતી. સં. ૧૬૮૧ના વૈશાક સુદિ ૩ને દિવસે દંડ, કલશ, અને ધ્વજા ચઢાવવાનું મુહૂર્ત નકકી કર્યું. દેશદેશાવરમાં કાગળ મોકલીને નિમંત્રણ કર્યો. મુહૂર્ત ઉપર ગામો અને શહેરના લોકોને હેટ સમુદાય એકઠો થયે. બધાઓને દાળ, ભાત, શાક અને ભરપૂર ઘી યુક્ત લાપસીનું ભેજન કરાવ્યું, પાંચ દંડની ધ્વજા અને કળશનું સ્થાપન કર્યું. ભાણના પુત્ર નારાયણે બહેળા હાથે ધન વાવર્યું. કેઈને “નકાર કર્યો નહિં. દુ:ખી લોકેને ભરપૂર દાન આપ્યું. સંઘની અને સાધુઓની સેવા કરીને અપૂર્વ લાભ લીધો. ઘણું ગદાન અને સુવર્ણ દાન કરી બ્રાદ્દાને સંતુષ્ટ કર્યો. એવી રીતે ભેજક ભાટ અને ચાર વિગેરેને પણ મહીં માગે દાન કર્યું. વડા પ્રધાને હુકમ કાઢયો કે કરાવી હતી. આ સંબંધી શિલાલેખ મૂલનાયક ઉપર અત્યારે.. પણ વિદ્યમાન છે. શિલાલેખ ઉપરથી જણાય છે કે-ભાન, એ ઓશવાલ વંશીય રાય લાખણુના સંતાનમાં થએલ ભંડારી ગોત્રીય અમરને પુત્ર થયે હતો. હેની સ્ત્રીનું નામ ભગતાદે હતું. તેને ત્રણ પુત્રો નારાયણ, નરસિંહ અને સેઢો હતા. પૌત્રો તારાચંદ, ખંગાર અને નેમિદાસ હતા. 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ અહિં દરેક ચિત્રી પૂનમે મહેટે મેળો કરે. જિનચંદ્ર અને પાર્વનાથના પસાયથી ભાના અને નારાયણના ઘરે અખૂટ લક્ષમી થઈ. કવિ નારાયણની પ્રશંસા કરતાં કહે છે – “ભંડારી ભાના સુતન નારાયણ નારાયણ રૂપ કિ; દેવગુરૂરાગી ભાગભલ ઈસમ અવર ન દીઠ અનૂપકિ.” હું ૩૦ વળી નરસિંઘ અને સેઢા એ બે ભાઈઓ હતા. તારાચંદ, ખંગાર અને કપૂરચંદ એ કિરિયાવર કરનારા હતા. શ્રી પાર્શ્વનાથના પસાયથી હેમની ચડતી કલા થઈ. આ દેરાસર સિવાય હેમ બીજાં હે હે સેવાકાર્યો કર્યા, તે પણ ઉદારતાયુકત અને વ્યવધાન રહિત જ કર્યો. હવે શ્રી જિનચંદની પાટે શ્રી જિનહર્ષસૂરિ થયા. તેઓ પણ પાર્શ્વનાથની સેવાથી વધારે પ્રતાપી થયા. હે કે અદેખાઈથી પ્રભુને માને નહિં, હેને ચક્કસ શિક્ષા કરતા. પહેલાં પણ અહિં ઘણા ચમત્કાર દેખાતા. પાસ વદિ ૧૦ ના દિવસે પાણીથી દીવ બળતે, સાતશેર લાપસીમાં સંઘ અને ગામ જમતું. રાજાએ પણ આ વાતની ખાતરી કરી હતી અને નિશ્ચય થતાં હેને જણાવ્યું હતું કે, આ દેવના દેવ અને બળવાનના બળવાન છે. કાપડહેડાના સ્વયંભૂપાશ્વનાથના ચમત્કારોથી ચમત્કૃત થઈ કાપડહેડામાં બેસીને જિનહર્ષસૂરિના રાજ્યમાં શિષ્ય દયારને સં. ૧૬લ્પ માં આ રાસ રચે છે. ૧ સં. ૧૭૨૧ માં ઉપાધ્યાય શ્રી મેઘવિજયજીએ બનાવેલ “પાર્શ્વનાથ નામમાલા ' માં કાપડહેડાને પાર્શ્વનાથના તીર્થ તરીકે ઓળખાવ્યું છે. જૂએ, “પ્રાચીન તીર્થમાળાસંગ્રહ.” પૃ. ૧૫૧. 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીવૃદ્ધિસાગરસૂરિ. તપાગચ્છની સાબરમતના સ્થાપક શ્રીરાજસાગરસૂરિના શિષ્ય વૃદ્ધિસાગરસૂરિના નિર્વાણને ઉદ્દેશીને સૂરિના પટેધર શિષ્ય લક્ષમીસાગરસૂરિના રાજ્યમાં પં. દીપસોભાગ્યે આ રાસ રચે છે અને સં. ૧૭૫૫ માં લખાયેલી પ્રતિ પ્રમાણે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હે સમયનું આ વૃત્તાન્ત લખાયું છે, તે સમયે ગુજરાતમાં આવેલું ચાણસમા ગામ પૂર જાહોજલાલીવાળું હતું. હાં દાતા ૧ ચાણસમા, એ વડોદરા રાજ્યના એક તાલુકાનું મુખ્ય ગામ છે અને તે પાટણ (ગુજરાત) થી ૧૦ માઇલ ઉપર આવેલું છે. ચાણસમાની વસ્તી લગભગ ૭૦૦૦ માણસની છે. કહેવાય છે કે અહિં પહેલાં એક જૂની મસજીદ હતી જની પાળને થોડોક ભાગ અત્યારે પણ મોજૂદ છે. આ મસજીદમાંથી હોજમાં ઉતરવાને પત્થરનાં ઘણાં પગથિયાં છે. આ હોજનું હાલમાં તળાવ થયું છે. ભસદના પાયાની અંદરથી વીસ ઈચ ઉપરાન્તની હેટી ઇટો નિકળે છે. આ મસજદને બારે માસ ચાંદ જેવાની બાર બારીઓ હતી. જુદા જુદા માસને ચંદ્રમા જુદી જુદી બારીમાંથી જોઈ શકાતો, આ ઉપરથી ગામનું મૂળ નામ ચાંદસમાં પડવું અને હેનો અપભ્રંશ થઈ હાલ ચાણસમા થયું હશે, એમ કહેવાય છે (જૂઓ, કડી પ્રાંત સર્વસંગ્રહ, પૃ. ૪૫૦ ) - ચાણસમામાં એક ખાસ ઉલ્લેખવા યોગ્ય ઐતિહાસિક ઘટના બની હતી તે એ કે-વિક્રમની સત્તરમી શતાબ્દિમાં વિજયપક્ષ અને સાગરપક્ષમાં હોટે કલેશ ચાલતો હતો. તેમાં સાગરને ગચ્છ બહાર કરવામાં આવ્યા હતા. તેઓને ગ૭માં લેવા સંબંધી વિચાર કરવાને એક વખત અમદાવાદ વિગેરેના સંધે અને વિજયદેવસૂરિ વિગેરેની એક બેઠક અહિં મળી હતી. (જૂઓ વિજયતિલકર રાસ, પૃ. ૧૨૦ ) (૪૮) 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ અને મ્હાટા પરાપકારી પુરૂષા રહેતા હતા. અહિં ભટેવા પાર્શ્વ નાથનુ અનેાહર મ ંદિર હતું. ( અત્યારેપણુ છે ) અહિં શ્રીમાલીજ્ઞાતીય ધર્મવંત, યશવંત શાહ શિરેાર્માણુ ભીમજી અને તેનાં પત્ની ગમતાદે રહેતાં હતાં. બન્નેની સાધુએ પ્રત્યે પૂર્ણ ભક્તિ હતી. એક વખત ગમતાને સ્વગ્ન આવ્યુ કે જાણે મ્હારે આંગણે પવૃક્ષ ફળ્યું છે. ’ સ્વમની વાતથી પતિ-પત્નીને મહુ હ થયા. પુણ્યપ્રભાવે ગમતાન્દેને ગર્ભ રહ્યો અને દિવસેા પૂરા થયે સં. ૧૬૮૦ ના ચૈત્ર શુદ ૧૧ ને રવિવારે પુત્રને જન્મ આપ્યા. પિતા અને સ્વજનામાં આનઢાત્સવ થઇ રહ્યો. જન્માત્સવ કરવા પૂવક શુભ દિવસે કુંવરનું નામ હરજી રાખવામાં આવ્યું. માતા ભીમજીના કુલમાં ચંદ્રસમાન આ ખાળક દ્વિતીયાના ચંદ્રની માણૂક દિવસે દિવસે વધવા લાગ્યા. કુ ંવરની કાન્તિ અને ગુણાએ દરેકને માહિત કર્યાં. વિદ્યાભ્યાસ અને બુદ્ધિથી તે ખૂબ વિચક્ષણુ થયા. હરજી હમેશાં રાજસાગરસૂરિનું વ્યાખ્યાન શ્રવણુ કરતા વળી અહિં સ. ૧૭૩૫ ની સાલમાં વીસનગરના મેઘા નામના ગૃહસ્થે સત્યવિષય કવિરાજની પાસે દીક્ષા લીધી હતી, હેમનુ નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું હતું. તેએ સત્યવિજયજીના શિષ્ય. કપૂરવિજયજીના શિષ્ય થયા હતા. ( જૂએ, આજ સંગ્રહને વૃદ્ધિવિજયરાસ પૃ. ૫૪ ) ચાણસમા–એ પાર્શ્વનાથ, ખાસ કરીને ભટેવા પાર્શ્વનાથના તીર્થ તરીકે બહુ પ્રસિદ્ધિ પામેલુ' ગામ છે. પ્રાચીન અનેક તીર્થમાળાએ માં પાર્શ્વનાથના તી તરીકે વ્હેતા ઉલ્લેખ થયેલો છે. જાએ, ‘ પ્રાચીન તીર્થમાળા સગ્રહ' માં આવેલ ૫, ચારિત્રસાગરના શિષ્ય પર કલ્યાણસાગરે બનાવેલ પાનાથ ચૈત્યપરિપાટી પૃ. ૭ર, મેવિજય ઉપાધ્યાયે સ. ૧૭૨૧ માં બનાવેલ પાર્શ્વનાથ નામમાળા પૃ. ૧૫૦, અને વિનયકુશળના શિષ્ય શાંતિકુશલે સ. ૧૬૬૭ માં બનાવેલ ગાડી પાર્શ્વનાથસ્ત વન પૃ. ૧૯૯. ૧ રાજસાગર, એએ ગુજરાતમાં આવેલા સિંહપુર ( વડનગરની પાસેના શીપુર ) ના રહેવાસી હતા. હેમના પિતાનુ નામ દેવીદાસ હતુ અને ( ૪ ) 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિણામે સંસારની અસારતા, ધર્મથી થતા લાભ, દેશવિરતિ અને સર્વવિરતિ ધમનું સ્વરૂપ સમજતાં હેને (હરજીને ) સર્વ વિરતિ ધર્મને સ્વીકાર કરવાને (દીક્ષા લેવાનો વિચાર થયે. છેવટ સં. ૧૬૮૯ માં ખંભાતમાં પાટણના રૂપજી દેસીએ કરેલા ઉત્સવપૂર્વક હરજીએ પિતાની માતા સાથે દીક્ષા લીધી. ગુરૂએ તેનું નામ હર્ષસાગર સ્થાપન કર્યું. માતાનું નામ કેડિમ મૂળ નામ હેમનું મેઘજી હતું. હેમને એક બીજા ભાઈ હતા, જહેમનું નામ હતું નાનજી. બન્ને ભાઈઓએ માતાની સાથે લબ્ધિસાગર પાસે દીક્ષા લીધી હતી. એકનું નામ મુક્તિસાગર રાખ્યું અને બીજાનું નેમિસાગર. યોગ્યતા પ્રાપ્ત થયે મુક્તિસાગરને પંડિત પદ મળ્યું અને નેમિસાગરને ઉપાધ્યાય પદ. સં. ૧૬૭૪ માં નેમિસાગરનો સ્વર્ગવાસ થયે. સં. ૧૬૭માં મારવાડમાં આવેલા નાડલાઈ ગામમાં, અમદાવાદથી વિજયદેવસૂરિએ મોકલેલ વાસક્ષેપ લેવા પૂર્વક હેમને ઉપાધ્યાય પદ મળ્યું હતું. સં. ૧૬૮૬માં અમદાવાદમાં, વર્ધમાનના પુત્ર વસ્તુપાલે કરેલા ઉત્સવ પૂર્વક હેમને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. અને નામ રાજસાગરસૂરિ રાખવામાં આવ્યું. રાજસાગરસૂરિ ઉપર શાન્તિદાસ શેઠની પૂર્ણ શ્રદ્ધા હતી. આમનીજ સહાયતાથી શાન્તિદાસ શેઠે સાગછ કાઢયો હતો. રાજસાગરસૂરિનો સં. ૧૭૨૧ની સાલમાં ભાદરવા સુદ ૬ ના દિવસે રાજનગરમાં સ્વર્ગવાસ થયો હતો. રાજસાગરસૂરિએ કુલ ૮૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. પોતાની ૨૮ વર્ષની ઉમરે હેમને પંડિત પદ મળ્યું હતું, ૧૪ વર્ષ પંડિત પદ ભોગવ્યા પછી ઉપાધ્યાય પદ મળ્યું હતું, સાત , ઉપાધ્યાય પદ ભોગવ્યા પછી હેમને સૂરિપદ મળ્યું હતું. તેઓ મહાન ત્યાગી હતા, હમેશાં પાંચ વિગયનો ત્યાગ કરતા. હેમણે પિતાની જિંદગીમાં પાંચ હજાર તો આંબિલ કર્યા હતાં. આ ઉપરાંત છ૬, અમ અને ઉપવાસાદિ ઘણી તપસ્યા કરી હતી. કૃપાસાગરના શિષ્ય તિલકસાગરે બનાવેલા રાજસાગરસૂરિરાસમાંથી ઉપરની હકીકત મળે છે. શાન્તિદાસ શેઠના રાસમાં, જે “જેનરાસમાળા ભાગ ૧ 'માં છપાયેલ છે, રાજસાગરસૂરિ સંબંધી એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં હારે રાજસાગર આવ્યા, હારે શાંતિદાસ શેઠ, હેમને ઉપાધ્યાય પદ અપાવવા માટે વિજય ( ૧૦ ) 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ હર્ષસાગરે પિતાના ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માંડો, સાધુને ધર્મ, શ્રાવકને ધર્મ, વ્યાકરણ, ન્યાય, ગણિત અને જાતિષાદિને અભ્યાસ કરવા ઉપરાંત આગમને પણ અભ્યાસ કરી લીધો. હવે તેમાં વ્યાખ્યાન કરવા લાગ્યા, અને બીજા સાધુઓને ભણાવવા લાગ્યા. હર્ષ સાગરની આ શક્તિથી ગુરૂને બહુ પ્રસન્નતા થઈ. સાધુના સર્વ ગુણયુક્ત, ક્ષમાયુકત અને ગુરૂ સેવામાં તત્પર હર્ષસાગર સર્વ સાધુઓ અને શ્રાવકેમાં પણ ખૂબ માન અને પ્રસિદ્ધિ પામવા લાગ્યાં. સં. ૧૬૯૮ના પિષ સુદિ ૧૫ ને ગુરૂવારના દિવસે અમદાસેનસૂરિને બોલાવ્યા અને હૈમને વિનતિ કરી. વિજયસેનસૂરિએ કહ્યું કે– જે એમ પદવીઓ આપીએ તે ઠેકાણે ઠેકાણે પદવીધરજ થઈ જાય. હેનું માહામ્ય નજ રહે શાન્તિદાસ શેઠે ઘણું સમજાવવા છતાં પદવી નજ આપી. આથી અતિદાસ શેઠને ઘણું જ ખોટું લાગ્યું, તે પછી કેટલાંક વર્ષો બાદ ખંભાતથી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવીને હેબને આચાર્ય પદ આપ્યું હતું. રાજસાગરસૂરિના ઉપદેશથી શાપિતદાસ શેઠે અગીયાર લાખ રૂપિયા ખરચ્યા હતા. - રાધનપુરમાં શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ૪૦ શ્લેકોને એક શિલાલેખ છે, આ શિલાલેખ પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે બનાવેલ છે. તેના ૭ મા અને ૮ મા શ્લોકમાં રાજસાગરસૂરિની પ્રશંસા કરતાં કહ્યું છે – " तत्पदृशक्रहरिदद्रिविकाशभानुः જૂરીશ્વર સત્તારૂત્તત્તિતા. श्रीराजसागरगुरुर्वरसूरिवंशः સામાન્તનાપુ સુલુદ્ધિ છે | श्रीमत्सागरगच्छनायकतयैश्वर्यं यदीयं स्फुर त्युच्चैः सत्त्वसमाधिशीलतपसां येषां प्रभावाः क्षितौ । જાતિ પ્રતિષત્તાને કામમારું વંચાત્તે વસૂરિમંત્રમુકિતા સત્તાવો; તે = || (૫૧ ) 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ વાદમાં શાહ શ્રીપાલના પુત્ર વાઘજી શાહે કરેલા ઉત્સવપૂર્વક રાજસાગરસૂરિએ હર્ષસાગરને આચાર્યપદવી આપી અને હેમનું નામ વૃદ્ધિસાગરસૂરિ પાડ્યું. તે પછી શાહ શાન્તિદાસના કુલના મુકુટમણિ સમાન શાહ પનછ અને હેના પત્ની દેવકીએ સં. ૧૭૦૭ ના વૈશાખ સુ. ૭ ના દિવસે અમદાવાદમાં જ હેમને વંદના મહત્સવ કર્યો. હવે શ્રીવૃદ્ધિસાગરસૂરિ પિતાની મીઠી વાણીથી ભવ્યજનોને પ્રતિબોધ કરતા અને અમદમાદિ સાધુ ધર્મનું પાલન કરતા દેશ-પરદેશમાં વિહાર કરવા લાગ્યા. દિવસે દિવસે શિષ્ય સમુદાય પણ વધતે ગયે. પોતાની મુસાફરીમાં હેમણે શંત્રુજય, ગિરિનાર, આબુ, ગોડી પાર્શ્વનાથ, રાણપુર, તારંગા, અને શંખેશ્વર વિગેરેની યાત્રાઓ પણ કરી. તેમજ છા, અમ, અને આંબિલ વિગેરે અનેક તપસ્યાઓ પણ કરી. સં. ૧૭૪૫ ના વૈશાખ વદિ ૨ ને મંગળવારના શુભ યેગમાં ગુરૂએ નિધિસાગર નામના શિષ્યમાં સંપૂર્ણ ગ્યતા જાણીને 1 શ્રીપાલ એ સત્તરમી શતાબ્દિના અમદાવાદના આગેવાન શેઠિયાઓ પૈકીના એક હતા. સાગરો અને વિજયના ઝઘડામાં તેઓ રસ લેતા હતા. તેઓ વિજયપક્ષમાં હતા અને તેથી દેવસાગરે નેમિસાગર ઉપર લખેલા એક પત્રમાં તેમને પોતાના પક્ષમાં લેવાની ભલામણ લખી હતી. જુઓ વિજયતિલકસૂરિ રાસ, પૃ. ૪૨. આ રીપાલે સં. ૧૬૬૮ ના ફાગણ વદિ ૧ ને રવિવારના દિવસે વિજયદેવસૂરિના સમયમાં ઉપાધ્યાય કલ્યાણવિજયના ઉપદેશથી સ્વકીય ભંડારમાં પિડશક વિવરણની પ્રતિ અને સં. ૧૬ ૬૭ માં તેમનાજ ઉપદેશથી સન્મતિતક પ્રથમ ખંડની પ્રતિ મૂકી હતી. આ પોડશક વિવરણની પ્રતિ પૂના–ડેક્ન કેલેજની લાયબ્રેરીમાં છે, અને સમ્મતિતકની પ્રતિ લીંબડીના ભંડારમાં છે. ૨ નિધિસાગર. એમને જન્મ ખંભાતમાં સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદિ ૫ના દિવસે થયો હતો. જો કે હેમના પિતા હેમરાજ અને માતા રાજાબાઈ 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ હેમને આચાર્યપદ આપ્યું. અને નામ લહમીસાગર પાડયું. આ આચાર્યપદ વખતે પણ શાન્તિદાસશેઠના સુપુત્ર શેઠ લક્ષ્મીમારવાડમાં આવેલ સિવાણચી (ખીવાણુદી) ગામનાં હતાં, પરંતુ પાછળથી ખંભાતમાં આવી રહેલાં હતાં. તેઓ એશવાલ જ્ઞાતીય અને છાજડગોત્રીય હતા, નિધિસાગરની દીક્ષા વડોદરામાં સં. ૧૭૩૬ વૈશાખ સુદિ ૩ ના દિવસે થઈ હતી. (જૂઓ, ઐતિહાસિક રાસમાળા ભા. ૧ લે. પૃ. ૨૦) ૩ શાન્તિદાસ શેઠ, એ વિક્રમની સત્તરમી શતાબ્દિમાં અમદાવાદમાં થઈ ગયેલ એક મહેતા નગરશેઠ હતા. હેમના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું. સહસ્ત્રકિરણને કેટલા પુત્ર હતા, એ સંબંધી તપાસ કરતાં જણાય છે કે હેમને બે પુત્રો હતા. વર્દામાન અને શાંતિદાસ. લીંબડીના ભંડારમાં અંતિયા રચના ની એક પ્રતિ છે, તેની અંતમાં આ પ્રમાણે લખેલું છે – " साह श्रीवच्छ। सुन साह सहस्रकिरणेन स्वभंडारे ગુણીલ્લા યુદ્ધમાનાતિવાણતિનાર્થ છે ” ભાવનગરના પંન્યાસજી શ્રીગંભીરવિજયજી મહારાજના ભંડારમાં નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેનાજ શબ્દો છે, એ ઉપરથી સમજાય છે કે-સહસ્ત્રકિરણને બે પુત્રો હતા. શાન્તિદાસ શેઠ ઘણા વિખ્યાત પુરૂષ થઈ ગયા છે. હેમણે જૈન સમાજના એક આગેવાન પુરૂષ તરીકે જહેમ પ્રસિદ્ધિ મેળવી હતી, તેમ તે વખતના બાદશાહના પણ માનીતા થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. શાનિદાસ શેઠના સમયમાં જ વિજય અને સાગરે વચ્ચે મહાન યુદ્ધ ચાલતું હતું. જેમાં શાન્તિદાસ શેઠે આગેવાનીભર્યો ભાગ લીધે હતો. તેઓ સાગરના પક્ષમાં થઈ ગયાં હતા અને પછીથી તેમણે સાગરમત કાઢયે હતે. શાન્તિદાસ શેઠે ચિંતામણિ પાશ્વનાથનું એક બાવન જિનાલય મંદિર બંધાળ્યું હતું. આ મંદિર અમદાવાદનું એક પરૂ, હે શાસપુરના નામથી ઓળખાય છે, હાંથી લગભગ એક ખેતરવા દૂર છે. આ મંદિર એક તીર્થ તરીકે ગણાતું હતું. શ્રીશીલવિજયજી નામના એક કવિએ સં. ૧૭૪૬ માં બનાવેલી તીર્થમાળામાં શાન્તિદાસના આ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું છે – « સવંશે શાંતિદાસ શ્રીચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્ય સદા. ૧૫૧ ( પ૩ ) 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ ચંદે ઘણું દ્રવ્ય ખરચીને પદ મહત્સવ કર્યો હતો અને શાહ ૦૩ષભદાસ વાઘજીએ હેમને વંદના મહોત્સવ કર્યો. વિત વાવરીઉં ધરમિં ઘણું સાતે ક્ષેત્રે કરી સોહામણું; ચિંહ પુત્રે વલી સભા ઘણું વંશ વિભૂષણ તે બહુ ગુણ.” ૧૫ર (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૧૨૫) કવિની ઉપરની બે કડિયામાં શાન્તિદાસ શેઠને પરિચય મળી જાય છે.. આ શાન્તિદાસ શેઠને સ્વર્ગવાસ સં. ૧૭૧૫ માં થયો હતો, એમ કૃપાસાગરના શિષ્ય બનાવેલા રાજસાગરસૂરિ રાસની નીચેની કડી ઉપરથી જણાય છે – સંવત સતરસે વરસ પનરતરઈ અહ્મારો પ્રાણ આધાર; સાહ શાંતિદાસરે સુરલેકે ગયા તિહાં અદ્ભો જાવું નિરધાર.” ૬૧ શ્રીયુત હનલાલ દલીચંદ દેસાઈએ “જેનરાસમાળા ભાગ ૧” ની પ્રાથમિક સમાચનાના પૂ -૧૦ માં જણાવ્યું છે કે માનવિજય ઉપાધ્યાયે “યમસંગ્રહ’ નામનો ગ્રંથ આ શાંતિદાસ શેઠના આગ્રહથી બનાવ્યો હતો, પરંતુ તે ઠીક નથી. “ધર્મસંગ્રહ” બનાવ્યાનો સંવત ૧૭૩૧ નો છે, અને શાન્તિદાસ શેઠ તો સં. ૧૭૧૫ માંજ સ્વર્ગવાસી થયા હતા. ખરી વાત એ છે કે માનવિજય ઉપાધ્યાયે જહે શાંતિદાસ શેઠના આગ્રહથી “ધર્મસંગ્રહ’ બનાવ્યો હતો, તે આ નગરશેઠ શાંતિદાસ નહિં, કિન્તુ તે વખતે એક બીજા શાંતિદાસ હતા, તેમના આગ્રહથી બનાવ્યા હતા. પ્રસ્તુત નગરશેઠ શાન્તિદાસ સવાલ વંશીય હતા, હારે ધર્મસંગ્રહ માટે સૂચના કરનાર શાંતિદાસ શ્રવંશીય હતા. નગરશેઠ શાંતિદાસના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું, જહારે ધર્મ સંગ્રહ કરાવનારના પિતાનું નામ મનિઆ હતું. ધર્મસંગ્રહની પ્રશસ્તિ જેવાથી આ સ્પષ્ટ થશે. આ બન્ને શાન્તિદાસ શેઠને પરિચય કવિ શીલ વિજયજીએ પિોતાની તીર્થમાળામાં પણ આપ્યો છે. જુઓ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૧૨૪–૧૨૫. કહેવું જરૂર થઈ પડશે કે–જે કે શાન્તિદાસ શેઠના સંબંધમાં હરવર્ધનના શિષ્ય શ્રેમવર્ધન નામના કવિએ સં. ૧૮૭૦ના અશાડ સુદિ ૧૪ ને ગુરૂવારે બનાવેલ “શાન્તિદાસ શેઠને રાસ” કે જે “જેનરાસમાળા” ના ભાગ ૧ લામાં છપાયે છે, તે ઉપરથી નહિ જેવી હકીકત મળે છે. પરંતુ શાન્તિદાસ શેઠના વખતમાં ભારતની મુસાફરીએ આવેલા દેશી મુસાફરો 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ સંવત્ ૧૭૪૭માં વૃદ્ધિસાગરસૂરિ સંઘના અલ્યાગ્રહથી શેખપુર (અમદાવાદથી પશ્ચિમમાં રા માઇલ ઉપર છે) માં ચોમાસુ કરવા ગયા, અને ત્યહાં પ્રભાવના, સાધર્મિક વાત્સલ્યાદિ અનેક ધર્મ કાર્યો પણ થવા લાગ્યાં પરંતુ ત્યહાં હેમની તબીયતમાં કંઇક બિગાડો થવા લાગ્યું. અને શરીર જીર્ણ થવા લાગ્યું. આથી શેઠ લક્ષ્મીચંદ વિગેરે અમદાવાદ શહેરના આગેવાન ગૃહસ્થાએ વિચાર કર્યો કે–આવા વરસાદના દિવસોમાં આપણે વારંવાર ગુરૂને વંદન કરવા અને હૈમની તબીયતની સંભાળ લેવા શી રીતે જઈ શકીશું? છેવટ સૂરિજીને વિનતિ કરીને તેઓને અમદાવાદ શહેરમાં લાવી મૂળ ઉપાશ્રયમાં પધરાવ્યા.લક્ષમીસાગરજી પણ હેમની સાથે આવ્યા. વાચક ઇદ્રૌભાગ્ય ગણિ પણ રાજપુર (કે જે અમદાવાદથી દક્ષિણમાં જેવા કે–એ છબિ (ઈ. સ. ૧૬૭૩), થિએનેટ (૧૬૬૬-૬૭, મો. સ્લો ( ૧૬૩૮-૪૦ ), અને ટેહુનિયર ( ૧૬૪૧-૬૮) વિગેરે એ પિતપોતાના ભ્રમણ વૃત્તાતોમાં શાનિદાસ શેઠે બનાવેલા દર્શનીય મંદિરની અને કાઈ કેઈએ તે ખાસ શાન્તિદાસ શેઠની મુલાકાત લઈ જહે જહે હકીકતો લખી છે, તે ઘણું જ નવીન અજવાળું પાડે તેમ છે. તે બધી હકીકત ભેગી કરીને શાન્તિદાસ શેઠ સંબંધી ખાસ એક સ્વતંત્ર નિબંધ લખવાની જરૂર છે. આવી ટૂંકી નોટમાં વિશેષ શું લખી શકાય ? ૧ ઇંદ્રસૌભાગ્ય, એમના ગુરૂનું નામ સત્યસૌભાગ્ય હતું. શાંતસૌભાગ્ય નામના મુનિએ સં. ૧૭૮૭માં પાટણમાં “અગડદત્તઋષિની ચોપાઈ' બનાવી છે, જહેની એક પ્રતિ પૂના ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે, હેની અંતમાં કર્તાએ પિતાની પૂર્વ પરંપરા બતાવી છે જે આ પ્રમાણે છે રાજસાગરસૂરિ, હેમના શિષ્ય વૃદ્ધિસાગરસૂરિ, હેમના લક્ષ્મીસાગરસૂરિ, હેમના કલ્યાણસાગરસૂરિ, હેમના શિષ્ય ઉપાધ્યાય સત્યસૌભાગ્ય, હેમના શિષ્ય ઈંદ્રસૌભાગ્ય ઉપાધ્યાય, હેમના શિષ્ય વીરસૌભાગ્ય, હેમના પ્રેમસૌભાગ્ય અને હેમના શિષ્ય શાંતસૌભાગ્ય. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કેરાજસાગરની પાટ પરંપરામાં થયેલ સત્યસૌભાગ્યના ને શિષ્ય થતા હતા. આ ઈસૌભાગે લોકભાષામાં પૂરાદ્ધચાર સં. ૧૮૧૨ માં બનાવ્યું છે, 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ માઈલ ઉપર આવેલું એક પરૂં છે) થી મૂળ ઉપાશ્રયમાં આવ્યા, આ સિવાય શ્રીપૂજયના શિષ્ય કાન્તિસાગર ઉપાધ્યાય, પંડિત ક્ષેમસાગરગણિ, નયસાગર ગણિ, ગણિ હિતસાગર, ગણિ વીરસાગર અને કીર્તિસાગર વિગેરે સર્વશિખ્ય મંડલી ગુરૂની અહર્નિશ સેવા કરવામાં ગુંથાઈ ગઈ. વૃદ્ધિસાગરસૂરિએ આચાર્ય લહમીસાગરજીને છેવટની હેમાં પણ પોતાને સત્યસૌભાગ્યના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. આની એક પ્રતિ પાલીતાણામાં મુનિરાજશ્રી કર્ખરવિજયજીના ભંડારમાં છે. આ કસૌભાગ્યના પ્રશિષ્ય અને વીરસૌભાગ્યના શિષ્ય મુનિ પ્રેમસૌભાગ્યે સુહાલા ગામમાં સં. ૧૭૭૪ના આસો શુદિ૧૭ને ગુરૂવારે જયવિજય. રાસની એક પ્રતિ લખી હતી. આ પ્રતિ પૂના-ડેક્કન કોલેજની લાયબ્રેરીમાં છે. આ ઉપરાન્ત આજ ઇંદ્રસૌભાગ્ય, દિગમ્બરાદિ અગિઆર મતના સ્વરૂપને પ્રકાશ કરનારી મહાવીરવિજ્ઞપ્તિ રૂપ પત્રિશિકા બનાવેલી છે – જયેની અંતમાં પિતાનો પરિચય આપતાં લખે છે કે – " इत्थं वाचकनायकस्य सुगुरोः श्रीसत्यसौभाग्यस नाम्नो वादिमदद्रुमैककरिणोऽन्तेवासिनेंद्रेण च"। આ વાકયમાં પોતાને વાદિના મદ રૂપી વૃક્ષને તોડવામાં એક હાથી સમાન બતાવેલ છે. આ પુસ્તકની સં. ૧૭૦૯ ના વૈશાખ વદી ૪ ના દિવસે રાધનપુરમાં લખેલી એક પ્રતિ પૂના–ડેક્કન કૅલેજ લાયબ્રેરીમાં વિદ્યમાન છે. ૨ લક્ષમીસાગર આપણું પૂર્વ પરિચિત નિધિસાગરજી એજ આ લક્ષ્મીસાગરસૂરિ છે. હેમણે સિદ્ધાચલ,ગિરિનાર, તારંગા, અંતરીક્ષજી,આબૂ વિગેરેની યાત્રાઓ કરી હતી. સં. ૧૭૮૮ ના સૂરતના ચાતુર્માસમાં હેમનું શરીર જીર્ણ થતાં હેમણે વિજયાદશમીને દિવસે પ્રમોદ સાગરને ગ૭નો ભાર સોંપ્યો હતો. અને હેમને આચાર્ય પદવી આપી હેમનું નામ કલ્યાણસાગરસૂરિ સ્થાપ્યું હતું. છેવટે સં. ૧૭૮૮ ના આ વદિ ૭ ના દિવસે રાત્રીએ તેમને સ્વર્ગવાસ થયો હતો. (જૂઓ, એ. રાસમાળા, ભાગ ૧ લે, નિવેદનનું ૫. ૨૦-૨૧) 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ શિખામણ આપતાં કહ્યું- મહેં હમને હે હાટ ગ૭ભાર સંયો છે, હેને તથા ચતુર્વિધ સંઘને હેમે સારી રીતે સંભાળજે. શુદ્ધ ચારિત્ર પાળજે. ધર્મકાર્ય કરજે, તેમ બુરાનપુર, સૂરત, ખંભાત, પાટણ, રાધનપુર, વડોદરા, માભા (મહુઆ), અંકલેશ્વર, ભરૂચ, નડીયાદ, ડભાઈ અને સેછતા વિગેરે ડેટાં મહેટાં શહેરો, બંદરો, નગર અને ગામમાં અમારું નામ લઈને ધર્મલાભ પહોંચાડજો અને દઢતાપૂર્વક ધર્માચરણ કરતા રહી મનુષ્ય જન્મ સફળ કરજે. ” ગુરૂને અવસાન સમય જાણીને અમદાવાદને શંઘ ગુરૂના દર્શન માટે એકઠા થવા લાગ્યો.શેઠ શાન્તિદાસના કુલદીપક શેઠ લીમીચંદ, શા. હેમચંદ (તે શેઠ શાંતિદાસના પુત્ર) શા. રતનજીના પુત્ર ખેમચંદ (જેએ શેઠ શાન્તિદાસના પિત્ર થતા હતા,), શા. હીરાચંદ, શા. મેતીચંદ,શા. માણેકચંદના પુત્ર સૌભાગ્યચંદ અને ૧ શેઠ લક્ષ્મીચંદ, એ શાનિતદાસ શેઠના પુત્ર થતા હતા. શાતિદાસ શેઠને કુલ પાંચ પુત્રો હતા:-૧ ધનજી, રતનજી, ૩ લક્ષ્મીચંદ ૪ માણેકચંદ અને ૫ હેમચંદ. એ પ્રમાણે પાંચ પુત્રો હેવાનું શાંતિદાસ શેઠના રાસમાં જણાવ્યું છે, જે હારે રાજસાગરસૂરિરાસમાં ચાર પુત્રો ગણાવ્યા છે. જહેમ શાહ શાંતિદાસના સુત સેવે સુંદરું રતનપરિ રતનજી સાહ રાજિ; સાહ લખમીચંદસાહ માણેકચંદ હેમસાહ ચડતિ શિવાજે ૨૯ આમાં પનાજીનું નામ ગણાવ્યું નથી. આવી જ રીતે પં. શીલવિજયજીએ સં. ૧૭૪ માં બનાવેલી તીર્થમાળામાં પણ “ચિંહુપુત્રે વલી સભા ઘણી વંશ વિભૂષણ તે બહુ ગુણી.” આ પ્રમાણે ચાર પુત્રો હોવાનું જણાવ્યું છે. સંભવ છે આ કર્તાઓના સમયમાં હેમના ચાર જ પુત્ર વિદ્યમાન હોય શાંતિદાસ શેઠના ઉપર્યુક્ત પુત્રો પૈકી હેમની પછી નગરશેઠની પદવી તે હેમના પુત્ર લક્ષ્મીચંદેજ ભોગવી હતી-જૂઓ. જૈન રાસમાળા (સમાલેચના) પૃ. ૨૦ (૫૭ ) 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ હેમના બીજા ભાઈ મોહનચંદ, શા. અષભદાસ વાઘજીના કલદીપક શા. ગુલાલચંદના, પુત્ર શા. ધર્મચંદ, શા. નાનચંદ, શા. રહિઆના પુત્ર શા. સૈભાગ્યચંદ, શા. સૂરચંદ સુંદરદાસ, શા. વસ્તુપાલના પુત્ર શા. મલકચંદ, રા. કલ્યાણમલજીના પુત્ર શા. ન્યાલચંદ, શા. હીરાણંદ, શા. પ્રેમચંદ, દેસી સિઘાના પુત્ર દેસી પનજી, ધનજી અને રતનજી, દેસી વાઘાના દેસી ગેલચંદ, દેસી એમજી, રવજીને દેસી નાનુ, લાલજી, દેસી સેમના દેસી પ્રેમા, દેસી આણંદજી, સા. તેજસી, અમરચંદ, વીરા, સા. રૂપચંદ, કલ્યાણમલ, સા. માણિકય, ડુંગરસીહ, સા. પામસી, સેમસી, સા. ગલાલચંદ, સા. તારાચંદ, ધનિયા, સા. તિલકસી, ટેકર, સા. હીરચંદ, સૂરચંદ, સા.તિલકસી રવજી, દેસી રૂપજી રવજી, સુમતિદાસ, સા. ગાડીદાસ, સા. હીરા, મેઘજી, બહેરા હીરા અને ઉદયસિંહ વિગેરે શ્રાવકે આવવા લાગ્યા. કાલુપુર, સિકંદરપુર, અહમદપુર, શેખપુર, મીરાપુર અને બીજા પરાંઓમાંથી શ્રાવકે આવવા લાગ્યા. અને પૂજ્યને પુજવા લાગ્યા, આવી રીતે શ્રાવક શ્રાવિકાઓએ કરેલી પૂજામાં ઘણા રૂપિયા એકઠા થયા. વૃદ્ધિસાગરસૂરિ પ્રતિસમય અરિહંતનું ધ્યાન ધરવા લાગ્યા. ચોરાસી લાખ જીવનને ખમાવી લીધી અને પિતાના પાપની આલોચના કરી મિચ્છામિ દુક્કડદઈ દીધો. છેવટ ચાર શરણને આશ્રય લઈ સં. ૧૭૪૭ ના આ સ. ૩ ના દિવસે સવાપ્રહર દિવસ ચઢતાં સડસઠ વર્ષનું આયુષ્ય પૂરું કરી તેઓ સ્વર્ગવાસી થયા. સૂરિજીને સ્વર્ગવાસ થતાં આખા સંઘને બહુ દુઃખ થયું. તે પછી ગુરૂના શબને સ્નાન કરાવી સુખડ, કેસર, કસ્તુરી અને કપૂર વિગેરે સુગંધિત પદાર્થોથી શ્રાવકે એ વિલેપન કર્યું. સુંદર વિમાન જેવી માંડવી બનાવી, હેમાં તેઓને પધરાવીને એક પવિત્ર ભૂમીમાં લઈ જઈ દસર અગર અને અઢારમણ સુખડથી સૂરિજીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પછી બધા સ્નાન કરી ઉપાશ્રયે આવ્યા, ( ૧૮ ) 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ અને લમીસાગરસૂરિના મુખથી વૈરાગ્યમય ઘાણાજ સરસ ઉપદેશ શ્રવણ કર્યો. હવે વૃદ્ધિસાગરસૂરિની પાટને ત્યાગી, વૈરાગી અને ગંભીરાદિ ગુણવાળા લક્ષમીસાગરસૂરિ દીપાવવા લાગ્યા. માણિકભાગ્યના પ્રશિષ્ય અને પં. ચતુરભાગ્યના શિષ્ય દીપસેભાગે આ રાસ રમે છે. - ૧ આ માણિજ્યસૌભાગ્ય તે છે કે જહેઓ લાવણ્યસૈભાગ્યના શિષ્ય થતા હતા. આ લાવણ્યસભાગે સં. ૧૮૨૯ ના આ સુ. ૧૧ને રવિવારના દિવસે માણિજ્યસે ભાગ્યને ભણવા માટે ભક્તામર સ્તોત્રનો ટો લખ્યા હતા. આ ટબાની અંતમાં લાવણ્યસૈભાગ્ય પિતાને ૫. દેવસૈભાગ્યગણના પ્રશિષ્ય અને પં. રતભાગ્યગણિના શિષ્ય તરીકે ઓળખાવે છે. આની એક પ્રતિ પૂના-ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે. (૫૯) 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ જિનદયસુરિ વિવાહલું. વિક્રમની પંદરમી શતાબ્દિમાં થઈ ગયેલ આચાર્ય જિનેદયસરિનું આ વિવાહલું હેમનાજ શિષ્ય મેરૂનંદનગણિએ બનાવ્યું છે “હેમનાજ શિષ્ય” એમ કહેવામાં કવિનાજ શબ્દ પ્રમાણભૂત છે. શરૂઆતની બીજી કડીમાં કવિ કહે છે – “ ઈકયું જગ જુગપવરૂ અવરૂ નિયદિષ્મગુરૂ, યુણિસુ...નિયમઇબલેણ” આવી જ રીતે અન્તિમ કડીમાં પણ કવિ લખે છે – અ સે દિખગુરૂ દેઉ સુપસન્ની દંસણ નાણું ચારિત્ત શુદ્ધિ ” આ ઉપરથી ચોક્કસ જણાય છે કે જિનદયસૂરિ એ કર્તા ના દીક્ષાગુરૂ થતા હતા. કવિએ પ્રથમની કડીમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી જિનદયસૂરિને વીવાહલે બનાવવાની પિતાની ઉત્કંઠા બતાવી છે. પછી બીજી કડીમાં જિનદયસૂરિને પરિચય (યુગપ્રધાન અને પિતાના દીક્ષાગુરૂ ) આપી “નિયમઈબલેણુ” નિજમતિબલવડે કરીને ૧ આ મેરૂનંદનગણિ જિનદેવસૂરિના શિય થતા હતા. હેમણે ગુજરાતી ભાષામાં અજિતશાંતિસ્તવ બનાવેલું છે. આ ઉપાધ્યાયની એક મૂર્તિ, કે જેની પ્રતિષ્ઠા સં. ૧૪૬૯ માં જિનવર્ધનસૂરિએ કરી હતી, ઉદેપુરથી ૧૭ માઈલ ઉપર આવેલ દેલવાડાના એક મંદિરમાં છે. આ મૂર્તિ ઉપરનો લેખ “વિત્તજાર' નામના મારા નિબંધમાં આપ્યો છે. (૬૦) 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ એ શબ્દથી પિતાની લધુતા બતાવી છે. અનન્તર ત્રીજી કડીથી કવિ વિષયની શરૂઆત કરે છે. જહેને સાર આ પ્રમાણે છે: સુપ્રસિદ્ધ ગુજરાત દેશના પાલણપુર નગરમાં રૂદ્રપાલ નામને એક વ્યવહાર રહેતે હતો. હેની ધારલાદેવી નામની સ્ત્રી હતી. હેને સં. ૧૩૭૫માં ઉત્તમ સ્વસૂચિત પુત્ર ઉપન્ન થયે. મહેતા ઉત્સવ પૂર્વક હેનું નામ સમર રાખવામાં આવ્યું. અનુક્રમે બીજના ચંદ્રની માફક કુંવર વયથી વધવા લાગે, તેમ જ્ઞાનકલાઓમાં પણ પ્રવીણ થતે ગયે. કોઈ એક સમયે આ પાલણપુર નગરમાં મેહતિમિરને ૧ પાલણપુર, એ પાલણપુર એજન્સીનું મુખ્ય નગર છે. સંસ્કૃત ગ્રંથમાં આ નગરને “વલ્તાનપુર' ના નામથી ઉલ્લેખ કરેલ છે. “હીરસૌભાગ્યકાવ્ય” વિગેરેમાં આ નગરની પ્રાચીન જાહેરજલાલીનું સારું વર્ણન કરવામાં આવ્યું છે. આ નગરના રથાપક “પ્રફલાદનદેવ” કે જહેઓ ચંદ્રાવતીની પરમાર શાખાના રાજપૂત હતા અને હેના પિતાનું નામ “ધારાવર્ષદેવ' હતું, તેમણે “ વાથત્રામ' નામની સંસ્કૃત ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રંથ વડોદરાની “ગાયકવાડ એરિયેન્ટલસરીઝ” ન. ૪ માં પ્રકટ થયો છે. આના ઉપરથી જણાય છે કે “ પ્રહલાદનદેવ' સં. ૧૨૨૦ થી ૧૨૬૫ સુધી યુવરાજાવસ્થામાં રહ્યો હતો. આ ગ્રંથની પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું છે કે– પૂર્ણભદ્ર “ અતિમુત્ર ' અહિં સં. ૧૨૮૨માં બનાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે આ નગર સંવત ૧૨૨૦થી ૧૨૮૨ના સમય દરમીયાન વસવેલું હોવું જોઈએ. આજ પ્રહલાદનદેવે અહિં પ્રહૂલાદનપાર્શ્વનાથ ” ની સ્થાપના કરી હતી અને તેથી જ આ ગામ પણ તીર્થ તરીકે ગણાયું છે. પાલણપુર એ ઇતિહાસ પ્રસિદ્ધ સ્થાન છે. જગદ્ગુરૂ હીરવિજયસૂરિ અને શ્રી સમસુંદરસૂરિ જેવા મહાન પુરુષોની જન્મભૂમી તરીકે પવિત્ર ગણાયેલું આ નગર છે. પ્રાચીન સમયમાં તો અહિં જૈનોની ઘણી વસ્તી હતી. અત્યારે પણ લગભગ ત્રણેક હજાર જેને અહિં વસે છે. 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ નાશ કરનાર જિન કલસૂરિ પધાર્યા. રૂદ્રપાલે પરિવાર સહિત આચાર્યને વંદણુ કરી. આચાર્યે ધર્મોપદેશ આપે. આચાર્યો સમરમાં ઉત્તમ લક્ષણે જોઈ, હેના પિતા રૂદ્રપાલને કહ્યું – “તમારા પુત્ર સમરને અમારી દીક્ષાકુમારી સાથે પરણાવે.” એમ કહીને આચાર્ય ભીમપલ્લીપુરમાં ગયા. બીજી તરફ રૂદ્રપાલે આ હકીકત પિતાના સ્વજનેને કહી સંભળાવી. સમરે પણ આ હકીકત જાણી. હેની ઈચ્છા તે દીક્ષા લેવાની થઈજ ગઈ, પરતુ હેની માતાએ એકદમ સમ્મતિ ન આપી. સમરને હેણીએ ઘણે ઘણે સમજાવ્યું, પરંતુ તે પિતાના નિશ્ચયમાં એકનો બે ન થયે. છેવટે માતા-પિતાએ આજ્ઞા આપી. પોતાના સગા સંબંધીઓ અને સ્નેહી મંડળ સાથે રૂદ્રપાલ અને ધારલાદેવી પિતાના પુત્રને દીક્ષાકુમારી સાથે પરણાવવા માટે ધૂમધામથી જાન લઈ વિદાય થયાં. બહુ હર્ષ પૂર્વક સમરની આ જાન ભીમપલીમાં આવી, હાં ૧ જિનકલસરિનો જન્મ સમિઆના નગરમાં સં. ૧૩૩૭ માં થયો હતા. તેમનું ગેત્ર છાજહેડ હતું. પિતાનું નામ જિલ્હાર, અને માતાનું નામ જયતશ્રી હતું સં. ૧૩૪૭ માં દીક્ષા; ૧૩૭૭ નાયેષ્ઠ વદિ ૧૧ ના દિવસે રાજેન્દ્રાચાર્યે સૂરિમંત્ર આપ્યો.૧૩૮૯ના ફાગુણ વદિ અમાવાસ્યાએ દેરાઉરનગરમાં સ્વર્ગગમન. તેઓ ન્હાના દાદાના નામથી પ્રસિદ્ધ છે. હેમના શિષ્યોમાં જયધર્મ ઉપાધ્યાય, લધિનિધાન ઉપાધ્યાય, વિનયપ્રભ ઉપાધ્યાય અને જિનપદ્મસૂરિએ મુખ્ય હતા. હેમણે તરૂણુપ્રભાચાર્યને આચાર્ય પદવી આપી હતી. આમણે જિનપ્રબોધસૂરિની મૂર્તિની સં. ૧૩૮૧ માં પ્રતિષ્ઠા કરી હતી. આ મૂર્તિ ઉદેપુરની પાસે દેલવાડાના મંદિરમાં છે. વધુ માટે જુઓ રત્નસાગર બીજો ભાગ પૃ. ૧૧૮. - ૨ ભીમપલ્લીને હાલ ભીલડી કહે છે. આ ગામ ડીસા શહેરથી પશ્ચિમમાં લગભગ ૧૧ માઈલ ઉપર આવેલું છે. ભીમપલ્લી એ ઐતિહાસિક પ્રાચીન ગામ છે. અહિં ઘણું ઇતિહાસ પ્રસિદ્ધ બનાવો બનેલા છે. આ સંબંધી નિશ્રી કલ્યાણુવિજ્યજીએ આત્માનંદપ્રકાશના ૧૮ મા પુસ્તકના ૩ જા અંકમાં “જેનતીથ ભીમપલી અને રામસૈન્ય” શીર્ષક લખેલ લેખ સારું અજવાળું પાડે છે. 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ જિનકુશલસૂરિ બિરાજતા હતા. શુભ મુહૂર્ત દીક્ષા આપવાનું નકકી થયું. મહાવીરસ્વામીના મંદિરમાં નાણુ માંડવામાં આવી. સમરને વરઘોડો ચલ્યો. ઘણું દાન દેવામાં આવ્યું. ઉત્તમ વાજિત્રે વાગવા લાગ્યાં. એ પ્રમાણે મોટા ઉત્સવપૂર્વક સં. ૧૩૮૨માં સમારે પિતાની બહેન કીહુની સાથે દીક્ષા લીધી. સમરનું નામ સમપ્રભ રાખવામાં આવ્યું. હેણે જિનાગમને સારી રીતે અભ્યાસ કર્યો, એટલે સં. ૧૪૦૬ માં જેસલપુરમાં હેને વાચનાચાર્યની પદવી આપવામાં આવી. અનુક્રમે વિહાર કરતા અને ધર્મોપદેશ આપતા આપતા સમપ્રભગણિ ગ૭ને ભાર વહન કરવાને શક્તિવાન થયા. તે પછી સં. ૧૪૧૫ના આષાઢ વદિ ૧૩ના દિવસે ખંભાતમાં ૧ આ જેસલપુર એજ વર્તમાનનું સુપ્રસિદ્ધ જેસલમેર છે. રાજપૂતાના માં જોધપુરથી પશ્ચિમોત્તર ૧૪૦ માઈલ ઉપર આવેલું આ નગર છે. પ્રાચીન જૈનમંદિરે અહિં ઘણું છે અને તેથી જેન તીર્થ તરીકે આ ગામની પ્રસિદ્ધિ છે. સૌથી વધારેમાં વધારે પ્રાચીન જૈનગ્રંથ, એકલા જૈનગ્રંથો નહિં-હિંદુ ગ્રંથો પણ સાચવી રાખવાનું સૌભાગ્ય આ નગરને મળેલું છે. સાડીચારસો-પાંચસો જેનોની અહિ વસ્તી છે. પ્રાચીન તીથમાળાઓમાં જેસલમેરનું નામ તીર્થ તરીકે ઠેકાણે ઠેકાણે મળે છે. સં. ૧૭૫૦માં પં. સૌભાગ્યવિજયગણિએ બનાવેલી તીર્થમાના માં, કવિ શીલવિયજીએ પિતાની તીર્થમાના માં, સં. ૧૭૨૧ માં એવિ ઉપાધ્યાયે બનાવેલ શ્રાવાવૅનાથનામમામાં અને સં. ૧૬૬૭માં પં. શાંતિકુશલે બનાવેલ જોવાશ્વનાથસ્તવન માં જેસલમેરને તીર્થ તરીકે ઉલ્લેખ કરેલો છે. (જૂઓ કાન તીર્થમાના સંકફ, p. ૯૭, ૧૦૮, ૧૫ર અને ૧૯૯) ખાસ કરીને શ્રીજિનસુખરિએ રામે - પરિવટ બનાવી છે. જહેમાં જેસલમેરનાં મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. (જૂઓ. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, પૃ. ૧૪૬) આ ઉપરાન્ત માતાજમણ, મia ના ૧૩ મા અધ્યાયના પૃ ૨૦૨ માં પણ જેસલમેર સંબંધી જાણવા જેવી હકીકતો મળે છે. ૨ ખંભાત એ ગુજરાતનું પ્રસિદ્ધ નગર હતું અને અત્યારે પણ છે. ( ૩ ) 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીતરૂણમ આચાર્યે આ સમપ્રભગણિને જિનચંદ્રસૂરિની ખંભાતની ઐતિહાસિક્તા સુવિખ્યાત છે. જેને માટે આ નગર એક વખત જેનપુરી ગણાતું. અત્યારે પણ અહિં હાંનાં મોટાં લગભગ પિ સે દેરાસરે છે. ખાસ કરીને અહિંનો પ્રાચીન ભંડાર, જહે શેઠ દલપતભાઈ નગીનદાસના હાથમાં છે, ખાસ દર્શનીય છે. આ ભંડાર તાડપત્ર ઉપર લખેલ પુસ્તકેનેજ છે. જના જૂના ગ્રંથો-અદ્વિતીય ગ્રંથો આ ભંડારમાં છે. ખંભાતના જેનોની જાહજલાલી એક વખત રજ પ્રકારની હતી. ઇતિહાસપ્રસિદ્ધ દાનેશ્વરી રાજીયા અને વજીયા એ આ નગરનાં રત્નો હતાં. સુપ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસ પણ આ નગરનુંજ કવિરત્ન હતું. સુપ્રસિદ્ધ જૈનમંત્રિ વસ્તુપાલનો પુત્ર જયંતસિંહ સં ૧૨૯ માં અહિંને સૂબા નિમાયે હતો. કલિકાલસર્વજ્ઞ પ્રભુ શ્રીહેમચંદ્રાચાર્યે કુમારપાલને સંકટના સમયમાં અહિંજ આશ્રય આપ્યો હતો. મહમ્મદશાહના સમયમાં સંવત્ ૧૩૨૫ માં બનેલી જુમામસજીદમાં લાગેલા જૈન મંદિરના થાંભલાઓ આજે પણ પ્રાચીન સ્થિતિનો પુરાવો આપી રહ્યાં છે. અહિંના “ સ્થંભન પાર્શ્વનાથ આના લીધે આ ખંભાતનગર એ તીર્થ તરીકે પણ ગણાતું આવ્યું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં આ નગરના તીર્થ તરીકે ઉલ્લેખ થયેલા જોવાય છે. જહેમપં. મેઘે પિતાની તીથમાળામાં, પં. સૌભાગ્યવિજયે સ. ૧૭૫૦માં બનાવેલી તીર્થમાળામાં, કવિ શીલવિજયજીએ પિતાની તીર્થમાળામાં, મેઘવિજય ઉપાધ્યાયે સં. ૧૭૨૧ માં બનાવેલ જાણ્યેનાવનામાના માં, પં. રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યાસ્તવન માં અને પં શાંતિકુશલે સં. ૧૬૬૭માં બનાવેલ ગેડીપાર્શ્વનાથ સ્તવનમાં ઉલ્લેખો કરેલા જોવાય છે (જૂઓ ગાવાનરમાના સંપ્રદ્દ પૃ. ૪૮, ૯૭, ૧૨૨, ૧૫૦, ૧૬૯ અને ૧૯૮.) ૧ તરૂણુપ્રભ આચાર્ય. જ્ઞાનકલશે બનાવેલ “જિનદયસૂરિ પદસ્થાપના રાસ” અને શ્રાવરતિ મસૂત્ર વિવરW ની પ્રશસ્તિ, કે જે પીટર્મનના ૩ જા રીપોર્ટના પે. ૨૨૧ માં છપાઈ છે; હેના ઉપરથી જણાય છે કે તરૂણપ્રભને જિનચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી. આ શ્રાવતિમાસૂત્ર વિવરW હેમણે સં ૧૪૧૧ માં બનાવ્યું હતું. યશકીતિ અને રાજેન્દ્રચંદ પાસે હેમણે અભ્યાસ કર્યો હતે. 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ પાટે સ્થાપન કર્યા, અને હેમનું જિનદયસરિ એવું નામ સ્થાપન કર્યું. - જિનદયસૂરિએ પાંચ પ્રતિષ્ઠા કરી. તેવીસ શિવે , ચાદ સાધ્વીઓ કરી. તે ઉપરાન્ત આચાર્ય, ઉપાધ્યાય અને વાચનાચાર્ય વિગેરેથી પોતાને સમુદાય વધાર્યો. તેમ ગંભીરતા, ધેર્ય, ૧ જ્ઞાનકલશ નામના કોઈ મુનિએ આ જિનદયસૂરિને પદસ્થાપના રાસ' બનાવ્યો છે. હેમાં કેવળ જિનદયસરિની પદસ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રસ્તુત વિવાહલામાં આપેલા વર્ણન ઉપરાન્ત ખાસ એક વિશેષતા છે. તે એ કે આ પદસ્થાપનાને ઉત્સવ દિલ્લીના રહેવાસી રતનસિંહ અને નિગે ખંભાતમાં આવીને કર્યો હતો. આ રતનસિંહ અને પૂનિગની ઓળખાણ આમ આપી છે – “ત મહિમંડલિ હિલિયનયર કંચણ ચણ વિસાલું; ત રૂપાલુ નીબઉ સધરે નિવસઈ તહિ શ્રીમાલ હ . તસુ નંદણુ બહુ ગુણકલિક સંધવાઈ રતનઉ સાહુ; ત સયલ મહેચ્છવ ધરિ ધવલે પૂનિગ મનિ ઉચ્છા. ૧૦ સુહગુરૂ વંદણ ખભપુરે દણ દુહિય સાધારૂ, ત રતનસીહ પૂનિગ સહિઉ આવઈ સપરીવારૂ. ૧૧ આ ઉપરથી જણાય છે કે–તેઓ શ્રીમાલવંશીય હતા. આ પદસ્થાપના રાસમાં એ પણ જણાવ્યું છે કે આ પદમહોત્સવ ખંભાતના અજિતનાથના મંદિરમાં કરવામાં આવ્યો હતો. આગળ ચાલતાં આ પદમહોત્સવ વખતે રત્ન સિંહ અને પૂનિગે કરેલા દાનનું વર્ણન કરવામાં આવ્યું છે. રત્નસાગરના બીજા ભાગના પૃ. ૧૨૧ માં ખરતરગચ્છપદાવલીની ૫૪ મી પાટે થએલ આ જિનદયસૂરિનું વર્ણન આપવામાં આવ્યું છે. હેમાં પદમહોત્સવ કરનારનું નામ જેસલ આપ્યું છે; તે ઠીક નથી. પદમહોત્સવ કરનાર જેસલ નહિ પરંતુ દિલ્લીના રહીશ રત્નસીંહ અને પૂનિગ હતા, એ સ્પષ્ટ જોવાય છે. . જે. કલૈંતિ “સ્પેસમેન ઑફ એ લીટરરી બિબ્લીઓ ગ્રાફિકલ જેન એનેમસ્ટેકન ” ના પે ૪૮ માં આપેલ જિનદયસુરિનું વૃત્તાન્ત એક (૬૫) 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ લાવણ્ય, ઇંદ્રિયજય અને વૈરાગ્યરંગ એ વિગેરે હેમનામાં એવા ગુણા હતા કે—હેને માટે કવિ કહે છે કે “ તસ્સ પહુ ગુણુગણું જેમ તારાયણુ કહિ ક્રિમ સક્કઉં એક જીતુ.” અર્થાત્—એક જીભથી હૅમના ગુણ્ણાનુ વર્ચુન કરવાને કવિ અશક્યતા બતાવે છે. ' અનુક્રમે વિહાર કરતા સૂરિ પાટણ પધાર્યાં. અહિં સ ૧૪૩૨ ના ભાદરવા મહીનાના પ્રથમપક્ષની અગીયારસને દિવસે હેમણે સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યાં. અન્તમાં આ વિવાહલાનું મહાત્મ્ય પ્રકાશતાં કવિ આ શબ્દમાં વિવાહલું પુરૂ કરે છે: 66 ‘એહ ગુરૂરાય વિવાહલઉ જે પઢઇ જે ગુણુઇ જે સુઇ જે ક્રેયતિ; ઉભય લાગેવિ તે લહુઈ' મહાવચ્છિય મેરૂન દનગણિ એમ ભણુતિ” પટ્ટાવલીના આધારે આપ્યુ છે, હેમાં પણુ એ જણાવ્યુ છે કે હે અજિતનાથના મંદિરમાં જિનેાયસૂરિતા પદ મહાત્સવ થયા હતા, તે મદિર જેસલે બનાવ્યુ હતુ. એટલે રત્નસાગરમાં જેસલને પદ્મમહાત્સવ કરનાર કહ્યો છે, તે ઠીક નથી. જેસલ મદિર બનાવનાર હતા. ખંભાતના ખારવાડામાં સ્થંભનપાર્શ્વનાથનુ દેરાસર છે, હૈતી ભીંતમાં એક શિલાલેખ છે. આ શિલાલેખ જેસલે કરાવેલા .અજિતનાથના મંદિર સબંધીની હકીકત પૂરી પાડે છે. આ લેખ ઉપરથી જણાય છે કે અજિતનાથનું આ મંદિર હૈ સ. ૧૩૬૬ માં જિનપ્રમાધસૂરિના શિષ્ય શ્રીજિનચંદ્રસૂરિના ઉપદેશથી બનાવ્યું હતું. ( ૬૬ ) _2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ s , કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ. ખરતરગચ્છીય ઉપાધ્યાય 'જયસોમના શિષ્ય વાચનાચાર્ય ગુણવિનયે સં. ૧૬૫૫ ના મહાવદિ ૧૦ ના દિવસે સધરનગરમાં સંભવનાથના પસાયથી જૈનમંત્રી કર્મચંદ્રની વંશાવલી રૂપ આ પ્રબંધ રચે છે. ૧ જયમ–આ જયમને પરિચય હેમની ઉપાર્જિવિયા ની એક પ્રતિ, જે ડેક્કન કેલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે, હેની નિમ્નલિખિત પ્રશસ્તિ ઉપરથી મળે છે – __"संवत् १६६३ वर्षे । श्रीखरतरगच्छे । श्रीमद्युगप्रधान श्रीजिनचंद्रसूरि विजयिराज्ये । श्रीक्षेमशाखायां । वाचनाचार्य श्री प्रमोदमाणिक्य गणिशिष्य श्रीजयसोमोपाध्यायानां प्रतिरियं वाच्यमाना જિવંચાત” આ ઉપરથી જણાય છે કે–તેઓ ખરતરગચ્છની ક્ષેમ શાખામાં થયેલ પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય થતા હતા અને હેમને ઉપાધ્યાય પદવી હતી. હેમની કૃતિઓમાં વિચારરત્ન સંગ્રહ (સં. ૧૬૫૭) અને કર્મચંદ્ર ચરિત્ર (સંસ્કૃત) આ બે પ્રસિદ્ધિમાં છે. • ૨ ગુણવિનય, એઓ જયસમના શિષ્ય થતા હતા. હેમની કૃતિઓ ઉપરથી જણાય છે કે–તેઓ વિક્રમની સતરમી શતાબ્દિના અનેક વિદ્વાનો પિકીના એક હતા. હેમના નીચેના ગ્રંથ જાણમાં આવેલા છે – ૧ દમયંતી ચંપૂ-ટીકા સં. ૧૬૪૬ ૩ વૈરાગ્યશતક ટીકા. સં. ૧૬૪૦ ૨ ખંડ પ્રશસ્તિકાવ્ય-ટીકા સં. ૧૬૪૧ ૪ લઘુઅજિતશાંતિ ટીકા. ( ૭ ) 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં કવિએ ધી પાર્શ્વનાથને નમસ્કાર કરી સરસ્વતી દેવીનું સ્મરણ કરી, જિનકુશલસૂરિનું હૃદયમાં ધ્યાન ધરી પોતાના ગુરૂ જયસોમ ઉપાધ્યાયનો પરિચય આપી કર્મચંદ્ર મંત્રીની વેશપરંપરા બતાવવાને પોતાને હેતુ વ્યક્ત કર્યો છે. તે પછી સાતમી કડીથી કર્મચંદ્રની વંશપરંપરા શરૂ કરી ૧૪૪ કડિયા સુધીમાં એની લાંબી પૂર્વ પરંપરા બતાવી છે. આમાં કર્મચંદ્રના પૂર્વ પુરૂષોને રાજાઓ સાથે સંબંધ, તે રાજાઓની પૂર્વ પરંપરા, કર્મચંદ્રના પૂર્વપુરૂષોએ કરેલી લડાઈએ, હેમની તીર્થયાત્રાઓ, પ્રતિષ્ઠાએ, પદમહોત્સવે વિગેરેનું વર્ણન આપ્યું છે. તે પછી ૧૪૫ મી કડીથી પ્રબંધનાયક મંત્રી કર્મચંદ્રનું વર્ણન શરૂ કર્યું છે. તેને સાર આ પ્રમાણે છે – બીકાનેરના રાજા રાય કલ્યાણુમલે કર્મચંદ્ર, કે જહેમના પિતાનું નામ સંગ્રામ હતું, હેને પોતાને મંત્રી બનાવ્યું. ૫ ઈદ્રિયપરાજ્ય શતક વૃત્તિ સં. ૧૬૬૪ ૮ અંજનાસુંદરી પ્રબંધ (ભાષા). સં. ૧૬૬૨ ૬ રઘુવંશ ટીકા. સં. ૧૬૪૬ ૯ સંબોધસત્તરી-ટીકા ( શ્રીઆત્મા ૭ ઉસૂત્રોદ્દઘદનકુલક ખંડન. સં. ૧૬૬૫ નંદ સભા–ભાવનગર તરફથી આ ટીકા બહાર પડી છે.) આ ઉપરાંત સંભવ છે બીજા પણ ગ્રંથ અને ટીકાઓ વિગેરે હેમનાં બનાવેલ હોય. ૧ ફલોધી પાર્શ્વનાથ –જેનોનાં અનેક પ્રાચીન તીર્થો પૈકીનું આ એક તીર્થ છે. અને તે મહેટી મારવાડમાં જોધપુર સ્ટેટમાં આવેલું છે. મેતા જંકશનથી આ ગામ બિલકુલ નજીકજ છે. અહિંના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૧ માં રાજગચ્છમાં થયેલ શીલભદ્રસૂરિના શિષ્ય ધમ ધષસૂરિએ કરી હતી. પ્રાચીન તીર્થમાળાઓમાં આ તીર્થનો ઉલ્લેખ બહુ જોવાય છે. પં. મહિમાએ પિતાની ચૈત્યપરીપાટીમાં લખ્યું છે – “ફલવદિ શ્રીજિનપાસજી રે પ્રતિમા સડતાલીસ રે ” (પૃ. ૫૯) વધુ માટે જૂઓ-જિનપ્રભસૂરિકૃતિ તીથકલ્પ તથા ઉપદેશતરંગિણું. ૧ બીકાનેર–એ મારવાડ-રાજપૂતાનામાં આવેલ દેશી રાજ્યનું પાટ ( ૬૮) 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કર્મચંદ્ર પોતાના કુટુંબ સાથે શત્રુંજય, રૈવતગિરિ, થંભતીર્થ અને આજની યાત્રા કરી. હે પોતાની કાર્યદક્ષતાથી જહેમ રાજા કલ્યાણમલ્લની સંપૂર્ણ મહેરબાની મેળવી, તેમ રાજકુમાર રાયસિંહ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ કરી દીધો. રાય કલ્યાણમલ્લની ઈચ્છા હતી, કે–એક વખત હું જોધપુરના સિંહાસનમાં બેસું તો કમલપૂજા કરૂં. આ ઈછા તેના પૂર્વજ વિક્રમ (વીકાજી) ની હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવાની કલ્યાણમલની ભાવના હતી. રાજાની આ ઈચ્છા પૂર્ણ કરવાને મંત્રી કર્મચંદ અને રાજકુમાર રાયસિંહ અકબરની સેવા કરવા લાગ્યા અને અકબરની પ્રસન્નતા મેળવી રાય કલ્યાણમલ્લની ઈચ્છા પૂર્ણ કરાવી. રાય કલ્યાણમલે કર્મચંદ મંત્રીની ઘણું તારીફ કરી, અને કંઈ વચન માંગવાને જણાવ્યું. મંત્રી કર્મચંદ્ર બીજું કંઈ ન માગતાં, ચોમાસાના ચાર મહીના ઘાંચી, કુંભાર અને કઈ આખા રાજ્યમાં આરંભ સમારંભ ન કરે, એ હુકમ બહાર પાડવાની માંગ કરીરાજાએ તે સ્વીકારી, તે ઉપરાન્ત “માલ” નામને જેહે કર લેવામાં આવતો હતે, હેને જેને પાસેથી ન લેવાનું ઠરાવ્યું. જકાતને ચેાથે ભાગ બંધ કર્યો, તેમ બકરા ઉપર હે કર લેવાતે તે પણ બંધ કરાવ્યું. વળી રાજાએ એમ કહીને કર્મચંદ્ર મંત્રીને ચાર ગામ આપ્યાં કે-હારી અને હમારી સંતતિ કાયમહોય, હાં સુધી હેને ભગવટા હમારે છે. પોતાના સહી-સિકકા સાથે તે ગામને પટ્ટો લખીને કર્મચંદ્રને આપવામાં આવ્યે. નગર છે. જોધપુર વસાવનાર ધારાવના છઠ્ઠા પુત્ર બીકારાવ હેનો જન્મ વિ. સં. ૧૪૯૫ (ઈ. સ. ૧૪૩૯) માં થયો હતો, હેણે ઇ. સ. ૧૪૮૮ માં આ નગર વસાવ્યું હતું. મારવાડનાં જેનોની મોટી વસ્તીવાળાં શહેર પૈકીનું આ એક છે. અહિં લગભગ ચાર-સાડી ચાર હજાર જેનોની વસ્તી છે. અનેક આલીશાન જૈન મંદિર અને ઉપાશ્રય પણ છે. જેનોના પ્રાચીન જૈન પુસ્તક ભંડારા માટે પણ આ નગર પ્રસિદ્ધ છે. વધુ માટે જૂઓ મારતમા ( ૯ ) 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક વખતે ઈબ્રાહીમ મીરઝા નાગોરની પાસે થઈને દિલીનું રાજ્ય સેવા પસાર થતો હતે, હેની હામે થઈને મંત્રી કર્મચંદ્ર અને રાયસિંહે તે સેનાને નસાડી મૂકી. વળી રાયસિંહની આજ્ઞાથી અકબરની સાથે હેણે ગુજરાતમાં જઈ મિરઝા મહમદને હરાવ્યું હતું. તેમ સેજત' સિવયાણા, જાલોરર અને આબુને ૧ સેજત. જોધપુર રાજ્યમાં આવેલું આ ગામ રાજપૂતાના-માળવા રેલવેના “સેજત રોડ સ્ટેશન ' થી સાત માઈલ ઉત્તર-પશ્ચિમમાં છે. આ ગામ બહુ પ્રાચીન હોઈ ઐતિહાસિક દ્રષ્ટિએ દર્શનીય છે. લગભગ ૧૦-૧૧ હજાર માણસની અહિં વસ્તી છે. કહેવાય છે કે–અહિં સેજલમાતા” નું એક મંદિર છે; આ માતાના નામ ઉપરથી આ ગામનું નામ “સેજત” પડેલું છે. જેનેનાં લગભગ અત્યારે સવારે ઘર છે. અહિં ૭ જૈન મંદિરે છે. સંસ્કૃત પ્રાચીન ગ્રંથમાં આ ગામનો “શુદ્ધદંતી ” ના નામથી ઉલ્લેખ જોવાય છે. શ્રીજિનપ્રભસૂરિએ અહિંના ‘શુદ્ધદતી પાર્શ્વનાથ” ને પણ કલ્પ બનાવ્યું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પણું જતનો ઉલ્લેખ જોવાય છે. ૫૦ મહિમાએ પોતાની “ચૈત્યપરિપાટી” માં લખ્યું છે – સેઝિતમાંહિ સાતિ જિન હરે એકસો ત્રેવીસ જુહારિ;” સ. હું ૨ (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૫૮) ૨ જાલોર જોધપુરથી દક્ષિણમાં ૫ માઈલ ઉપર આવેલું આ એક ઐતિહાસિક પ્રાચીન ગામ છે. ઈતિહાસ કહે છે કે પહેલાં આ ગામ પરમાર રાજાઓના હાથમાં હતું. અને બારમી સદીમાં તે ચૌહાણેના હાથમાં આવ્યું. આ ગામને પહેલાં જાવાલીપુરે કહેતા. આ ગામની પાસે એક ડુંગરી છે કે જાહે સ્વર્ણગિરિના નામથી ઓળખાય છે. અહિં કુમારપાળે જૈનમંદિર બંધાવ્યું હતું, તેથી તે મારવાડનાં યાત્રાસ્થાનો પૈકીનું પણ એક ગણાય છે. ૫૦ મહિમાએ પિતાની ત્યપરિવારોમાં અહિંનાં મંદિરનું વર્ણન કરતાં કહ્યું છે – “ જાલરગઢમાં સુંદરું રે દેહરાં છિ ઊતંગ રે; ચ૦ સહિત દોઈ એકતાલણ્યું રે લાલ, પ્રતિમાસ્યું મુજ રંગ રે; ચ૦ પ્ર૨ સેવનગિરમાં સાહિબા રે ઊપરિ ત્રણ્ય પ્રસાદ રે; ચ૦ પંચ્યાસી પ્રતિમા કરે લાલ ભમરાણીઇ ઉલ્હાદરે, ચ૦ પ્ર. ૭ (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ.૫૮) ( ૭ ) 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ કાવી લીધી હતી. હતું કે, મને મળીએ છવા લઈ પોતાના સ્વામીને ઍપ્યાં હતાં. મુગલાની સેનાએ મ્હારે આબપર આક્રમણ કર્યું, હારે હેણે બાદશાહી ફરમાન મેળવી હેની રક્ષા કરી હતી. સં. ૧૬૩૫ માં હારે ભયંકર દુષ્કાળ પડ્યો, ત્યહારે હે તેર માસ સુધી દાનશાલા ઉઘાડીને લેકેની રક્ષા કરી હતી. સુરસમખાંએ મ્હારે હીરોહી દેશને લૂંટ્યો, મ્હારે હેમાંથી હજાર જિન પ્રતિમાઓ એકઠી કરી હતી, તે બાદશાહના દરબારમાં આવતાં મંત્રી કર્મચંદ્ર સેનઈયા આપીને તે છેડાવી લીધી હતી. પહેલાં સારંગની સંતતિ સિવાય કોઈ સુવર્ણનું નુપૂર નહિં પહેરતું. કર્મચંદ્ર બાદશાહને પ્રસન્ન કરી પિતાના વંશમાં સોનાનું નુપૂર પહેરવાનું માન મેળવ્યું. તુરસ મખાન, ગુજરાતથી જે વણિકને બંદી કરીને લાવ્યું હતું, તેઓને કર્મચંદ્ર છોડાવ્યા. હેણે શત્રુંજય અને મથુરામાં જીર્ણોદ્ધાર કરાવ્યું. ગીતાર્થ ગુરૂ પાસે અગિયારે અંગે શ્રવણ કર્યો. આગમે લખાવ્યાં, ગિરિનાર અને પુંડરગિરિમાં અતુલ ધન ખરચી મંદિરો કરાવ્યાં. ચાર પવીમાં કઈ શિલ્પકાર કંઈ કાર્ય ન કરે અને કઈ વૃક્ષ ન કાપે, તેમ સતલજ, ડેક અને રાવી નદીમાંથી કઈ માછલાં મારે નહિં, એ બંદોબસ્ત કરાવ્યા. રાયસિંહની ફેજ લઈ હડફાસ્થાનમાં રહેવાવાળા બલા પર આક્રમણ કર્યું. આમાં જે બંદીકે આવ્યા હતા, તેઓને કર્મચંદ્ર છેડાવી મૂક્યા, તે હમેશાં મંદિરમાં સ્નાત્ર કરાવતો. હેણે જિનકુશલસૂરિના અનેક સૂપ પણ કરાવ્યા. કર્મચંદ્રને બે પુત્રો હતા:–ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર. રાયસિંહને બાદશાહે રાજાનું ટાઈટલ આપ્યું, અને હેને પાંચજારી બનાવ્યું. રાયસિંહની સ્ત્રી જસવંતદેથી બે પુત્રો થયા. ભૂપત અને દલપત. બીજા બે પુત્ર પણ હતા:–ણસિંહ અને સૂર્યસિંહ. કમભાગ્યવશાત્ કઈ સમયે પિતાના સ્વામીનું કલુષિત ચિત્ત ( ૭ ) 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ જોઈને મત્રી મેડતામાં જઇને રહેવા લાગ્યા. તે પછી તે ફ્લેષી પાર્શ્વનાથની અને જિનદત્તસૂરિની સેવા કરવા લાગ્યુંા. ૐ ચંદ્રની ગુણાવલી 'સાંભળીને બાદશાહ જલાલુદ્દીને ત્હને પેાતાની પાસે બાલાન્ગેા. તે હાથી ઘેાડા વિગેરે ધૂમધામ પૂર્વક ખાદશાહ પાસે ૧ મેડતા, એ જોધપુર સ્ટેટનુ એક ન્હાનું ગામ છે. પ્રાચીન ગ્રંથામાં આના મેદિનીપુરના નામથી પણ ઉલ્લેખ કરવામાં આવેલા છે. લગભગ સાડીચાર હજાર માસની આ ગામમાં વસ્તી છે. મ્હોટી મારવાડમાં આ પણ એક યાત્રાનું સ્થાન છે. પ્રાચીન તીર્થમાળાઓમાં આના ઉલ્લેખ ઘણે સ્થળે જોવાય છે. ૫' મહિમાવિરચિત ચૈત્યપરિપાટી' માં મેતાતીર્થના ઉલ્લેખ કર્યો છેઃ આમ : ' >> મેડતા માંહિ માહિની રે લાલ ઇંગ્યાર નિ તેર' પ્રંશ રૂ. ચ॰ પ્ર॰ & સહિસ એક શૃત એકનિ રે ઉગણુચ્ચાલીસ તેમરે. ૨. ( પ્રાચીન તીર્થં માળા સંગ્રહ. પૃ. ૫૯ ) ૨ જિનદત્તસુર. એ જિનવલ્લભસૂરિ અને જિનચ ંદ્રસૂરિની વચમાં થયા છે. ખરતરગાનુયાયી લેાકા હેમને હેાટાદાદા ’ ના નામથી ઓળખાવે છે. હેમનુ મૂલનામ સામ હતુ. તે ધંધૂકાના રહેવાસી હતા. પિતાનુ નામ વાચિગ હતું, કે જેઓ મંત્રી હતા, અને માતાનું નામ હતું વાડદેવી. તેઓ હુંખડગાત્રીય હતા. હેમની સ. ૧૧૪૧ માં દીક્ષા થઇ હતી. દીક્ષા નામ પ્રખાધચંદ્રણ હતું. સ. ૧૧૬૯ ના વૈશાખ વિંદ ના દ્વિવસે ચિત્રકૂટમાં દેવભદ્રાચાયે હેમને સૂરિપદ આપ્યુ હતુ. હેમના ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે હેમણે ચમત્કારાથી જૈનધર્મની પ્રભાવના સારી કરી હતી. અજમેરના રાજા અર્ણોરાથી એમણે સમ્માન પણુ મેળવ્યું હતું. અજમેરમાંજ સ. ૧૨૧૧ ના અશાય સુ. ૧૧ ના દિવસે હેમને સ્વર્ગવાસ થયા હતા. વીસલસમુદ્ર નામના તળાવને કાંઠે હુંમનેા સ્તૂપ બનાવવામાં આવ્યા હતા. હેમની કૃતિયામાં પ્રસિદ્ધ આ છેઃ— ૧ સંદેહદાલાવલી, ૨ ગણુધરસપ્તતિ, ૩ ચચરી, ૪ ઉપાદ્બટ્ટનકુલક, ૫ ગણુધરસાર્ધશતક, ૬ ગુરૂપારત ંત્ર્યસ્તોત્ર, છ ત જયાસ્તત્ર, ૮ પદસ્થાપન વિધિ, હું પાર્શ્વનાથસ્તોત્ર અને ૧૦ પ્રમાધાય વિગેરે. વધુ માટે . ધનપતસિદ્ધ ભનસાલી લિખિત હેમનુ સક્ષિપ્ત જીવન ચરિત. ( ૭૨ ) 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ જવાને વિદાય થયા. માર્ગમાં અજમેરમાં ગુરૂના સ્તૂપની. યાત્રા કરી, પછી તે લાહોર આવ્યો. વચન ચાતુર્યથી બાદશાહને વશ કર્યો. બાદશા હેને ધીરે ધીરે આગળ વધારવાનું વચન આપ્યું. અને તે વખતે એક ઉત્તમ હાથી તથા ઉત્તમ અલંકાયુક્ત એક ઘેડે આપી મંત્રીનું સન્માન કર્યું, તેમ પોતાની પાસેને ભંડાર પણ મંત્રીને સ્વાધીન કર્યો. - કોઈ વખતે જહાંગીરને ત્યાં મૂલ નક્ષત્રના દેષથી યુક્ત પુત્રી ઉત્પન્ન થઈ. બાદશાહની આજ્ઞાથી મંત્રી કર્મચંદ્ર હેની શાન્તિને માટે સોના-ચાંદીના ઘડાઓથી શાન્તિસ્નાત્ર કરાવ્યું. મંગલદીપક વખતે જહાંગીર પણ આવ્યો, અને દસહજાર રૂપિઆની ભેટ કરી, નાત્રનું પાણુ અંતઃપુરમાં અને શાહના નેત્રમાં શાન્તિને માટે લગાવવામાં આવ્યું. ૧ અજમેર. રાજપૂતાનાનાં પ્રસિદ્ધ નગરે પૈકીનું આ એક નગર છે. લગભગ અઢીથી ત્રણ હજાર જેનોની અહિં વસ્તી છે અને સારા ધનાઢય જેન ગૃહસ્થ અહિં વસે છે. મુસલમાનોને માટે અજમેર એક ખાસ તીર્થસ્થાન ગણાય છે. કારણ કે-ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની અહિં દરગાહ છે. ઘણું હિંદુઓ પણ આ દરગાહની માનતા માની અહિં આવે છે. આ મુઈનુદીનચિસ્તી મધ્ય એશિયાના સાજિહાં નામક સ્થાનોને રહેવાવાળો દરિદ્ર મુસલમાન ફકીર હતો. હેનો જન્મ ઇ. સ.૧૧૪૨ માં થયો હતો. અને ઇ. સ. ૧૨૩૫ માં તે અજમેરમાં માર્યો હતો. હેમની કબર અહિંજ બનાવવામાં આવી હતી. અજમેરનું અઢીદિનનું ઝૂંપડું (ઢા વિના વણા) એ એક પ્રસિદ્ધ સ્થાન છે. આને માટે બે કિંવદન્તિ ચાલે છે. એક એવી છે કે-વિક્રમની તેરમી શતાબ્દિના આરંભમાં અલ્તમશે અહિંનાં જૈનમંદિરને અઢી દિવસમાં તોડી નાખી તેજ સામાનથી આ મસજીદ બનાવી હતી. બીજી કિંવ. દન્તી એવી છે કે–અહિં પહેલાં જૈન મંદિર બન્યું હતું, પરંતુ કુતુબુદ્દીને અઢી દિવસમાં હેને મુસલમાની પૂજાનું સ્થાન બનાવી લીધું. આ બે પૈકીના કોઈ પણ એક કારણથી તે “અઢી દિવસનું ઝૂંપડું' કહેવાય છે. અજમેરના મ્યુઝિયમમાં અત્યારે ઘણું જૈન મૂર્તિઓ છે, હેમાંની ઘણું ખરી કહેવાય છે કે-આ અઢીદિનના ઝૂંપડાની પાસેથીજ ઉપાડીને ત્યહાં મૂકવામાં આવી છે. વધુ માટે જૂએ. ભારતભ્રમણ, પ્રથમ ખંડ, પૃ. ૨૦૫. ( ૩ ) 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ - એક વખત શાહે પિતાની પાસેના પંડિતેને પૂછયું “જૈનદર્શનમાં (ખરી રીતે ખરતરગચ્છમાં) સારામાં સારા વિદ્વાન ગુણ કેણ છે?” હેમણે જિનચંદ્રસૂરિ નું નામ આપ્યું. ફરીથી શાહે પૂછયું – હેમના કોઈ શિષ્ય અહિં છે?” તેના ઉત્તરમાં હારે એમ કહેવામાં આવ્યું કે–કર્મચંદ્ર મંત્રી તેમના શિષ્ય છે.” હારે હેણે ઝટ કર્મચંદ્રને સૂચના કરી કે–તેઓને અહિં બેલા.” શાહી ફરમાન સાથે માણસો મોકલવામાં આવ્યા, ખંભાતથી બાદશાહનું ફરમાન જાણુ જિનચંદ્રસૂરિએ વિહાર કર્યો. તેઓ શિરેહી આવ્યા. શિરોહીના રાજા સુરત્રાણે હેમની ભકિત કરી. ઉત્સવ કર્યો. ત્યહાંથી સેવનગિરિ (જાર) આવી, ચોમાસું રહ્યા. માસુ ઉતરે હાંથી મેડતા, નાગેર થઈ રણુપુર આવ્યા. અહિંથી સાકરના પુત્ર વીરદાસની સહાયતાથી આગળ વધી સિરસા વિગેરે થઈ ફાગણ શુદિ ૧૨ ના દિવસે લાહેર પહોંચ્યા. બાદશાહ હામે આવ્યું. બાદશાહે સૂરિજીને આપેલી તકલીફ માટે ક્ષમા માંગી. હમેશાં ધર્મકથા સંભળાવવાની વિનંતિ કરી. પર્વત નામના શ્રાવકે સૂરિજીનો પ્રવેશોત્સવ કર્યો. બાદશાહના આગ્રહથી હાં ચતુર્માસ રહ્યા. એક વખત દ્વારિકાની પાસેના જૈનમંદિરની રક્ષા માટે બાદશાહને મંત્રીએ પ્રાર્થના કરી. બાદશાહે શત્રુંજય વિગેરે તીર્થોના હક લખી આપ્યા. તીર્થોનું તે ફરમાન આજમખાન ઉપર મેકલવામાં આવ્યું. ૧ જિનચંદ્રસૂરિ એમના પિતાનું નામ શ્રીવંત અને માતાનું નામ ઢિયાદેવી હતું. હેમનું નેત્ર રીહડ હતું. તીવરી (જોધપુર)ની પાસે આવેલા વડલી ગામમાં સં. ૧૫૯૫માં તહેમનો જન્મ થયો હતો. સં. ૧૬૦૪ માં દીક્ષા, સં. ૧૬૧૨ ના ભાદરવા શુદિ ૯ ગુરૂવારે જેસલમેરમાં સૂરિપદ, અને અને સં. ૧૬૭૦ ના આશ્વિન વદિ ૨ ના દિવસે બિલાડા (મારવાડ) માં હેમનો સ્વર્ગવાસ થયો હતો. હેમના ૯૫ શિષ્ય હતા, જહેમાં સમયરાજ, મહિમરાજ, ધર્મનિધાન, રત્નનિધાન અને જ્ઞાનવિમલ વિગેરે મુખ્ય હતા, વધુ માટે જૂઓ–રત્નસાગર ભા. ૨ જે પૃ. ૧૨૫. 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ એક વખતે કાશ્મીર જતાં બાદશાહે સૂરિજીને પિતાની પાસે બેલાવી અશાડ સુદિ ૯ થી સાત દિવસ સુધી અમારી પાવવાનું ફરમાન આપ્યું. બાદશાહે આ ફરમાન પોતાના અગીયાર સૂબાઓમાં મોકલાવી આપ્યું. બાદશાહની પ્રસન્નતાને માટે કેટલાક રાજાઓએ કેઈએ માસ તે કેઈએ અમુક દિવસ સુધી અમારી વધારે પળાવી. બાદશાહે કાશ્મીર જતાં માનસિંહને પિતાની સાથે ચાલવા કહ્યું, અને જિનચંદ્રસૂરિને લાહેરમાં રહેવાનું જણાવ્યું. માનસિંહ ડુંગરને સાથે લઈ વિદાય થયા. મંત્રિએ પંચાનનને પણ સાથે મોકલ્યા. માનસિંહ, કાશમીર ગયા અને જિનચંદ્રસૂરિ લાહેરમાં રહ્યા. માનસિંહ પગે ચાલી વિહાર કરતા કાશ્મીર ગયા. મંત્રી, બાદશાહને વિશ્વાસુ હેઈ જનાનાની રક્ષાને માટે તાસમાં રહ્યો. કાશ્મીરને જીતીને બાદશાહ પુનઃ લાહોર આવ્યો. જિનચંદ્રસૂરિ મને મળ્યા, તે વખતે બાદશાહે, માનસિંહે માર્ગમાં જે કષ્ટ સહ્યું, હેનું વર્ણન કર્યું અને એમના કઠિન આચારોની બહ તારીફ કરી. વળી એ પણëણે જણાવ્યું કે –માનસિંહની ઈચ્છાને માન આપી મેં ત્યહાંના તળાવની માછલિયાને અભયદાન આપ્યું છે. તે પછી બાદશાહે માનસિંહને જિનચંદ્રસૂરિની પાટપર બેસાડવાની ઈચ્છા બતાવી. જિનચંદ્રસૂરિ તે તે ઈચ્છતાજ હતા. પરિણામે બાદશાહની ઈચ્છા પ્રમાણે જિનચંદ્રસૂરિને યુગપ્રધાનપદ અને માનસિંહને આચાર્યપદ ૧ માનસિંહ. એમના પિતાનું નામ ચાંપસી અને માતાનું નામ ચતુરંગદે હતું. ગોત્ર ગણધરચોપડા હતું. સં.૧૬૧૫ ના માગશર સુદિ ૧૫ મે ખેતાસરમાં હેમને જન્મ, સં. ૧૬૨૩ ના માર્ગશીર્ષ વદિ ૫ મે બીકાનેરમાં દીક્ષા, સં. ૧૬૪૦ માઘ સુદિ ૫ મે જેસલમેરમાં વાચક પદ, સં. ૧૬૪૮ ફાગુન સુદિ ૨ જે લાહોરમાં આચાર્યપદ, સં. ૧૬૭૦ ના પૈષ વદિ ૧૩ મિલાડા (મારવાડ) માં ગચ્છનાયકપદ અને સં. ૧૬૭૪ ના પૌષ વદિ ૧૩ ના દિવસે મેડતામાં સ્વર્ગવાસ થયો હતો. વધુ માટે જુઓ રત્નસાગર ભા. ૨ જે પૃ. ૧૨૭ ( ૭૫ ) 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવ્યું. અને હેમનું (માનસિંહનું) જિનસિંહ નામ રાખવામાં આવ્યું. બાદશાહે, આ શુભ કાર્યના ઉપલક્ષમાં ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કઈ મગર કે માછલિયે ન મારે એ હુકમ બહાર પાડયું. તેમ લાહોરમાં પણ એક દિવસ કેઈપણુ જીવની હિંસા નહિં કરવાની આજ્ઞા ફેરવી દીધી. કર્મચદ્ર સંઘની સમ્મતિ લઈ પોતાના તરફથી ઉત્સવ કર્યો. હે એક ચંદડી, સોપારી, નાળીયેર અને શેર સાકરની પ્રત્યેક ઘરમાં પ્રભાવના કરી. એ પ્રમાણે મહેટા ઉત્સવપૂર્વક ફાગણ સુદ ૨ ના દિવસે યુગપ્રધાનપદ અને આચાર્યપદ આપવામાં આવ્યાં. તે ઉપરાન્ત જયસામ અને રત્નનિધાનને પાઠક્ષદ, તથા ગુણવિનય અને રસમયસુંદરને વાચસ્પદ આપ્યાં. મહત્સવ ઉપર આવેલ તમામ લેકેને ૧ રત્નાનિધાન. એઓ કોના શિષ્ય હતા અર્થાત એમના દીક્ષાગુરૂ કોણ હતા, એ જાણવાનું કંઈ સાધન મળ્યું નથી; પરન્તુ “તિ કરંડકનો એક પ્રતિ, જે પાલીતાણામાં મુનિરાજ શ્રીરવિજયજીના ભંડારમાં છે, હેની પ્રશસ્તિ ઉપરથી એમ જણાય છે કે, તેઓ ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય પ્રશિષ્ય પૈકીના એક હતા. વળી આ રત્નનિધાને “દેશીનામમાતા’ ની એક પ્રતિ સં. ૧૬૩૬ માં પોતાને માટે લખેલી હેની અંતમાં પિતાને જિનચંદ્રસૂરિના અંતેવાસી તરીકે ઓળખાવ્યા છે. આ પ્રતિ ડેકકનોલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે. આમણે સમયસુંદરકૃત ‘રૂપકમાલાવૃત્તિ” શોધી હતી. જિનચંદ્રસૂરિએ “નિશીથસૂત્રભાષ્ય ની એક પ્રતિ ખંભાતના સંઘને સં. ૧૬૫૫ માં આપેલી, આ સબંધી તે ગ્રંથની અંતે આ રત્નનિધાને જિનચંદ્રસૂરિની લાંબી પ્રશસ્તિ લખી છે. આ પ્રતિ હાલ ડેક્કન કોલેજ પૂનાની લાયબ્રેરીમાં છે. ૨ સમયસુંદર, એમણે વિક્રમની સત્તરમી શતાબ્દિના પ્રસિદ્ધ કવિઓમાં એક ઉચ્ચ કવિ તરીકે માન મેળવ્યું હતું. ૫. જ્ઞાનતિલકના શિષ્ય વિનયચંદ્ર સં. ૧૭૫૨ ના ફાગણ સુદિ ૫ના દિવસે પાટણમાં બનાવેલ “મહારાજકુમાર ચરિત્ર”ની પ્રશસ્તિમાં આ કવિ માટે લખ્યું છે – “જ્ઞાનપ્રાધિ પ્રાધિવા રે અભિનવ સહિર પ્રાય: સુ. કુમુદચંદ્ર ઉપમા વહેરે સમયસુંદર કવિરાય. સ. ૮ 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ કેશર ચંદનનાં છાંટણાંયુક્ત રૂપાનાણું આપ્યું. યાચકને હે નવ ગામ, નવ હાથી અને પાંચસે ઘોડા દાનમાં આપ્યા. કર્મચંદ્દે પિતાના ઘરે આવીને પણ ઘોડા, ઉંટ, સ્વર્ણ અને વસ્ત્રોનું દાન કર્યું. તે પછી કર્મચંદ્ર, અબુલફજલને સાથે લઈ બાદશાહ પાસે ગયો, તતપર શાસ્ત્ર સમરચિવા રે સારા અનેક વિચાર; સુ. વલિ કલિટિકા કમલિની રે ઉલ્લાસન દિનકાર.” સુ. ૯ સમયસુંદરની આ સ્તુતિજ હેમની અદ્વિતીય શક્તિને પ્રકટ કરે છે. આ કવિની કૃતિ પણ પ્રાચીન ભંડારમાં ઉપલબ્ધ થાય છે. પ્રાચીન ભંડાતેની સર્વે કરતાં આ કવિના જહે હે ગ્રંથો ઉપલબ્ધ થયા છે, તે આ છે – ભાષાના ચંપક ચેપાઈ. સં. ૧૬૯૫ સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ. , ૧૬૫૯ (ખંભાતમાં) ધનદત્ત ચોપાઈ. નદમયંતી પાઈ. , ૧૬૭૩ (મેડતામાં) મૃગાવતી પાઈ. > ૧૬૬૮ કરસંડુ પાઈ. ૧૬૬૨ ગૌતમપૃચ્છારાસ. ૧૬૮૬ ચાર પ્રત્યેક બુદ્ધરાસ. ૧૬૬૨ પ્રિયમેલકરાસ. , ૧૬૭૨ ( મેડતામાં) બાર વત. શત્રુંજયરાસ. , ૧૬૮૨ જબૂરાસ. દાન–શીલ-તપ-ભાવ ચઢાળિયાં. , ૧૬૬૨ (સાંગાનેરમાં) નેમ-રાજિમતીરાસ. પુણ્ય છત્રીસી. શીલછત્રીસી. સંતોષછત્રીસી. , ૧૬૬૮ પંચમી સ્વાધ્યાય. થાવસ્થા ચોપાઈ. , ૧૬૯૧ (ખંભાતમાં) સીતા-રામ પાઈ. છે ૧૬૬૯ (૭૭) 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ અને બાદશાહની હામે દસ હજાર રૂપિયા, દશ હાથી, બાર ઘોડા અને વો ભેટમાં મૂક્યાં. બાદશાહે પૂછયું “આ બધું હારી હામે કેમ મૂકયું ?” મંત્રીએ કહ્યું – યુગપ્રધાનપદની ખુશાલીમાં આપને -- - - - ૧૬૪૧ ઉપર પ્રમાણે ભાષાની કૃતિઓ ઉપરાન્ત સંસ્કૃત કૃતિ પણ ઉપલબ્ધ થઈ છે. જહેવી કે દશવૈકાલિકવૃત્તિ. ક૯૫ ક૯૫લતા. નવતત્તવૃત્તિ. વિચારશતક. ૧૬૭૪ વિસંવાદશતક. ૧૬૮૫ રૂપકમાલા અવચૂર્ણિ. , ૧૬૬૩ ભાવશતક. વિશેષશતક. , ૧૬૭૨ (મેડતામાં ) કાલિકાચાર્યકથા વીરસ્તવવૃત્તિ (દુરિયરય સમીરવૃત્તિ) વૃત્તરત્નાકરવૃત્તિ કે, ૧૬૯૪ (જાલોરમાં) રઘુવંશવૃત્તિ. અષ્ટલક્ષી » ૧૬૪૬ જયતિહયણવૃત્તિ , ૧૬૮૭ (પાટણમાં ) વિશેષસંગ્રહ. ૧૬૮૫ (લુણકર્ણસરમાં) સમાચારીશતક. ,, ૧૬૭૨ ( મેડતામાં) ગાયાસહસ્ત્રી , ૧૬૮૬ ચાતુર્માસિક વ્યાખ્યાન. ઉપરની કૃતિઓ સિવાય બીજી પણ ઘણું કૃતિ હેમની હય, તે હેમાં નવાઈ જેવું નથી. ઉપરની કૃતિયોમાં સૌથી પહેલી કૃતિ સં. ૧૬૪૧ માં બનાવેલી “ભાવશતક જણાય છે, જ્યારે છેલ્લી કૃતિ સં. ૧૬૯૫ માં બનાવેલ “ચંપર્ચોપાઇ છે. આ સંવત પહેલાંની અને પછીની હેમની કઈ કૃતિ હશે, તે ઉપરની કૃતિ ઉપરથી કહી શકાય તેમ નથી. કવિની ઉપર્યુક્ત કૃતિ જહેમ હેમની અપૂર્વ કવિત્વ શક્તિનું સૂચન કરે છે, તેમ તેમના પાંડિત્યને પણ પ્રકાશે છે. ( ૮ ) 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ ભેટ કરવાને લાવ્યો છું.” બાદશાહે હેમાંથી બહુ ખુશી થઈ એક રૂપિયે લીધો અને બાકીનું બધું મંત્રીને પાછું આપ્યું. ત્યહાંથી ઉઠી મંત્રી જહાંગીરના મહેલમાં આવ્યું અને ત્યહાં પણ ભેટ કરી. એ પ્રમાણે મંત્રી કર્મચંદે પિતાના જીવનમાં અનેક શુભ કાર્યો દ્વારા શાસનની પ્રભાવના કરી. અન્તમાં–કવિ આ પ્રબંધ રશ્માને સંવત્ ૧૬૫૫ મહા વદિ ૧૦ અનુરાધાગ–બતાવી રાસ પૂરો કરે છે. કવિ સમયસુંદરજી ના શિષ્ય હતા, એ સંબંધી આસકરણના શિષ્ય આલમચંદે સં. ૧૮૨૨ ના માગસર સુદિ જ ના દિવસે બનાવેલ સમકિતકૌમુદી ચતુષ્પદીની પ્રશસ્તિની નીચેની કડિયે સારો પ્રકાશ પાડે છે. “યુગવર શ્રીજિનચંદસુરીંદા ખરતરગચ્છ દિશૃંદાજી; રીહડગોત્ર પ્રસિદ્ધ કલંદા સદ્દગુરૂ સુજસ લહંદાજી. ઈશું. ૧૧ પ્રથમ શિષ્ય તસુ મહા વૈરાગી જિણ મમતા સહુ ત્યાગીજી; સકલચંદજી સકલ સોભાગી સમતા ચિત્તશું જાગીજી ઈણ. ૧૨ તાસુ સસ પરગટ જગ માંહિ સહૂ કોઈ ચિત્ત ચાહેજી; પાઠક પદવીધર ઉછાહૈ સમયસુંદરજી કહાહૈ.” ઇણ. ૧૩ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને સકલચંદજીના શિષ્ય થતા હતા. (મહારી પાસેના પ્રશસ્તિસંગ્રહમાંથી). () 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ - - - છે. - - - - - - - - - Gર રોક * છે . આથી TI DID : * * IjI]".. . rrr ** .- આણંદવિમલસૂરિ–રાસ. વિક્રમની સેળમી શતાબ્દિમાં થઈ ગએલ હેમવિમલસૂરિના પટેાધર આણંદવિમલસૂરિના ચરિત્રને ઉદ્દેશી વિજયદાનસૂરિના અનુયાયી વાસણ નામના કવિએ આ રાસ રચે છે. ૧ હેમવિમલસૂરિ એઓ સુમતિસાધુસૂરિની પાટપર થયા હતા. હેમને જન્મ મારવાડના વડગામમાં સં. ૧૫૨૨ માં થયો હતો. તેમના પિતાનું નામ ગંગારાજ હતું અને માતાનું નામ હતું ગંગારાણું. હેમની દીક્ષા સં. ૧૫૩૮ માં થઈ હતી. મૂલનામ હતું હાદકુમાર અને દીક્ષાનું નામ રાખ્યું હેમધર્મ. ગુજરાતમાં આવેલા પંચલાસ ગામમાં શ્રીમાલી વંશીય પાતુએ કરેલા ઉત્સવપૂર્વક સંવત ૧૫૪૮ માં હેમની આચાર્ય પદવી થઈ હતી અને હેમનું હેમલવિમલસૂરિ નામ સ્થાપવામાં આવ્યું હતું, સં. ૧૫૫૬ માં હેમણે દિયોદ્ધાર કર્યો હતો. તે પછી ઈડરના રહીશ સાયર અને શ્રીપાલે હેમનો પદમહોત્સવ કર્યો હતે. રાયભાણે પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતા. સં. ૧૫૬૮ માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. ૨ વિજયદાનસૂરિ. હેમને જન્મ સં. ૧૫૫૩ માં જામલામાં થયો હતો. આ ગામ ગુજરાતમાં આવેલા હિમ્મતનગરથી ઉત્તરમાં ૬ માઈલ ઉપર આવેલું છે. પિતાનું નામ ભાવડ હતું અને માતાનું નામ હતું ભરમાદે. મુલ નામ લક્ષ્મણ હતું. સં. ૧૫૬૨ માં હેમણે દાનહષની પાસે દીક્ષા લીધી હતી. નામ ઉદયધમ રાખવામાં આવ્યું હતું. હેમનામાં સારી ગ્યતા જોઈ આનંદવિમલસૂરિએ હેમના ગુરૂપાસે હેમની માગણી કરી હતી, માગણુને સ્વીકાર કરતાં દાનહ એવી શરત રાખી હતી કે–પાટપર સ્થાપન કરતાં તેમનું કંઈ નામ રાખવું. સં. ૧૫૮૭ માં શીરાહીમાં હેમને આચાર્યપદ આપ્યું, ત્યારે હેમનું વિજયદાનસુરિ એવું નામ રાખવામાં આવ્યું. સં. ૧૬૨૨ ના વિશાખ સુદિ ૧૨ ના દિવસે પાટણની પાસે આવેલા વડાવલી ગામમાં તેમને વર્ગવાસ થયે હતો. તેઓ બહુ ત્યાગી હતા. છ%, અમ વિગેરે તપસ્યાઓ ( ૯ ). 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં કવિએ ચોવીસ તીર્થકર,વીસ વિહરમાન, ચાર શાશ્વતી પ્રતિમાની સ્તુતિ અને તે પછી ખાસ વીરપ્રભુએ ગૌતમસ્વામીને સંબોધી આપેલા ઉપદેશને પ્રસંગ હાથ ધર્યો છે. તદનન્તર ત્રીસમી કડીથી રાસને ઉદ્દેશ ઉલેખ્યો છે. પછી ૪૦ મી કડીથી સૂરિજીનું ચરિત્ર આ પ્રમાણે આરંભ્ય છેઃ ઇડર નગરમાં એસવાલ વંશીય મેઘજી શાહ અને હેના પત્ની માણિકય રહેતાં હતા. હેમને હાં સં. ૧૫૪૭ ના વર્ષમાં એક પુત્રને જન્મ થયે જહેનું નામ વાઘજી રાખવામાં આવ્યું. દિવસે દિવસે કુંવર વધવા લાગ્યા અને તે કપ્રિય થઈ પડ્યો, મ્હારે તે છ વર્ષને થયે, ત્યહારે તે ઈડરનગરમાં હેમવિમલસરિ નામક આચાર્ય આવ્યા. આ ગામના રાજા રાયાણ અને ઘણી કરતા. અકબર પ્રતિબંધક, “જગદ્ગુરૂ પદધારક પ્રભુ શ્રીહીરવિજયસૂર જેવા મહા પ્રતાપી આચાર્ય આજ મહાપુરૂષના શિષ્ય હતા. ૧ ઈડર-મહીકાંઠા એજન્સીમાં આવેલું આ ગામ અમદાવાદથી ઉત્તર પૂર્વમાં ૬૪ માઇલ ઉપર છે. અહિં લગભગ સાત હજાર માણસની વસ્તી છે. જેનોને માટે આ ગામ એક તીર્થ સમાન છે. કારણકે અહિંના ગઢ ઉપર બે વિશાળ જૈન મંદિરે છે, જહેમાંનું એક બિલકુલ જીર્ણ થયેલું ખાલી છે, અને બીજાને હમણાં જીર્ણોદ્ધાર થયો છે. પ્રાચીન તીર્થમાળાઓમાં અહિં શત્રુંજય અને ગિરિનારની સ્થાપના હોવાનો ઉલ્લેખ છે. કવિ શીલવિયજીએ પોતાની તીર્થમાળામાં ઈડરનાં મંદિરનું વર્ણન કરતાં લખ્યું છે – તિહાં થાયા સેગ્વજ ગિરિનારિ તે વંદુ હું અતિ સુકાર.” ૩૦ (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૂ. ૧૦૩ ) * પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં આ ઈડરને ચાર અને રાહુ વિગેરે નામથી ઉલ્લેખ કરે છે. વધુ માટે જૂઓ ઈડરગઢ ઉપરના મંદિરના છ દ્વાર સંબંધી બહાર પડેલે વિસ્તૃત રીપેટ. હેમાં ઈડર સંબંધી જાણવા જેવી ઐતિહાસિક માહિતીઓ સારી આપવામાં આવેલી છે. ૨ રાયભાણ એ રાડવંશીય રાજા પૂજાનો છોકરે થતો હતો. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ સંઘે મહેટા ઠાઠથી હેમનું સામૈયું કર્યું. છ વર્ષને વાઘજી હેની માતા સાથે આચાર્યને વંદન કરવા આવ્યો. કુંવરને જોતાં જ તેનાં ઉત્તમ લક્ષણે તરફ આચાર્યની દષ્ટિ ગઈ. હેનાં ઉત્તમ લક્ષણે જોઈ આચાર્ય સંઘ સમક્ષ કહ્યું: ‘જે આ છોકરે અમને મળે, તે તે મચ્છને આધાર થઈ શકે તેમ છે.” રાયભાણ અને સંઘે બાળકનાં માતા-પિતાને બોલાવી કહ્યું–“ગુરૂજીએ કહ્યું છે કે અમને સુખડી આપ અને તે સૂખડીમાં બીજું કંઈ નહિં, પણ આ છે કાજ.” બાળકના માતા-પિતાએ સંઘને જણાવ્યું કે–આ છેક આપનેજ છે. અમારી અનુમતિ છે. આપ ગુરૂમહારાજને ખુશીની સાથે આપી શકે છે.” સંઘે તે બાળક આચાર્યશ્રીને અર્પણ કર્યું. તે પછી સં. ૧૫૫૨ ની સાલમાં વાઘજી અને હેની બહેન-એ બન્નેએ એક સાથ દીક્ષા લીધી. વાઘજીનું નામ આનંદવિમલ રાખવામાં આવ્યું. - આનંદવિમલની બુદ્ધિ એવી નિર્મળ હતી કે–ગમે હે વિષય પણ તે ઝટ સમજી લે અને કંઠસ્થ પણ કરી લેત. હે ગુરૂ પાસે ગવહન કર્યા અને દ્વાદશાંગીને અભ્યાસ કર્યો. સં. ૧૫૬૮ માં હેમવિમલરિએ હેમને ઉપાધ્યાય પદ આપ્યું. પછી સિદ્ધપુરમાં હેટા ઉત્સવ પૂર્વક આચાર્યપદ હેમને મળ્યું. અને સં. ૧૫૭૦ માં તેની પદસ્થાપના થઈ. સોની જીવું અને જાગરાજે ૧ સિદ્ધપુર. વડોદરા સ્ટેટના કડી પ્રાંતમાં આવેલું આ ગામ અમદાવાદથી ઉત્તરમાં ૬૪ માઈલ ઉપર છે. લગભગ પંદર હજાર માણસની અહિં વસ્તી છે. આ ગામ સરસ્વતી નદીના કાંઠા ઉપર છે. શ્રીસ્થળના નામથી આ નગર પ્રસિદ્ધ છે. વહેરાઓની અહિં જહેમ વધારે વસ્તી છે, તેમ હિંદુઓનું તીર્થસ્થાન છે. ૫. મહિમાએ પિતાની ચિત્યપરિપાટી માં અહિં ત્રણ જૈન મંદિર અને હેમાં એકસે નેવું જિનબિંબ હોવાનું જણાવ્યું છે. (જૂઓ, પ્રાચીનતીર્થમાલાસંગ્રહ. પૂ. ૬૧. ) ૨ સેની જીવું અને જાગરાજ. એઓ ખંભાતના રહેવાસી હતા. ડાભલામાં આવીને હેમણે પદમહોત્સવ કર્યો હતો. સેમવિમલસૂરિએ સં. ( ૮૨ ) 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ માટે ઉત્સવ કર્યો. ડાભલા ગામમાં અતિ આનંદ વરતાઈ રહ્યો. ખંભાતથી એની સંગ્રામ વિગેરે પણ આ મહોત્સવ ઉપર આવ્યા. જે સમયનું આ વર્ણન છે, તે સમયમાં સાધુઓમાં શિથિલાચાર વધારે પ્રવેશ કરી ગયું હતું. સાધુઓ ક્રિયાકાંડને મૂકી દઈ પરિગ્રહધારી બનવા લાગ્યા હતા. હેટી હેટી પદવીઓ લેવા છતાં પોતાની જવાબદારીને લગારે સમજતા નહિં. આવી બધી સ્થિતિઓને જેવા સાથે આપણ નાયક આણંદવિમલસૂરિએ જેનશાસ્ત્રોનું અવલોકન કરતાં સાધુઓને આચાર વિચાર કંઈ ઓરજ પકારને દેખે, મ્હારે હેમની ભાવના કિદ્ધાર કરવાની થઈ. તેઓના મનમાં જે વિચારે ઉદ્ભવ્યા તે કવિનાજ શબ્દોમાં કહીએ તે – મટી પદવીઈ સિઉ પામીઈ જુ તપક્રિયા ન હોઈ; આણુ વિરોધી જિનતણું શરણ ન દઈ કેઈ. કહિણ જૂઉં કરતવિ જૂઉં લેક વંદાવઈ પાય; તિમ લંપટિ જાયુ છેકરૂ તેહનું ધણી કુણ થાય. ૬૩ ગુરૂ જિયમાનત પરિ કરી બિસારી મઈ; કિમ કહીઈ યતીપણું તિહાં મહાવ્રત કિહાં રહિ. ૬૪ પરિગ્રહ પિતઈ રાષી કરી કિમ કહાવીઈ સાધુ; તુ ગૃહસ્થ યતીસિહં આંતરંજિન તું જાણુઈ અપરાધ. ૨૫ એહવા વેષ ધર્યા વાર અનંતિ ન સરિઉં એકઈ કાજ; રતનત્રય આરાધીઈ અવસર લાધુ આજ.” ૧૬૦૨ માં બનાવેલી “પટ્ટાવલી સઝાય”માં છવુ અને જાગુ (જાગરાજ) ની સાથે જયંત ( જયવંત) નું નામ પણ ઉત્સવ કરનાર તરીકે આપ્યું છે “ સોની વર જાગુ જીવઉ જયત સુવિચાર ખંભનયર નિવાસી પદઉચછવ વિસ્તાર.” (ઐતિહાસિક સજઝાયમાળા પૃ. ૫૦ ) હેમવિમલના શિષ્ય વિબુધવિમલે બનાવેલી પટ્ટાવલીમાં જણાવ્યું છે કે-આનંદવિમલસૂરિના ઉપદેશથી ખંભાતના ઉપર્યુક્ત ત્રણ ગૃહસ્થ અને કાલુ વિગેરેએ શત્રુજયને સંઘ કાઢયો હતો. હેમાં કાજુ અંધાધિપતિ થયો હતો. ( ૮૩) 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ આ સૂરિજીના આ શબ્દ હેમને કેટલે વૈરાગ્ય, કેટલી શાસન- પ્રિયતા, કેટલી ભવભીરતા અને કેટલી કર્તવ્યપરાયણતાને બતાવે છે! હેટા બનવાને–પદવીરો થવાને પડાપડી કરનારા અને માત્ર પતાને મોટા કહેવડાવવામાંજ પિતાના ચારિત્રની અને શાસનપ્રિથતાની મહત્તા સમજનારા કેટલાક વર્તમાનકાળના પદવીધરે પણ આનંદવિમલસરિના ઉપર્યુક્ત શબ્દો ઉપરજ ધ્યાન આપશે કે? વર્તમાન સમય પણ જૈન સમાજને માટે તે લગભગ હેજ સમય છે કે–જાહે આનંદવિમલસૂરિને સમય હતે. શું આ સમયમાં પણ એવા કેઈ ક્રિયેારક નહિં નિકળે? આણંદવિમલસૂરિ ગચ્છને ભાર પોતાના શિષ્યને સોંપી પોતે દ્ધિાર કરવાને બહાર પડ્યા. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્રકાલ–ભાવને જોઇ ક્રિયાકાંડ અને સાધુઓને આચાર પાળવાને પ્રવૃત્ત થયા. જોકે–પ્રારંભમાં તે માત્ર હેમણે પંડિત વિનયભાવને સાથે લીધા, પરન્તુ તેઓ ક્રિયેાર માટે નિકળ્યા, તે વખતે ઘણું સાધુસાધ્વીએ હેમને વાસક્ષેપ લીધો અને સાધુકિયામાં તત્પર થયાં. આવા એક મહાપુરૂષના ક્રિદ્ધાર માટે નિકળવાથી લોકોમાં આનંદ આનંદ ફેલાઈ ગયા. તે પછી કવિએ એક ઢાળમાં આણંદવિમલરિની આજ્ઞા માનનાર કયા કયા ગામે અને દેશના શ્રાવકે હતા, હેને ઉલ્લેખ કર્યો છે. તે ગામો અને દેશના નામે આ પ્રમાણે છે – મારવાડ, મેવાડ, માલવા, પાટણ, અમદાવાદ, ચાંપાનેર, ખં, ભાત, દક્ષિણ, દેવગિરિ, માંડવ, ગંધાર, સુરત, કંકણુ, રસોરઠદેશ, કાંકરેચી, સાર, જાલેર, મંડેર, જોધપુર,તિવરી, નાગોર, વાત, અજમેર, આગરા, હંસાર, કેટ, સીર, રાયસેન, દાળિઉં, કેટડી, મહિ, કુંભલમેર, દૂક, ટેડા, ઢીલી, રાજગૃહી, પારૂ, પાટણ, છપ્પનસ વાગડ, વાંસવાડા, સાગચા, ડુંગરપુર, આહ, જવાસા, વીસલનેર, નટુલાઈ, આમલેસર, ભરૂચ, નવસારી, વલસાડ, ગણદેવી, 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ દમણ માહિમ, અગાસી, વસઈ,ચિહલ, કલોલ, મલાબાર, દીવ, માંગર, ઘોઘા અને હરમજ વિગેરે. અત્તમાં સં. ૧૫૭ના ચૈત્ર શુદિપના દિવસે સૂરિજી વગે પધાર્યા. આણંદવિમલસૂરિ પછી હેમના પટેધર શ્રીવિજયધનસૂરિ થયા. * આ પછી કવિએ આણંદવિમલસૂરિના શિષ્ય પરિવારનાં નામ આપ્યાં છે. જેમાં અંતે જઈ જણાવ્યું છે કે – સાધુ સાધવી થઈ કહું સઇ પાંચસિ માજનિ એહ. પરિવાર શ્રીપૂજયતણું દિવંતુ દિનિ દિનિ તેહ.” સં. ૧૫ર આ ઉપરથી જણાય છે કે તેમના સમુદાયમાં એકંદર પાંચસો સાધુ સાવિયા હતા. 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ પં. કમલવિજયરાસ. પંડિત કમળવિજયજીના શિષ્ય હેમવિજયગણિએ મહેસાણામાં પાર્શ્વનાથ પ્રભુના પસાથે પોતાના ગુરૂની સ્તુતિરૂપ આ રાસ ર છે. યદ્યપિ કવિએ આ રાસ રચ્યાને સંવત્ નથી આપે, પરંતુ રાસનાયક પં. કમલવિજયજીએ મહેસાણામાંજ સં. ૧૬૬૧ ના ૧ પં- હેમવિજ્યગણિ. એઓ વિક્રમની સત્તરમી શતાબ્દિના મહાન વિદ્વાનો અને કવિ પૈકીના એક થઈ ગયા છે. તેઓ તપાગચ્છની લક્ષ્મીભદ્રિીય શાખામાં થયા છે. જગદ્દગુરૂ હીરવિજયસૂરિ, અકબરના નિમંત્રણને માન આપી હારે બાદશાહના દરબારમાં ગયા, હારે આ વિદ્વાન પણ હેમની સાથેજ ગયા હતા. તે વખતના સુપ્રસિદ્ધ કવિ ષભદાસ તે વખતના ઉત્તમ કવિઓમાં આમનું નામ પણ ઉલ્લેખ છે. ઋષભદાસકવિ, કુમારપાલરાસ ’માં તે કવિઓનાં નામે આપતાં કથે છે – “હંસરાજ વાછે દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાલ.” આજ કવિ પિતાના “હીરવિજયસૂરિ રાસના” પૃ. ૧૦૮ માં પણ કહે છે – હેમવિજય પંડિત વાચાલ કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ” કવિ ઋષભદાસે કરેલી આ પ્રશંસા હેમની કૃતિયો પુરવાર કરી આપે છે. તેઓ સંસ્કૃતમાં કેવા પ્રખર વિદ્વાન હતા,એ જાણવાને હેમની આ કૃતિ પર્યાપ્ત છે પાર્શ્વનાથ ચરિત મહાકાવ્ય સં. ૧૬૩૨ ઋષભશતક (ખંભાતમાં) સં. ૧૬૫૬ કયારત્નાકાર સં. ૧૬૫૭ અન્યોક્તિમુક્તામહેદધિ. ( ૮૬). 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ અશાડ વદિ ૧૨ ના દિવસે કાળ કર્યો છે, અને તે જ મહેસાણામાં હેમના શિષ્ય આ રાસ રમે છે, એટલે આ રાસ રચ્યાને સં. ૧૯૬૧ નેજ છે, એ ચોક્કસ થાય છે. રાસને સાર આ પ્રમાણે છે-મારવાડમાં આવેલા દ્રોણુડા કીર્તિકલિની રતુતિત્રિદશતરંગિણી સૂક્તરત્નાવલી કસ્તૂરીપ્રકર સદ્દભાવશતક વિજયસ્તુતિ ચતુર્વિશતિસ્તુત વિજયપ્રશસ્તિમહાકાવ્ય. વિગેરે વિગેરે. વિનય શાતિમાના હેમણે ૧૬ સર્ગ બનાવ્યા, તે પછી હેમને સ્વર્ગવાસ થવાથી બીજા પાંચ સર્ગોની પૂર્તિ હેમના ગુરૂભાઈ પં૦ ગુણવિજયગણિએ કરી હતી, તેમ આ કાવ્ય ઉપર વિચારવિવાં નામની ટીકા પણ બનાવી છે. આ ટીકા હેમણે ઈડરમાં શરૂ કરી સં. ૧૬૮૮ માં જોધપુરમાં પૂરી કરી હતી. આ કવિ સંસ્કૃતનાજ વિદ્વાન અને કવિ નહિં હતા, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષાના પણ અસાધારણ કવિ હતા. હેમની કેટલીક હિનદી કવિતાઓ ઐતિહાસિક–સક્ઝાયમાળા ભા. ૧ લામાં પ્રકટ થઈ છે, તે જેવાથી હેમની નૈસર્ગિક કવિત્વ શક્તિની ખૂબી જણાઈ આવે છે. ૧ દ્રોણુડા. મારવાડમાં આવેલા આ ગામને વર્તમાનમાં શું કહે છે, તે કંઈ જાણવામાં નથી; પરન્તુ ૫૦ મહિમાએ પોતાની ચૈત્યપરિપાટીમાં ધ્રુણુલિ” નામથી ઉલ્લેખ કર્યો છે, એ ગામજ કદાચ હોય. (જુઓ, પ્રાચીનતીર્થમાળાસંગ્રહ પૃ. ૫૮ ) પ્રસ્તુત * કમલવિજય રાસ ” માં આ ગામનું નામ “કોણુડ ” આપ્યું છે. તીર્થમાળામાં “ધ્રુણાલિ” લખ્યું છે. વ્યવહારમાં ઘણા એવા શબ્દો જેવાય છે કે-ધ” ના સ્થાનમાં “દ” અને “દ' ના સ્થાનમાં “ધ”ને પ્રયોગ થાય છે. જહેમ “ધ્રુપદ” “દુપદ.’ આ ગામ મહિમાકવિના કથન પ્રમાણે “મજિલ”ગામની નજીક આવેલું હોવું જોઇએ. ચ્ચાર મજિલ છગામમાં રે ધૃણાલિ સુખકાર કે. ” બ્રીગનેમેટ્રીકલ સર્વે ના નકશામાં ભજિલ ( Majal) થી લગભગ ૮ માઈલ ઉપર ઉત્તર પૂર્વમાં દુન્ડારા (Dundara) ગામ આપવામાં આવ્યું છે. રાંભવ છે આ દુન્ડારા એજ તે વખતનું દ્રોણાડા અથવા ધુણલા હોય, 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ અને તેના અને પોતાને વિસાવાએ સાપ વિચારો ગામમાં ગેવિંદશાહ નામને એક હોટે વ્યવહારી રહેતે હતે. હેની સ્ત્રીનું નામ ગેલમદે હતું. ગાવિંદશાહ ઓસવાલ વંશીય હતું અને હેનું નેત્ર છાજડ હતું. એક વખત ઉત્તમ સ્વમથી સૂચિત ગેલમદેએ પુત્રને જન્મ આપે, જહેનું નામ કેલ્વરાજ રાખવામાં આવ્યું. કેહરાજ ભણી ગણી હશીયાર થયે, હેણે પિતાના રૂપ લાવણ્ય અને ગુણેથી લેકના ચિત્તોને આકર્ષણ કર્યું. બાર વર્ષની હેની ઉમર થતાં હેના પિતાને સ્વર્ગવાસ થયે, તેથી હેની માતા પુત્રને લઈ જાલેર આવી. જાલારમાં પં૦ અમરવિજય નામના સાધુ આવેલા, હેમને ઉપદેશ સાંભળીને કેહરાજને વૈરાગ્ય થયો અને હેને દીક્ષા લેવાને વિચાર થયે. આ વિચાર હેણે પોતાની માતાને જણાળે. માતાએ સાધુધર્મની કઠિનતા સમજાવી, પણ હેણે પિતાને વિચાર દઢ રાખે. જેથી હેની માતાએ દીક્ષા લેવાની અનુમતિ આપી. કેલહરાજે ગુરૂ પાસે જઈ આ હર્ષપ્રદ સમાચાર જણાવ્યા. તે પછી જાલોરના સંઘે કરેલા ટા ઉત્સવપૂર્વક શુભ મુહુર્તમાં પં. અમરવિજયજીએ? કેલ્યરાજને દીક્ષા આપી. અને હેનું નામ કમલવિજય રાખવામાં આવ્યું. યદ્યપિ કમલવિજયજી ઉમ્મરમાં ન્હાના હતા, પરંતુ હેમને વૈરાગ્ય ઘણે ઊંચે હતે. વિદ્યાભ્યાસ પણ હેમણે સારી રીતે કરી લીધા, પછી હેમનામાં ગ્યતા જોઈ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૪ માં ગધારમાં હેમને પંડિત પદ પ્રદાન કર્યું. તેઓ ત્યાગી પણ ઘણું ૧ અમરવિજયજી, એમના ગુરૂનું નામ શુભવિમલ હતું. આનંદવિમલસરિના આજ્ઞાવતિ સાધુઓ પૈકીના તેઓ એક હતા. હીરવિજયસૂરિના સમયમાં પણ તેઓ વિદ્યમાન હતા. હીરવિજયસૂરિ હેમને બહુ માન આપતા હતા; બ૯ હેમના પ્રત્યે પૂજ્યબુદ્ધિથી જતા હતા. આમની પૂજ્યબુદ્ધિનું એક ઉદાહરણ “સૂરીશ્વર અને સમ્રાટ’ ના પૃ. ૨૮૧ માં આપવામાં આવ્યું છે, તે જેવાથી ખાતરી થાય છે ૨ ગધાર. એ ભરૂચથી ઉત્તર-પશ્ચિમમાં ૨૬ માઈલ ઉપર આવેલુ ( ૮૮ ) 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ હતા. જાવજીવ સુધી હેમણે એકાસણાંજ કર્યાં. હમેશાં ગઢસીનુ પચ્ચખાણ કરતા, માત્ર સાત દ્રવ્યજ વાપરતા. છ વિગય પૈકી પાંચ વિગયના રાજ હેમને ત્યાગ રહેતા. કાઇ પણ ઝીંણામાં ઝીણા પણ ત્રસ જીવની વિરાધના થતાં ઍટ મિલ કરી લેતા. મહીનામાં છ ઉપવાસ તેા તે નિયમિત કરતા. હેમણે મારવાડ, માલવા, મેવાડ, સાર, લાડ, કુકણુ, કાન્હડ, મેવાત, વાગડ અને ગુજરાતમાં વિહાર કરી ઘણાઓને પ્રતિષેધ કર્યો. હેમના ઉપદેશથી ધણાઓએ દીક્ષા લીધી, હેમાં કેટલાક પંડિત પણ થયા. શ્રીવિજયસેનસૂરિના આદેશથી સ. ૧૬૬૧ માં હેમણે મ્હેસાણામાં ચામાસુ કર્યું.. આ વખતે વ્હેમની ઉમર મહાતેરવષૅ ની હતી. હેમણે હવે પેાતાનુ આયુષ્ય ટૂંકું જાણી ત્રીજા એ આહારના ત્યાગ કર્યો. આજ વર્ષના અશાડ સુર્દિ ૧૨ ના દિવસે સંધ્યા સમયે વ્હેમના શરીરે અકસ્માત્ અતિ વિષમવ્યાધિ ઉત્પન્ન થયા; પરન્તુ તે શરીરની અનિત્યતા--અસારતાને સમજતા હતા, તેથી હેમણે વૈરાગ્યમાં પેાતાના મનને વિશેષ ઉતાર્યું. આ રાગના કારણે સાત લઘને થતાં તે રાગની શાન્તિ થઇ. રાગ શાન્ત થતાં લેાકેાને બહુ આનંદ થયા, પરન્તુ પાતે તે એમજ સમજતા હતા કે મારૂ આયુષ્ય હવે બહુ ઓછુ છે—નજીક છે. એક વખત બધા એક ન્હાનું ગામ છે. એક વખતે આ ગામ પુર જાહેાજલાલીવાળુ હતુ, અત્યારે અહિ જેનેાની વસ્તી નથી, પરન્તુ આ ગામ એક તીથ તરીકે ગણાય છે. અહિં સ. ૧૬૧૯ માં જૈનમંદિર બન્યું હતુ, પ્રાચીન તીર્થં ભાળાઓમાં પશુ આનેા તી તરીકે ઉલ્લેખ જોવાય છે. કવિ શીવિજયજીએ પાતાની ‘તીથમાળા” માં લખ્યું છેઃ— નગર ગંધારિ બહુ જિનબિ શ્રાવક ધરમ ાર અવિલંબ. 66 ( પ્રાચીન તીર્થં માળા સંગ્રહ પૃ. ૧૨૨ ) જગદ્ગુરૂ હીરવિજયસૂરિએ અકબરબાદશાહ પાસે જવાને વિહાર અહિંથીજ શરૂ કર્યાં હતા. 2010_05 ( ૨૯ ) . Page #97 -------------------------------------------------------------------------- ________________ સમુદાયને ભેગા કરી કહેવા લાગ્યા કે –“મારા શરીરની સ્થિતિ ઠીક નથી, પણ હમે કઈ ખેદ કરશે નહિં. હવે હું અણુસણ આદરીશ” એ પ્રમાણે કહેતાંજ બધાઓના હદમાં મહાન દુઃખ થયું. પિતે ચાર શરણને આશરે લીધે. સમસ્ત જી સાથે ક્ષમાપના કરી લીધી. અંતે અશાડ વદિ ૧૨ ના દિવસે પાછલી રાત્રિએ નવકારમંત્રનું સ્મરણ કરતાં હેમણે આ માનુષી શરીરને ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું. ગુરૂવિરહથી દુઃખી થયેલા હેમના સાધુઓ અને ગૃહસ્થાએ ગુરૂના ગુણેને યાદ કરી કરી બહુ વિલાપ કર્યો. પશ્ચાત્ ગૃહસ્થાએ અમરવિમાન સમાન તેરખડની માંડવીમાં ગુરૂને પધરાવી ઘણું વાજી સાથે ગુરૂના શબને સ્મશાનમાં લઈ જવામાં આવ્યું અને ત્યાં ઉત્તમ ચંદનથી અગ્નિદાહ કરવામાં આવે. છેવટે કવિએ છેલ્લી ત્રણ કડિઓમાં પિતાને પરિચય આપતાં પિતાને કમલવિજયજીના શિષ્ય બતાવ્યા છે અને હેના પિતાનું નામ ગેવિંદ બતાવી રાસની પૂર્ણાહુતિ કરી છે. છ009 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ અë I નમઃ श्रीविनयदेवमूरिचरणकमलेभ्यो नमः मनजीऋषिविरचित विनयदेवसूरिरास. દૂહા, સકલસિદ્ધિ આનંદકર જિનશાસન ગાર; ચઉદપૂરવને સાર એ જગ જાઉ મંત્રનવકાર. ભવિક જીવ આદર કરી દિનપ્રતિ ત્રિશુઈ વાર; ભાવ ભગતિ હરષઈ કરી જાઉ મંત્ર નવકાર. ગણતાં આપદ સવિ લઈ જપતાં જયજયકાર; ધ્યાન ધર્યાં સુષ પામીઈ જઉ મંત્ર નવકાર. ધન શ્રાવકકુલ રૂઅડાં જિહાં નિર્મલ આચાર; અવર આરાધન પરહરી જપઉ મંત્રનવકાર. ચઉપઈ. રાષભ અજિત સંભવજિન નમું અભિનંદન જિન ધ્યાન રમ્; સુમતિ પમપ્રભ મહિમા ઘણુઉ નમે અરિહંતાણું પદ ગુણ9. ૫ શ્રીસુપાસ ચંદ્રપ્રભસ્વામિ સુવિધિનાથ શીતલ અભિરામ; શ્રીશ્રેયાંસ વાસુપૂજ્ય શ્રુણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. વિમલ અનંત શ્રીધર્મણિંદ શાંતિનાથ મુષ પૂનિમચંદ કુંથુનાથ લંછણ ઊરણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. (૧) 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ અર મલિ મુનિસુવ્રત દેવ નમી નેમિ જિન કરસ્યઉં સેવ; પાશ્વનાથનું નામ જ સુણઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. ૮ ચઉવીસમાં કહીઈ શ્રીવીર સ્વામી સાયર જેમ ગંભીર; અંગઈ લંછણ કેશરિતણુઉ નમે અરિહંતાણું પદ ગુણઉ. ૯ ત્રિણિ ચઉવીસી બહૂત્તરિ નામ વિહરમાણુ જિન કરવું પ્રણામ ચઉઠિ સુરપતિ મનરંજણઉ નમે અરિહંતાણું પદ ગુણઉ. ૧૦, સકલ કર્મ ખપાવી કરી ભવસાયર જેણઈ હેલાં તરીકે નિરંજન કહીઈ નિરાકાર નમે સિદ્ધાણું પદ જગિ સાર. ૧૧ આદિ અછઈ પણ અંતજ નહી અવિચલ પદવી છાજ સહી જ્ઞાન દર્શનનઉ નહી પાર નમે સિદ્ધાણું પદ જગિ સાર. ૧૨ પનીર ભેદે સિદ્ધ અનંત મુગતિરમણિ વિલસઈ એકંત; ભવપ્રપંચના વંચણહાર નમે સિદ્ધાણું પદ જગ સાર. ૧૩ પંચઈ ઇદ્રી સંવર કરઈ નવવિધિ બ્રહ્મચર્ય શુદ્ધ ધરઈ; ચ્ચાર કષાય કરઈ પરિહાર નમે આયરિયાણું ઉરિ વરહાર. ૧૪ પંચ મહાવ્રત નિર્મલ ધાર પાલઈ સૂધા પંચાચાર; પંચ સમિતિત્રિણિ ગુપતિ ભંડાર નમે આયરિયાણં ઉરિવર હાર ૧૫ શ્રીજિનશાસન ઉન્નતિકાર મહામહિમા અતિશય અતિસાર, ભવસાયર ઉતારઈ પાર નમો આયરિયાણુ ઉરિ વરહાર. ૧૬ જનપદ નગરઈ કરઈ વિહાર ચતુર્વિધ સંઘ તણું સિણગાર; સૂરીશ્વર પદવી અવધાર નમો આયરિયાણું ઉરિવરહાર. ૧૭ દ્વાદશાંગીસૂત્ર મહાર વિવિધ અર્થ નયને નહી પાર; ભણુઈ ભણવઇ શિષ્ય હિતુકારૂ નમે ઉવજઝાયાણં મનિ ધરૂં. ૧૮ પંચ પ્રકારિ કરઈ સજઝાય શિષ્ય પ્રતઈ કરાવઈ ભાય; દિઈ ઉપદેશ ભવિ પ્રતિ સુંદરૂ નમે ઉવજઝાયાણં મનિ ધરૂં. ૧૯ પ્રમાદ કિરણ સવિ પરિહરઈ માયા મમતા દૂરઈ કરઈ; તરણ તારણ ઉત્તમ સદ્દગુરૂ નમે ઉવઝાયાણં મનિ ધરૂં. ૨૦ પંચમ પદનો અર્થ અપાર તે કહતા હુઇ બહુ વિસ્તાર). થાવગ્રાદિક જે અણુગાર સર્વ સાધુનઈ કરઉં જુહાર. ૨૧ 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પંચ મહાવિદેહ મઝાર એરવત પાઁચઇ સુવિચાર; પંચ ભરત મુનિ કરઈ વિહાર સર્વ સાધુન” કરä નુહાર. ૨૨ અતીત અનાગત નઈ વમાન હુઆ હાસ્યઈ અછઈ પ્રધાન; ભવસાયર તરી પામ્યા પાર સર્વ સાધુનઇ કરä ઝુહાર. એસે પંચ કહીઇ નમુક્કાર સર્વ પાપના કરઇ સહાર; પ્રથમ મગલ એ જિંગ સાર સઘલા મગલ માહુઇ ઉદાર. રૂડાં નવપદ અષ્ટ સ ંપદા ધન્ય જીવ જે જે પઇ સદા; એ ગણતાં નાવઇ આપદા કાણુદોષ ન લાગઇ કી. અડસઠ અક્ષર શ્રીનવકાર સાત અક્ષર ભારે મન ધાર; હૈયા એકસિડ અક્ષર સહી એ સમ અવર કા મંત્ર નહી. તે નવકાર હિયઇ માઁ ધઉ સકલસિદ્ધિ દીસઇ પરવર્ય ઉ; એ ગણતાં સીઝઇ વિ કાજ તૂટી આપઇ અવિચલ રાજ. વીરતણા ગણધર ઈગ્યાર ગૈતમસ્વામિ પ્રમુષ અવધાર; સાધર્મ સ્વામિનૢ ધરીઇ ધ્યાન પાટ સ્રત્તાવીસ ગુણુદ્ધ નિધાન. વિમલ મતિ સાહુઇ જસુ સદા નયણાનંદન છઇ સદા; યશ કીતિનઇ ગુણુભંડાર કીજઇ ભગત યુગતિ સુવિચાર. ત્તિ ગુત્તÜ ગ્રુપતા વલી કહુઉં સૂરિજનીં પરિ તેજજ લહુઉં; રિપુ સઘલા જીત્યા અતરંગ પદ અક્ષર પ્રણમ્' ચગ નિ સંભારઉં સારદદેવિ કવિયણ જન નિતુ સારઇ સેવ; કાશ્મીર દેશ” શાલતી માતા ફ્રેન્ચે મુઝ શુભમતી, તુઝ નામઇં સીઝઇ સવિ કાજ ત્રિભુવન માહુઇ મેટઉ અગાજ; ગજગતિ ચાલઇ તૂ મલમતી માતા દેવે ગુઝ શુભમતી. તુઝ નામ” મુઝનઈ આનંદ મુષ સેાહુઇ વિકશત અરવિંદ; પદ્માસિન તૂ' પદ્માવતી માતા દેયે મુઝ શુભમતી. કવિયણુ જનની તૂ આધાર અજ્ઞાનપુણ્ ટાલઇ અંધાર; સરસ રસ વાણી વરસતી માતા દેયે મુઝ શુભમતી. શ્રવણે કુંડલ વર સાહીઇ શિરિ વેણી દ્વેષી મેહીઇ; ફિ હાર ટ્વીસઇ ઝલકતી માતા દેયૈ મુઝ શુભમતી. ૨૮ ૨૯ ૩૧ ૩૨ ( ૩ ) 2010_05 ૨૩ ૨૪ ૩૫ ૨૭ ૩૦ ૩૩ ૩૪ ૩૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરિ ચૂડલ અતિહિં ખલકંતિ પાએ ઘુઘરિ વેલી રણકંતિ; વણું પુસ્તક કરિ ધારતી માતા દેયે મુઝ શુભમતી. શ્રીગુરૂભક્તિ કરઈ સુવિશાલ જિમ કેઈલિ સર અંબાલાલ અમી સમી વાણું વરસતી માતા દેજેયે મુઝ શુભમતી. ૩૭ જેઉ જેઉ પૂણ્યતણું પરિણામ, એ ઢાલ, પ્રણય શુમીય ભાવંઇ શ્રીવીતરાગ મેહમયણને કીધઉ ત્યાગ; વંદીય સદ્દગુરૂના વલી પાય પામીય સરસતિનઉ સુપસાય. ૩૮ આજ અપૂરવ સુરતરૂ ફલીઉ સૂધરમગ૭ ગુરૂ મુઝનઈ મિલીલ; તેહ તણુઉં હું રચસ્યઉં રાસ સંભવતાં રસ છઈ સુવિલાસ. ૩૯ ચઉવિત સંઘ વયણ એક સુણ આલસ્યનીંદ્રા દૂરિ અવગણુ ઉપશમ રંગ ઘણેરઉ ધર વયણ અપૂરવ એ આદર . ૪૦ વઈરાગઇ જિમ સંયમ લીધઉં કાજ અપૂરવ તિણિ કીધઉં, આદરી સમાચારી સૂધી સૂત્રસિદ્ધાંત તણુઈ પંથિ કીધી. ૪૧ ભાષસ્યઉ સૂધ તે અધિકાર કર્યો વિકથાને પરિહાર; મુઝ મનિ ઉલટ અગિ ન માઈ સંભલતાં અતિ આનંદ થાઈ. ૪૨ છે ઢાલ છે અભિગમ સાચવી નરપતિ બઈડેઉ, એ ઢાલ. વિશ્વજન મેહિની કવિગણ સેહની સુણિ સુણિ દેવીય સરસતી એક સરસ વચન રસ આપજ્ય સ્વામિની ગાઈસ્યઉં એહમગ૭પતી એ. ગૂટક. ગછપતી ગુણભંડાર વછીય ફલ દાતાર, સકલ સૂરિ સિણગાર જિણઈ કર્યઉ કુમતિ પરિહાર; શ્રીવિનયદેવ સૂરિંદ મુષ જિસ્થઉં પૂનિમચંદ. ગૂટક. ચંદ્રવદન ગુરૂ શુભતા રે મેરૂની પરિ ધીર; તપ તેજઈ કરી દીપ રે સાયર જેમ ગંભીર. (૪) 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ એક લષ્ય જોયણ પરધિ આકાર છઈ જબૂદ્વીપ સહમણું એક ષેત્ર ભારતમાહિ માલવ જનપદ આજશેઠ નયર રિલીઆમણું એ. સહામણું સુવિચાર પદમરાય તિહાં સાર, ઘરિ રાણુ પંચવીસ રૂ૫ઇ અતિહિ જગીસ તસુ ઘરિ સેહઈ જાણ લાવજઈ સુવિનાણું, કલા ચઉડિ જેહ મતિઈ જાણઈ તેહ. જાણઈ શીતાદે પટ્ટરાણું અરધચંદ્ર લલાટ; શુભ લક્ષણવર અતિહિં શોભિત પહરઈ અંગ થાટ. ૪૪ સસીહર વયણીય મૃગસમ નયણીય, વાસિગવેણિ જીત્યઉ વલી એક નાશિકા દીપસિષા શ્રવણ સહામણા, સકલ ગુણઈ કરી આગલી એ. દાડિમકુલી જિમ દંત અધરપ્રવાલ સેહંત, જીભડી અમીયભંડાર બેલ બલઈ સાર; હંસગતિ ચાવંતિ સદા વયણ સંતિ, વરસંતિ વાણી અમીયસરવી. ટક. નારિ ઇસી જગમાં નહી અમરપતિ ઘરિ, જિમ ઈંદ્રાણી રૂપઈ હું જાણુઉં સહી. કર બેહ શેભઈ એ કમલ જમ નાલ એ, કંચણુ કલસ પચેહરા એક ગંભીર નાભિ તે લાવન્ય જલભરી, ચરણ કમલ બેહૂ મનહરા એ. ૪૫ ચરણ કમલ બેહૂ સાર કદલી જ આસાર, 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ બહૂ ગામ જસુ આણ પ્રતાપઈ કરી ભાણ; સીમાડ નરપતિ જેહ સવિ આણુ પાલઈ તેહ, રાયરાણ પાય પ્રણમઈ સેના ચતુરંગ દીપતી. બહૂ ન્યાય પાલઈ દુખ ટાલઈ ઇસ્યઉ પદમ તે ભૂપતી. બે સુત તસુ ઘરિ દેવ દૂર જિમ, રૂપઈ કરી શુભતા એક . ધનરાજ જાણુઈ વિષકુમર વલી, દેષીય જનમન મેહતા એ. ૪૭ મેહતા મન સુવિશાલ જીવદયા પ્રતિપાલ, બુદ્ધિવંત ઘણ હેઈ તે સમ અવર ન કોઈ, સૂરવંત દાતાર પાલહ રાજહ ભાર, રાજ ધુરંધર તે કુમર ઈમ બહુરિ કલાનિધાન. સુબુદ્ધિ મંત્રીશ્વર રાયનઈ ઘરિ કહઈ તેહ પ્રધાન. પૂણ્યવંત જીવનઇ એચ આવઈ ઇસી, સેજિ અપૂરવ રૂઅડી એ; એક સમઈ રાણીય પિઢીય મન રતિઈ, ગઈ અછઈ રજનીય સોલ ઘડી એ. સૂટક સેલ ઘડી ગઈ રાતિ ધન શોલકી જાતિ, વાતી ધૂપ અપાર મહમહઈ ગંધ તે સાર; ચંદ્રયા ચિત્રામ દીપઈ અતિ અભિરામ, વિકસઈ ફૂલ પગર સહી રે. વાસભુવન સુવિનાણુ દેવભવન તે લહઈ ઉપમ; વાજઈ તિહાં નીસાણ. 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ કાંઈ ઊંધી અનઈ કાંઈ તે જાગતી, સુપન પામઈ મનિ અતિ ગમઈ એ; સાયર ગાજતે ગુહીર અતિઘણું, પષીય રાણીય મનિ રમઈ એ. ગૂટક. રમઈ મનિ સુવિચાર ભયઉ રાયણભંડાર, જલચર જીવ ઉછાહ દેષઈ સાયરમાહિ; વાધઈ આણંદપૂર વાજઈ વાજિત્ર તૂર, તૂર વાજઈ ગયણિ ગાજઈ હંસની ગતિ ચાલતિ; મનનઈ ઉલ્લાસઇ પ્રિય પાસઇ સપન દીઠઉં કહઈ સતી. ૪૯ નરપતિ ચીંતવઈ મતિ મન સંભવઈ, સપન અપૂરવ એ ભલું એ; હરષસું ઈમ કહઈ રણીય મનિ લહઈ, પષીઉં સપન તઈ નિરમલું એ. નિરમલું સુહણે એહ ભલઉં દીઠઉં જેહ, સપનનઇ અનુસાર હૂસ્યઈ સુત એક સાર; કુલદીપક સુવિચાર ભાગી અવધાર, સભાગી ગુણ આગલે રે. વહસ્યઈ કુલનો ભાર રાજધુરંધર; હૂસ્યાં રાજા અથવા શ્રીઅણગાર. ગધગયવર પરિ કુમતિ ઉથાપસ્થઈ, સુમતિ ભલી પુણ્ય થાપસ્યઈ એ; સાયરની પરિ ગંભીર હોસ્યાં, રયણ વિદ્યાવર ગાજસ્થઈ એ. ટક. ગાજઈ રયણભંડાર જ્ઞાનત્રય સુખકાર, સસી જિમ સોમ આકાર હાસ્યઈ શ્રીગણધાર; ( ૭ ) 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પર સૂરિજની પરિ તેજ દીપસ્યઈ અતિ હેજ, શ્રીગુરૂ સૂરિજ ઉગી રે. ટાલઈ મેહ અંધાર કરતિ કિરણ ચિહું દિશઈ પસરઈ ભવિક કમલ જયકાર. એ ફલ સંભલી રાણીય, હરષીય તહત્તિ વયણ તે ઉચ્ચરઈ એક ગરભ વહઈ સુષઈ આણંદ અતિ ઘણુઉ, ઉછવ મહોછવ બહુ કરઈ એ. ટક ઉછવ કરઈ વિલાસ થયા જવ નવ માસ, બહૂ પ્રતિપૂરણ હેઈ ઉચ્ચગ્રહ તિહાં જેઈ વાયરે સુપ્રકાર સુષકારી સંભાર, શુભલગન જગિ વરતીયાં રે. હરષને નહી પાર દેહલા પૂરણ સવિ થયા રે; ઘરિ ઘરિ મંગલ સાર. સંવત્ પરમઈ અસઠિ જાણી, માગશિર પૂમિ મન ૨લી એ; બિહૂ પર રણય ગઈ અછઈ તિણુઈ સમઈ, વાર તે સુરગુરૂ છઈ વલી એ. ગૂટક. થયઉ ઉત અપાર વરતઈ જય જયકાર, દુખીયાનાં દુખ જાઈ હરષ અતિ ઘણુઉ થાઈ; સઘલઈ થાઈ સુગાલ હરષઈ સહ સમકાલ, સમકાલઈ સહુ હરષીયાં રે સેહઈ ઘરિ ઘરિ ચીર. સુંગંધનીરઈ ભુંઈ છાંટ વિસ્તારઈ અબીર. _ ઢાલ છે થંભણુપુર સિરિપાસ જિર્ણદે, એ ઢાલ, ચી જઈનઈ ભૂપ વધાવઈ પુત્ર જનમ હૂઉ સંભલાવ, દાસી કલંક લાવઈ ઉછવ દિન દસ રાજા મંડઈ; ( ૮ ) ૫૩ 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫૭ નગરતણું દંડ ઈડઈ આન્યા કેઈ ન પંડઈ. ૫૪. વંદનમાલ ઘર ઘર સેહઈ ચંદ્રયા દેષી મન મેહઈ, ખ્યાલી જન સહુ જે અગરધૂપ પરિમલ બહૂ બહઈકઈ; ઘરિ ઘરિ ધજ બાંધી તે લહઈકઈ વંદીજનનઈ મૂકઈ. વધામણું ઘરઘરનાં આવાં સજજન હિયડઈ હરષ ન માવઈ, ભાગિણિ ગીત ગાવઈ ઘરિ ઘરિ તોરણ હાથા દીસઈ; પરદેસી જન દેવી હીસઈ પૂરઈ મનહ જગીસઈ. પંચ શબદ વાજિત્ર તિહાં વાજઈ નાઈ અંબર અતિઘણુ ગાજ, કુલપગર ભરઈ તાજાં મંગલવચન ભાટ તિહાં લઈ; પદમ ભૂપનઇ કે નહી તે લઈ શ્રીફલ ભરી લઈ. ૫ ઢાલ છે ધન ધન સાધ જીવનિ રહ્યા, એ ઢાલ. - જનમ કારિજ કરઈ રૂઅડધું પહિલઈ દિન સુવિચાર, ચંદ્ર સૂર દરસણ દાષવઈ ત્રીજઇ દિન અતિ સાર; દિવસ છઠ્ઠઈ કરઈ જાગરી હિયઈ હરષ અપાર, જાતસૂતક કરઈ અતિભલું દિન થયા ઈગ્યા, કુંટુંબ સહુ પિષી કરી દીધઉં અભિધાન, બ્રહ્મકંધર ગાજતઉ ચંપકતનુ વાન; પંચ ધાવિઇ સુત પરવર્યઉ વાધઈ સુવિનાણું, પંચ વરસ થાઈ ભલાં ઉછરતાં જાણુ. ચઉપઈ રાગ રામગિરી. અંગઈ લક્ષણ છઈ બત્રીસ રૂપઈ સેહઈ રતિનઉ ઈસ નિજકલા કરી મન રીઝવઈ ચતુરનર સહુઈ ગુણ સ્તવઈ. ૬૦ માત પિતા મનિ હરષ અપાર દિનદિન ઉછવ કરઈ અતિ સાર; વિમાસઈ મનસૂ સુવિશાલ મૂકી જઈ સુતનઈ સાલ. ૬૧ ભણ્યઉ ગુયઉ સેહઈ તે પુત્ર આગલિ રાષઈ રાજહ સૂત્ર; મૂરિષ બેટ નાઈ કાજિ હંસમાહઈ બગ જાઈ ભાજિ. દર (૯) 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈસી વિમાસણ મનમાહિ કરઈ અધ્યારૂ તેડાવઈ ઘરઈ, શુભ મુહૂરત મન હરષઈ લીયઈ ભલી વસ્તુ પંડિતનઈ દિયઈ. ૬૩ કકતરી સઘલઈ મેકલઈ સગા સહુ તેડાવ્યા ભલઈ, મહુરત ઊપરિ આવ્યઉં સહુ નગરલોક હરષઈ મન બહુ ૬૪ નયરી સિણગારી સુવિચાર અમરપુરી દીસઈ અણસાર ઘરિ ઘરિ તોરણ મંગલમાલ ઘરિ ઘરિ હાથા દીયઈ રસાલ. ૬૫ ઘરિ ઘરિ ચંદ્રયા ચિત્રામ ઘરિ ઘરિ કેતુ બંધી અભિરામ; અગર ધૂપ પરિમલ વિસ્તરઈ ફૂલ પગર નગરમાહિ ભરઈ. ૬૬ દૂહા. નરપતિ ઘર અતિ દીપતઉ જિસ્ તે ઇદ્રવિમાન, કરઈ સજાઈ અતિ ઘણી ગાયઈ યાચક ગાન. સગા સહુ સંતોષીયા સંતેષઈ પરિવાર; વ્યવહારી મેલઈ ઘણા કહેતાં નાવઈ પાર. હાલ ઉલાલાની. કુમરનઈ કરઈ શૃંગાર મસ્તક મુગટ અપાર; હરષઈ ઘેડઈ ચડાવઈ બહુ પષિ અમર હલાવઈ. આગલિ મહાજન ચાલઈ માતપિતા ઘણું માલ્હઈ; વાજિત્ર મધુરઇ એ સાદઈ વાજઈ અતિ ઘણું નાદઈ. નયરી લોક તે જોઈ હિયડઇ હરષ તે હેઈ; પશિ પગિ આપઈ એ દાન એક એકનઈ દિયઈ એ માન. ૭૧ સભાગિણિ ગીત ગાઈ મનમાહિ આનંદ થાઈ; પંડિતનઈ ઘરે આવઈ મેતી રાયણુ વધાવઈ. પંડિત માઈ ભણવઈ કુમારનઈ ભણતાં એ આવઈ; ષડીયા ફૂલી એ આપઈ માગત જન થિર થાપઈ. પીરાદક દસ બાર આપઈ સિણ અપાર; અધ્યારૂ મનિ હરષઈ વંછિત દાન તે પરષઈ. ભણું ગુણ ઘરિ આવઈ યાચકજન Íત ગાવઈ, દિનદિન ઉછવ છાજઇ બહુપરિ વાજિત્ર વાજઈ. (૧૦) 90 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ. કરઈ ચૂંચર ૨ શાસ્ત્ર અભ્યાસ, આદર ટ્રેઈનઈ ભણુઇ ગણુઇ સચ્ચા સમઇ વારૂ, દિન દિન પ્રતિ ચડતી કલા હુરષ પામઇ મનિ અધ્યારૂ માત પિતા મનિ ઉલ્લુસઇ સૂત્ર પ્રતિÛ ક્રિયઇ દાન, ભણી ગુણી પડિત થયા અહ્ત્તરિ કલાનિધાન, हूडा. શ્રીવિનયદેવસૂરિ રાસના રચીઉ પ્રથમ પ્રકાસ; ઋષિમનજી વલી અવસરÛ કસ્યઇ ખીયપ્રકાસ. ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે પ્રથમઃ પ્રકાશ ૭૬ રાગ મલ્હાર. શ્રીૠષભાદ્ઘિક જિન વઢીઇ ત્રિસલાચુત મનિ આણુ દીઇ; શ્રીગણધર ગીતમ સામીય સત્તાવીસ પટ્ટ સિરિ નામીય, ૭૮ બ્રહ્માની એટી સરસતી કવિયણની આશા પૂરતી; _2010_05 99 ચંદ્ર વયણી નઇ મહૂ ગુણુવતી હું સવાણિ ચાલઇ ગજગતી. ૭૯ દિ વાણી મઝનઇ હરષતી જિમ ગાઊઁ સાહુ મગછપતી; પ્રકાશ કહૂં બીજો વલી સહુ સંઘ સુષુઉ મનની રલી. ૫ હાલ ૫ રાગ મારૂણી. આંકણી. યાવન વેસઇ ખૂંચર આવ્યા વરસ થયાં જલ આઠ રે; રૂપકલા જોઈ મન માહુઇ એટલઇ કીતિ ભાટ રે, કુમરજી રૂપલ’ડાર રે સૂર સુભટ તે ભજઇ અપાર રે; રાચિહ્ન અવધાર રે. વડઉ પુત્ર ધનરાજ તે કહીઇ ષટ દરસણુ લહુઇ મરમ રે; બુદ્ધિવંત નઇ પરઉપગારી જીવયા કરઇ ધરમ ૨.૩૦ ૮૨ સુષઇ સમાધિઇ રાજારાણી પામઇ અમરિવમાન રે; સહૂ કુટુંબ મનિ શાક નિવારી દીજઇ નિતુનિતુ દાન રે. ૩૦ ૮૩ ( ૧૧ ) ૮. ૮૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ દુહા, પિતરાઉ જે ગુણનિધિ પંચાયણ ગુણસીહ રાજ ચલાવઈ તે સહી સૂરસુભટમાહિ લીહ. પુત્ર તણું પરિ પાલીઈ અંતર નહી લગાર; નવ વરસ થાઈ સહી હરષ તણઉ નહી પાર. સંવત પનર તે તિરઈ શુભ મુહૂરતિ સુવિચાર સંઘ સહિત તે દ્વારિકા ચાલઈ બહૂ પરિવાર. પીતરીઉ સંઘવીથયઉ લકતણુઉ નહી પાર; સહસ ગમઈ સેજ વાલડી સેના ચતુરંગ સાર. નફેરી જેડાં ઘણું વાજઈ ગંભીર નીસાણું, મજલ મજલ રહતા સહી ચાલઈ સંઘ સુજાણ. શ્રીગિરિનારિઇ આવીયા ડેરા દિઈ અભિરામ; દિન નિ ત્રિણિ ભઈ તિહાં તિલ પડવા નહી ઠામ. ૮૯ ચાર ગતિ મઈ અનુભવી, એ ઢાલ, બે કુમર લઈ તિહાં મન માનતઈ ગઈએ, ચંગઈ એ વનવાડી જોઈ ભલાં એક તરૂવર હેઠઇ દેષઈ એ રંગમંડણ નામઈ એ; નામ એ પૂરણ વિદ્યા નિરમાલા એ. બહુ પરવારઈ પરવર્યા દીઠા રિષિરાજ એ, વિરાજઇ એ આવી ગુરૂચરણે નમઈ એ; ચગ્ય દિઈ દેશના પામઈ તે વઈરાગ એ, જાગઈ એ ઘરમતણુઈ રંગ રમઈ એ. દિઉ સંયમ અહ્મનઈ ભલું સંસાર અસાર એ, સાર એ ચારિત્ર છઈ ગુણને નિલઉ એક વણારીસ વલતું ભણઈ કિમ ચારિત્ર દીજઈ એ, ખજઈ એ પીતરીઉ તહ કુલતિલઉ એ. ( ૧૨ ) - 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ છે ઢાલ છે રાગ ગુડી. કુમર કહઈ સુણઉ વાત સ્યઉં કરસ્ય તેહ, દિલ સંયમ તહે મિનિ લી એ, અહ મનિ થયઉ વઈરાગ વિલંબ નિવારી, કુમાર કહઈ તે વલી વલી એક કહઈ વણારીસ વાત સંયમ દેહિલઉં, દેહ કેમલ માંષણ દહી એ, ગંગા નદીય મઝારિ પૂરઇ કિમ તરીઈ, વેલુવલ નીરસ સહી એ. અગનિમાહિ કિમ ચાલઈ ફણગર કિમ ઝાલઈ, અગનિ ઝાલ કિમ પછઈ એ; તુલા તુલાઈ મેરૂ કહઉ કસી પર, સીહસ્યઉં યુદ્ધ કિમ કીજીઈ એક રતનાકર તે માહિ બાઇ કિમ તરઈ, ખડગધારાઝિઈ ચાલવઉં એ; ગુરૂ કહઈ સુણઉ વિચાર કહી ઇસ્યઉં, ઘણું સંયમ દુ:કર પાલઉં એ. શ્રીગુરૂ સુણઉ વિચાર જે હુઈ કાયર, તે આગલિ ઈમ ભાષાઈ એ; સૂરવંત અતિધીર મહા વઈરાગીય, ચારિત્ર સૂધઉં દાષીઈ એ; સોભાગી સંત દંત જાણી શ્રીગુરૂ, સંયમશ્રી પરણાવીયા એ પંચ મહાવ્રતધારી પંચાચારીય, સંવરભાવઈ આવીયા એ. ગુરૂજી સુણ એક વાત સંયમ આદર્યઉં, પીતરીઉ જે જાણસ્મઈ એ; (૧૩) N 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ કરસ્થઈ તે ઉપસર્ગ તમનઈ અડ્ડન એ, વાત ઘણુંપરિ તાણસ્ય એ, ઈમ કહી એકઈ ઠામિ રહઈ અગોચર, કાઉસગ્ગ મન નિશ્ચલ ધરી છે; નાશા અગ્ર દષ્ટિ રાષઈ એક મનિ, ઉપવાસ નિરમલ કરી એ. | દ્વાલ છે રાગ મલાર. ઈણિ અવસરિ સંઘમાહિતે સંઘવી જેઅઈ બહૂ વાટ રે, ભેજનવેલા ટલી ગઈ હજી નાવ્યા તે સ્યા માટિ રે. ૯૭ હજી નાવ્યા તે સ્યા માટિ સજજન સહુ જેવતા બહુ વાટ રે; ઠામ રે કુયર પણ લાધઈ નહી મનિચિંતા થાઈ તામરે. મનિસઆંકણું. પરવત પાખલિ જોઈયા ગવેષણ ઘણીય તે કીધ રે, કામિ અગોચર સેધીઆ પણ કારિજ કાંઈન સી રે. પુસ. ૯૮ આહામા કીધી અતિ ઘણી સંઘ ઊપડી? શુભ પરિણામ રે, આવી વણરીસ વાંઢીઆ પાલઈ સંયમ અભિરામ છે. પાલ. સ. ૯૯ નિજ પરિવાર પરવર્યા ગુરૂ તિહાંથી કરઈ વિહાર રે, આવ્યા ઠામ તે આપણુઈ વિધિ પક્ષ તે કહીઈ વિચાર રે વિધિ. સ. ૧૦૦ દુઃકર તપ કરઈ અતિઘણુઉ ભણવાને કરઈ અભ્યાસ રે, માસ ઘણા થયા ઈણિપરિઇ વિદ્યાનો હુઈ સુપ્રકાસ રે. વિદ્યા સ૦ ૧૦૧ એ સંબંધ એતલઉ કાઉ સંયમને એહ પ્રબંધ રે, કિરિયા સૂધી આદરી તે કહસ્યઉં હવઈ સંબંધ છે. તે સ. ૧૦૨ છે ઢાલ છે ગુણ ગાઊં શ્રી સાધના. એ ઢાલ. સુણઉ ભવિક જન આઘઉ વિચાર નિદ્રા વિથા કરે દરિ, ઉપશમ અતિઘણુ હિયડઈ ધરા કહઉં સંબંધ મન આણંદપૂરિ. આંકણી. મારૂડિમાહિ યોધનયર વર નાગોરી તપગચ્છ સિણુગાર, (૧૪) 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ પૂણ્યરત્નસૂરિ દલ દીવાની રાયતણુઈ ઘરિ માન અપાર. સુ. ૧૦૩ તિષ નેમત્તિ વૈદ્યક જાણુઈ વિદ્યામંત્ર તે લહઈ અનેક સાધુરત્નમુનિ તસુ ગુરાહી છઈ પદવી પંન્યાસ વિવેક. સુત્ર ૧૦૪ પાસચંદ શિષ્ય લઘુવઈ કહીઈ સૂત્ર સિદ્ધાંતને કરઈ અભ્યાસ; પદવી ઉપાધ્યાની સુંદર પુણ્યરત્નસૂરિ દીયઈ તાસ. સુ૦ ૧૫ એહવઈ અવસરિ રણનગરમાહિ ચાહડસા ઉશવંશ સિંણગાર; ચાંપલદે કહીઈ તસુ ઘરણું ત્રાદ્ધિતણુઉ નવિ લાભઈ પાર. સુ. ૧૦૬ જિણવર ધરમ કરઈ મનભાવઇ પાલઈ શ્રાવકનાં વ્રત બાર; પુણ્યરત્નસૂરિગુરૂ કરી માનઈ પોપકારી નઈ દાતાર. સુ. ૧૦૭ એક સમઈ પાસચંદ્ર ઉપાધ્યા વંદાવા પૃહતા મન ભાય; આસણ બઈસણ દિઈ બહૂ આદર શ્રી ભરતાર નમઈ તિહાં પાય. સુ. ૧૦૮ વાત કરછ મનિ રંગરસીલી સેઠઈ મૂકયા મુર્ષિ નીંસાસ; તણ્ડ સરિષા માથઈ ગુરૂ તેહઈ ન પહતી મનકેરી આસ. સુ. ૧૦૯ મણિ માણિક લષિમી ઘરિ બહૂલી છેરૂ નહીં એકઈ ઘરિ આજ; એચિંતા મેટી મનિ અહનઈ છોરૂવિકિમ સીક્ઝઈ કાજ. સુ૧૧૦ તમઘરિ સુત હસ્યઈ સહી નિશ્ચલ અહે માગુ તે આપ તહે; ભગતિરાગ વલતૂ જંપઈ તહે માગઉ તે આપઉં અહે. સુત્ર ૧૧૧ એક પુત્ર આપે અહુનઈ હસ્યાં તહ ઘરિકૂયર સાત; પુત્રીનહુ ઘરિપંચભાગિણિ ઈમ કહી ઉઠ્યા વાત વિખ્યાત સુ૦૧૧૨ પૂણ્યતણુઈ મહિમાઈ હુઆ અનુકમિ સાતઈ સહી કુમાર; અનુક્રમિ પંચઈ પુત્રી પ્રસવી ઈમ સંતાન થયાં તે બાર. સુ૧૧૩ ઉપાધ્યા વંદાવા પૃહતા સંભારો તહે દીધઉ બેલ; સેઠ કહઈ આ સાતઈ કૂયર મનમાનીતો ત્યઉ રંગ રેલ. સુ. ૧૧૪ બરદરાજ નામઈ એક કૂયર લક્ષણવતા નઈ સુકુમાલ; માગ્યઉ આપઉ તે એ અહનઈ શ્રીગુરૂનઈ તે આપઈ બાલ. સુ૧૧૫ હરષ સહિત કંધર સંઘાતિઈ આવ્યા પેસાઈ સુવિચાર વિવિધ પરઇ વસ્ત્ર પહઇરઈ અંગઈ પહરઈ અંગ સવિ અલંકાર. સૂ૦ ૧૧૬ (૧૫) 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ લઘુવઈ રૂપઇ અતિ ભાગી ભણુઈ ગુણઈ નઈ વિનયભંડાર; ઉપાધ્યા સામાચારી જે કરસ્યઈ તે કહસ્યઉં અધિકાર. સુ. ૧૧૭ છે ઢાલ છે રાગ સામેરી. ચિંતઈ ઉવજઝાય અપાર એનુ હવઈ રિષિ આચાર; અને કરસ્યઉં એ પરિહાર આદરણ્યે મહાવ્રત ભાર. ૧૧૮ ઈમ ચિંતી કીધઉ ત્યાગ એક સંયમ ઊપરિ રાગ; રિષિની કિરિયા સવિ પાલઈ સંયમનાં દૂષણ ટાલઇ. ૧૧૯ સંયમ લિઈ હિ વ વરદરાજ ભણવાનો અછઈ અગાજ; પાટણ નયરઈ પધારઈ પરવરીયા બહુ પરવારઈ. ૧૨૦ દૂહા, શ્રીવિનયદેવસૂરિ રાસને બીજઉ કહ્યઉ પ્રકાસ; ષિ મનજી હરષઈ કરી કહુઈસ્યઈ તૃતીયપ્રકાસ; ૧૨૧ ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે દ્વિતીયઃ પ્રકાશ આણંદ અતિઘણુ ઊપનઉ કહતાં નાવઈ પાર; સારિંગલંછન જેહનઈ તે જિન જય જયકાર. ૧રર છે ઢાલ છે કેદાર ગુડી. સરસતિ સામિનિ વીનવઉં રે માગવું એક પસાય, સરસ વચન દિઉ સારદા રે ગાઉં સદગુરૂ રાય. ૧૨૩ ચતુર નર સેવઉ શ્રીગુરૂરાય જિમ નિરમલ હેઈ કાય; ધન સીતાદે માય. આંકણું. ભગવતિ ભારતિ મનિ ધરી રે સમરી સહગુરૂ નામ; કહઉં પ્રકાશ ત્રીજઉ હવઈ રે આણી શુભ પરિણામ. ચ૦ ૧૨૪ સંઘસયલ તમે સંભલઉ રે મન કરી થિર સુવિચાર ભણ ગુણુ પંડિત થયા રે કહેતાં હરષ અપાર. ચ૦ ૧૨૫ 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિનચદેવસૂરિ ગષ્ટપતિ સૂધરમગછ સિણગાર; તેહતણ ગુણ વર્ણવવું જે પાછલિ અધિકાર. ૧૨૯ સાધુતણા ગુણ તિહાં નહી ચિંતાઇ રિદય મઝારિ, સુધ પંથ આરાધસ્યઉ જિમ તરીઈ સંસાર. ૧૨૭ વિનય કરીનઈ વીનવઈ લીધી ગુરૂની આણુ; બે મુનિવર હવઈ સંચરઈ તપ તેજઈ કરી ભાણું. ૧૨૮ છેહાલ ! જેઉ જેલ પૂયતણું પરિમાણ એ ઢાલ. એમ વિમાસીનઈ સંગતિ ઈડઈ, સૂધી કિરિયા ભાવઈ મંડઈ જે મિલઈ અડ્ડમાં સુધાચારી, તેહનઈ પાસઈ રહઉં નિરધારી. ૧૨૯ વિચરતા આવઈ ગૂજજર દેશ, પાટણનયર ભજઈ સેવિશેસ; આધઈ તિહાંકણિ મન ઉલ્લાસઈ, પાછિલો છઘડી દીસ વિભાસઈ. ૧૩૦ બહરિ ઉડ્યા શ્રીઉવજઝાય, સાહમાં મિલીયા પ્રણમઈ એ પાય; દેષીય અતિઘણું મનસૂ હરપ્પા, લક્ષણ સહિત આકારઈ પરણ્યા. ૧૩૧ ઉજમસ્યઉં ઉપાશ્રય આવઈ, પાપ આલેઈન એઈસણુઈ ઠાઈ; સહુ અણગાર સુણે વાત, આણ્યાં બેહૂ રતન વિધ્યાત. ૧૩૨ સંયમ નિરમલ પાલઈ ભાઈ, શ્રાવક દેવીય આનંદ પાવઈ; સૂધી કિરિયા તિહાંકણિ પાલઈ, જીવ છકાય સદા પ્રતિપાલઈ. ૧૩૩ પંચ સમિતિ ત્રિણિ ગુપતિ ભંડાર, કીધઉ પંચવિષય પરિહાર; નવ વાડિ નિતુ પાલઈ શીલ, જેથી લહિયઈ શિવસુષ લીલ, ૧૩૪ દૂહા. બરદરાજ શ્રી બ્રહ્મરિષિ મહામાહિ સનેહ; અલગા અધઘડી નવિ રહઈ એકઠ ભણતા તેહ ૧૩૫ છે. હાલ છે રાગ કાલ્ડઈરે. આગમ અરથ લીયઈ મનરંગ બેહૂ જણું મન એક અભ્યાસ; ટીકા વૃત્તિ અવસૂરિ વિચારઈ ભણતાં લાગા થડા માસ. ૧૩૬ 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ ધન ધન સંયમ પાલઈ નિરમલ બે મુનિવર ગછમાહિ પ્રસિદ્ધ દિન દિન ચડતી દેલતિ વાધઈ ગુરૂ પાસઇ સવિવિઘા લીદ્ધ. આંકણી. એક અવસરિ બે મુનિવર એહવઉ વિમાસઈ મનમાહિ વાત; પ્રમાણદિક ગ્રંથ ભણવાનઇ જઈયાં દક્ષિણ દેશ વિખ્યાત. ધ૦ ૧૩૭ ઈમ ચિંતી પૂછઈ શ્રીગુરૂનઈ આપ અન્ડનઈ આન્યા સાર; દક્ષિણ દેશ ભણી જિમ આવઉંનાપઈ અનુમતિ સહી લગાર. ૧૦ ૧૩૮ ઈમ સંભલિ ચિંતા બહુ કીધી એ તે સહી જાચઈ પરદેશ; પાસઇથી અધઘડી ન ટાલઈ ન મેકલઈ એકલા સવિસેશ. ઘ૦ ૧૩૯ જિહાં ઉ૬ઈ તિહાં સાથ લેઈ ઈણિપરિશ્રીગુરૂ કર વિહાર બહૂ દેશ વિચરઈ મન રંગઈ આવ્યા પંભાયતિ સુવિચાર. ધ. ૧૪૦ જોતાં અવસર કિમહી ન પામઈ માંડ્યા ભેદ અનેક અપાર; એક અવસરિ થતી વહરણિ પિતા જોતાં અવસર લાઉ તિવાર. ધ. ૧૪૧ હાલ તુહી. ધનરિષિસઉં કરી સંચ બેઠું પહરનઈ સમઈ, એ મુનિવર હવઈ સંચરઈ એ; આવ્યા સહુઈ સાધ વહરી વહરીય, શ્રીગુરૂ ચિંતા તિહાં કરઈ એ. નાવ્યા હજી અપાર મનમાહિ ચીંતવઈ, સહીએ એ કિહી પાંગર્યો એ સંઘ મિલી તિહાં આવઈ મનસું અટકલઈ, દક્ષિણ દેશાઇ સાંચર્યો એ. કહઈ ઊપાધ્યા વાત ધનરિષિ રાષ, એહનઈ ઠાવવું સહૂ હૂસ્યઈ એ; અવસર જેઈ સાર ધનરિષિ પાંગર્યો, કરઈ સજાઈ મન રસઇ એ. આવી મલ્યા તિવાર જિહાંકણિ વાયદઉ, કીધે હૂતઉ મનરલી એ. ત્રિણિ ઠાણુઈ સુવિચાર શ્રીરિષિરાજ એ, ૧૪૨ 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૧૪ આવ્યા માંડવ તેવલી એ. સંઘ કરઈ પઇસારે સહુ મન હરષઈએ, દિવસ બે ચાર તે થોભીયા એ; કરઈ પ્રભાવન સાર સાહશ્મીરછલ, સંઘઈ બહુ ઉછવ કીયા એ, હિવઈ જે પાછલિ વાત હૂઈ સંભલઉ, જેવા ચિહ દિશિ નીસર્યાં એક શ્રાવકનઈ વલી સાધ જોતાં જોતાં એ, બે યતી આવી મિલ્યા એ. આગ્રહ કરઈ અપાર શ્રીગુરૂ મેકલ્યા, જાવા અહે દેલ નહી એ કહઈ બરદરાજ વિચાર મુનિવર સંભલઉં, ભણવા અહે જાસ્યઉં સહી એ. સમઝાવી એક ચિત્તિ બુદ્ધિ કરીનઈ એ, તે રિષિનઈ વઉલાવીયા એ, શુભ દિવસ મનિ ધારી મનનઈ ઉલટઇ; માંડવથી હવઈ ચાલીઆ એ. અનુકમિ વિહાર કરતા આવ્યા દક્ષિણ, સ્વેતાંબર ગુરૂ તિહાં મિલ્યા એ ભઈ ગુણઈ મનમાહિ આણંદ અતિઘણુઉં, સૂરિજ પાહઇ નિરમલા એ, દિવસ પ્રતિઈ ત વાંચઇ પંચશત કાવ્યજ, સંધ્યાસમઈ મનિ સંભરઈએ; ઉજુઆલી જે રાતિ અવસર જોઈનઈ, લષઈ શાસ્ત્ર બહુ આદરઇ એ. ત્રિણિણ વરસ ઈમ હાઈ તિહાંકણિ થંભીયા, નિષ્પન્ન થાઈ મનરલી એ, નિરંતર ષટ માસ લઈ પરમાણ, કુચાલી તે સરસતી એ, આપઉ હવઈ તમે આણુ નિશ્ચલ મન કરી, ૧૫ ૧૪૬ (૧૯) 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જિમ અખ્ત વિચરઉં ભાવસું એ આચારિજ કહુઈ વાત શ્રીરિષિ સંભલઉ, મંડાણુઈ બોલાવસ્યઉં એ. લેઈ સવિ પરિવાર શ્રીભટ્ટારક, વઉલાવા સહુ નીસયો એ વિજાનયર મઝારિ આવ્યા મનરલી, બહુ પરિવાર પરવયાં એ. જાતાં નયર મઝારિ દિગંબર ગુરુ, મહાપંડિત સાહમા મલ્યા એ, કરસ્યઉં આમણ વાદ રાજસભામપહિ, ઈમ કહીનઈ તે વલ્યા એ. ૧૪૮ આવ્યા સજ આરિ મહા પડિત જન, રામ રાજા કહઈ આગલ એક બરદરાજ મુનિરાય શ્રી બ્રહ્મ મહરિષિ, કરઉં વાદ વિદ્યાબલઈ એ. કરે પરીક્ષા એક બત્રીસ વાટિકી, અણુવો આદર કરી એક કરે આંક અપાર રહઉં અલમ અહે, કહર્ષ સ્વર હિયઇ ધરી એ. ૧૪૯ - ઉપઈ. કરછ રાજા જે પરિ કહી કહ્યઉ સ્વર અલગથી રહી, રાજા કહઈ દિગંબર સહી એહ પ્રતિઇ કાંઈ ચાલઈ નહી. ૧૫૦ મહાપંડિત એ મેટા યતી વદનિ વસઈ છઈ મહાસરસતી; દિગંબરચાલી આદરઇ રામરાય બહુ આદર કરઈ. ૧૫૧ કહઈ નરપતિ સેતાંબર અણુઉ તહ પ્રતાપ દીસઈ છઈ ઘણઉ; માણિક મેતી રયણભંડાર ભરી થાલ મૂકઈ તિહાં સાર. ૧૫ર કરી પસાઈ લીયો મુનિરાજ એ અહ કાંઈ નાવઈ #જ; માગઉ વસ્તુ જે આવઈ કાજ ઈમ સંભલિ બેલ્યા રિષિરાજ. ૧૫૩ જેણઈ ભણાવ્યા તે ગુરૂસાર સૂરિમંત્ર દીઘઉ સુવિચાર (૨૦) 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ રાયા ઉછવ કીધઉ ઘણુઉ વાત સમઈ સહૂઈ જવુ. ૧૫૪ વિજયનગરમાહિ હરષ અપાર જય પામી વરતિઉ જયકાર, આચારિજનું થાપઈ નામ વિજયદેવસૂરી અભિરામ. ૧૫૫ હિવઈ તિહાંથી કરઈ વિહાર ઠામિ કામિ જય પામઈ સાર; વાદીમેડણુ કહીઈ સીંહ પંડિતજનમાહિ જસુ લીહ. ૧૫૬ ઈણિપરિ જીત્યા બાદ અનેક વિદ્વાંસ પય નમઈ વિવેક, વાટઇ એક નગર આવીઉ કમલતણુઉ તિહાં વાદજ કીયઉ. ૧૫૭ દિગંબર ગુરૂ પામ્યઉ હાર તે કહતાં ઈહાં હાઈ વિસ્તાર વિલાસાગર કહી સહી દહદિશિમાહિ કીરતી લી. ૧૫૮ ધનયર આવ્યા તે ગુણી પાસચંદ ગુરૂ વાતજ સુણી; આચારિજ પદ લેઈ કરી જય યામી આવ્યા ચિત્તિ ધરી. ૧૫૯ દૂહા, ઉપાધ્યા પદવી ભણી લેઈ સવિ પરિવાર, સાહમાં આવઈ વાંદવા સંઘતણુઉ નહી પાર. ૧૬૦ શ્રીવિજયદેવસૂરિ ચતવઈ શ્રી બ્રહ્મ કરઈ વિચાર, સૂરિમંત્ર આપી કરી વંદઈ હરષ અપાર. આચારિજ પદ તિહા દિયઈ ચઉવિત સંઘનઈ સાષિ; પાસચંદ સૂરિ તિહાં થયા સંઘ સલમાહિ દાષિ. ૧૬૨ ! દ્વાલ છે આવ્યઉ આવ્યઉ રે, એ લલ. બહૂ દેશ રે વિહાર કરઈ સૂરીશ્વરૂ, કહીઈ સાથિઈ રે શ્રી બ્રહ્મરિષિ સુહાક; વલી ધનરિષિ રે સાગરજી મુનિ જાણી, પૂરણ ગુણ રે સાધતણ મનિ આણઈ. 5 જાણુઈ અમરી સાધવી સહી વરવાઈ શીલઈ સતી, મનશુદ્ધિ પાલઈ વરૂં સંયમ કહી ઉત્તમ તે યતી; ઠામિ ઠામિઈ કરઈ શ્રાવક વ્યવહારી બહૂ બુઝવઈ, દેશ દેશાઇ નામ પ્રસિદ્ધઉં ભવિયણ જણ સહુ ગુણ સ્તવઈ. ૧૬૩ (૨૧) 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ મન ચિંતઈ રે સકલ આગમ ટીકા સહી, પન્નતી રે જંબૂદ્વીપ ટીકા નહી શ્રી બ્રહ્મઈ રે ટીકા કીધી નિરમલી, દશાશ્રુત રે કીધી વૃત્તિ માં સંભલી. ત્રુટક. સંભલી પાષાસૂત્ર ટીકા કરઈ ચરિત્ર સેહામણું, તે નામ કહેતાં પાર નાવઈ શાસ્ત્ર કીધાં અતિ ઘણું, ભલ જોડિ કીધી અતિ મનોહર ધનધન શ્રી બ્રહ્મ ગુણનિલઉં, પંડિતશિરોમણિ અતિહિં કહીઈ જિનશાસનમાહિ ચંદલઉ. ૧૬૪ દૂહ. શ્રીવિનયદેવસૂરિ રાસને ત્રીજઉ કહ્યઉ પ્રકાશ સૂર્યપ્રકાશ પ્રકાશસ્યઈ રિષિ મનજી ઉલ્લાસ. ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે તૃતીય પ્રકાશ ઢાલ છે થંભણુપુર સિરિયાસ જિયું, એ ઢાલ. વંદીજઈ વસઈ વિહરમાણ સુરનર શિરિ પાલઈ નિતુ આણ કહીઈ કેવલ ભાણ; સંજલિ સારદ સામિનિ વાત મઝનઈ દે વચન વિખ્યાત ગુરૂ ગુણ કહઉં અવદાત. ૧૬૬ સહગુરૂ ચરણે મસ્તક નામી કુમતિ કદાગ્રહ દૂરિઇ વામી શ્રીગુરૂ ગજગતિ ગામી, માંડઉચઉથઉ હવઈ પ્રકાસ સંભવતાં મન હરષ ઉલ્લાસ સમકિત નિશ્ચલ વાસ. ૧૬૭ પશુવીસ તીર્થકરની ઉપમ સંઘ સકલ જાણુઉ તે ઉત્તમ ગુણઈ કરીનઈ નિરૂપમ; તે શ્રીસંઘપ્રતિઈ ઈમ કહીઈ કૂડવું પડઈ તે રાષઉ હિયઈ કવિયણ વયણ એ લહિયઈ. ૧૬૮ (૨૨) 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ દાન દીજઇ રે અવસર આદરઇ રે, એ ઢાલ.. આચારિજ પ્રતિ ઈમ ભણુઈ રે શ્રી બ્રહ્મ કરઈ વિચાર રે, આ સહણ અભિનવી રે આગમ નહી અધિકાર રે. ૧૬૯ શુદ્ધ પરંપર કીજીઈ રે સૂત્ર તણઈ અનુસાર રે, સુધરમગછ હવઈ રે આદરઉ રે સદ્દતણા અતિસાર રે. આંકણી. ચઉદશિ પાષી કિહી નહી રે ઔદીક તિથિ પરિહાર રે, પાષી ચઉમાસું જૂજ્યાં રે નહી કિહી સૂત્ર મઝાર રે. શુ ૧૭૦ શુદ્ધપરંપર વરસઇ ત્રિણિ પૂનિમ સહી રે, માનઈ મનિ ઉલ્લાસ રે નવ પેનિમ ઉથાપતા રે. ઉથાપઈ ઈગ્યાર અમાસ રે. શુ૦ ૧૭૧ વરસઈ પડિક્રમણ કહઈ રે અફૂવીસ સુવિવેક રે, શ્રુતદેવી કાઉસગ્ગ નવિ કરઈ રે ઇત્યાદિક ભેદ અનેક રે. શુ ૧૭૨ શ્રીવિજયદેવસૂરિ ઈમ ભણુઈ રે સ્વઉં કી જઈ મનભાય રે, જે તમે કહઉ તે વરવું સહી રે ઈમ ભાષઈ ગુરૂરાય રે. શુ. ૧૭૩ અવસર જોઈ આદરઉ રે સૂત્રતણુઉ જે માગ રે; શ્રીઆચારિજ ઈમ કહઈ રે આદરસ્યઉંઈ લાગ રે. શ૦ ૧૭૪ સારદ સારની. દેશ વિદેશ વિહાર કરંતા ખંભાતિ ગુરૂ આવઈ છે, ઉછવ મહેચ્છવ કરઈ નિરંતર ભાગિણિ ગીત ગાવઈ જી; શ્રીવિજયદેવસૂરિ ડીલઈ અતિઘણુ થયે રેગ અપાર છે, તુચ્છ આઊષે મનસ્યઉં જાણી હિયડઈ કરઇ વિચાર છે. ૧૭૫ સૂરિમંત્ર દી મન હરષઈ આણ પ્રેમ ઉલ્લાસ છે, શ્રી બ્રહ્મનઈ પદ તિહાં કણિ થાપઈ આચારિજ સુવિલાસ જી; પોતાનાં આJસાર કીધઉં શ્રીવિનયદેવસૂરિનામજી; શ્રીવિજયદેવસૂરિ અણસણ કીધઉં પામ્યા સુરપદ કામ. ૧૭૬ એ અધિકાર સં૫ઇ કહીઈ આગલિ બહુ વિસ્તારજી; વિહાર કરઈ શ્રીવિનયદેવસૂરિ સાથઈ બહું પરિવારજી. (૨૩) 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ १७७ પાટણનયર પધાર્યા શ્રીગુરૂ ઠાઈ તિહાં ચઉમાસ; પાસચંસૂરિ રહ્યા ચઉમાસું રાજનગરમાહિ ભાસજી. ચઉપઈ. ચઉમાસું આસાઢ અપાર આસન્ન આવ્યઉં તે સુવિચાર સુણ સહુઈ તે અધિકાર કરયે નીંદ્રાને પરિહાર. ૧૭૮ એક ઘડી તિહાં તેરસી થઈ ચઉદશિ બીજઇ દિન ઘટી ગઈ સાઠિ ઘડી તે પૂનિમ હોઈ અધિઘડી પૂમિ દીક જોઈ. ૧૭૯ શ્રીવિભયદેવસૂરિ ચિંતઈ ઈસૂ હવઈ ઈહાં કીછમ્યઇ કસ્યઉં, કાગલ લષીનઈ ગુરૂનઈ દિઈ વાંચી લેષ વિમાસે હિયઈ. ૧૮૦ અમ્મદાવાદથકી ઈમ ભણઈ લષીઉ કાગલ યતનઇ ઘણુઈ; એણુઈ વરસઇ આવ્યઉં જે એમ તે આપણુ કીજીઈ કેમ. ૧૮૧ તેરસિ પાણી કરો સહી મધ્યમ દિવસ જાવા ઘઉ વહી; દીક પૂનિમ હિયડઈ ધરી ચઉમાસું કરો થિર કરી. ૧૮૨ કાગલ વાંચી મનિ ચીંતવઈ મ્યાઉં કરી જે આવ્યઉં હિવઈ; જે પરિ કહી હતી તે કરી પણ મનમાહિ સંદેહ ધરી. ૧૮૩ ચઉમાસાનું થયઉં પારણું આવ્યા અમદાવાદિઈ ભણે; શ્રીગુરૂનઈ પણ વાંદઈ તિહાં એ સહણ સૂત્રઇ કિહાં. ૧૮૪ પાસચંદ સૂરિ લઈ નહી સૂધઉ ઉતર નાપઈ સહી; અસિલ સંદેહ છઈ મનમાહિ ઘણુઉપાસચંદ સહણ તણુઉ. ૧૮૫ શ્રીનગરથી કરઈ વિહાર બરહાનપુરિ આવ્યા મન ધારિત શ્રાવક સાહમાં આવ્યા સહુ સંઘ સકલ ઉછવ કરઈ બહુ. ૧૮૬ દૂહા, સૂત્ર પંથ હવઈ આદરઈ નિશ્ચલ મન કરી સાર; સામાચારી નિરમાલી સુધરમગછ સુવિચાર. ૧૮૭ સંવત સેલ ખિલેરરઈ શુદિ વૈશાષ તે હોઈ અખાત્રીજ તિહાં જાણઈ સેમવાર વલી જોઈ. ૧૮૮ કડૂયા મતી શ્રાવક ઘણુ વિનય વિવેક ભંડાર; શુદ્ધ સદુહણા આદરઈ જાણું સૂત્ર અધિકાર. ૧૮૯ (૨૪) 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ છે હાલ ! સિદ્ધારથ નરપતિ કુલિ. એ દેશી. કેતા દિન થોભી કરી શ્રીપૂજ્ય કર વિહાર ગુર્જર દેશ હે આવીયા અમ્મદાનાદિ મઝારિ. સૂટકે. આણંદ આણ ચિત્ત જાણું સૂઝતઈ કામઈ સહી, ઉતર્યો તિહાંકણિ મહાગીતારથ શ્રાવકની અનુમતિ લહી; ભવિકજન તિહાં બહુ સમઝાવ્યા શ્રાવિકા નહી પાર છે, હિવઈ સુણઉ હરષી રિદય પરથી ખંભાયતિ કરઈ વિહાર એ. ૧૯૦ સા મે વ્યવહારીલ અછઈ તે મુગતેદાર; થંભતીરથ માહિ તેહને સુંદર છઈ અધિકાર. બૂટક. અધિકાર જાણું ચિત્ત આણું તપગચ્છમાહિ ધુરંધરું, તેહનઈ ઘરિ શ્રીપૂજ્ય પધાર્યા દિયઈ તિહાંકણિ આદરૂં; ત્રીજઈ માલિ શ્રીપૂજ્ય ઉતારઈ ઉછવ મહેછવે બહૂ કરઈ, વાદી શિરેમણિ અછઈ આવ્યા વાત નગરમાહિ વિસ્તરઈ. ૧૧ હાલ ! કેદાર ગુડી. સકલ ગછ શ્રાવક ભલા રે સંભલઈ એવી વાત; શ્રીવિનયદેવસૂરિ આવીયા જગમાહિરે જમુનામવિખ્યાત. ૧૯૨ વિવેકી રે જસુ પ્રણમઈ પાય, નરનારી રે બહૂ ગુણ ગાઈ; એતે કહી રે સુધરમગછરાઈ. આંકણું. સામાચારી જે કરી રે સત્રતણુઈ અનુસાર, સા મા મનિ તે વસી રે અમેદઈ રે વારંવાર. વિ. ૧૦ શ્રીવિનયદેવસૂરિ પ્રતિ ભણુઈ રે સંઘસકલ ઈહિં રાષિ, (૨૫) 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ સામાચારી આદરૂં રે સહુ સૂરીશ્વર સાષિ. વિ. ૧૪ તેણુણ સમઈ જે છપતિ રે હૂતા નયર મઝારિ, આદર દેઈ સહુ તેડીયા રેતિહાં શ્રાવક રેન લહઈ પાર. વિ. ૧૫ ઉપાધ્યા મિલી આવીયા રે મહાગીતારથ જેહ, ચરચા વાદી બહુ મલ્યા રે તિહાં આવઈ રે લઈ મિલી તેહ. વિ. ૧૬ ધીમે સા હવઈ ઈમ ભણુઈ રે સુણ સહુઈ સૂરિ, સુધરમગછ હું આદરઉં રે સહુ કરે રે સંદેહ દ્દરિ. વિ. ૧૭ સામાચારી પટ્ટ સુંદર કાઢિઉ તિણિ વાર; કલુષભાવ ઈહિ ટાલ વલી ધરો રે શુદ્ધ પ્રકાર. વિ. ૧૯૮ સહુ આચારિજ ઈમ ભણઈ રે ઈહાં નહી સંદેહ શુદ્ધ સદ્દતણા એ સહી રે જિનદેવઈ રે ભાષી એહ. વિ. ૧૯૯ તેણે વેલા ભવિયણ ઘણા રે કઈ સદ્રહણ સાર; ઈણિપરિ બહૂ સમઝાવીયા રે તે કહતા રે નાવઈ પાર. વિ. ૨૦૦ આદર દેઈ વાલીયા રે પહતા નિય નિય ઠામિ, થંભતીરથ ઉછવ ભલા રે દિનપ્રતિઇ રેહુઈ અભિરામ. વિ૦ ૨૦૧ છે ઢાલ રાગ ગૂજરી. શ્રીપૂજ્ય શાસનકે સિણગાર સકલસૂરિ શિરિ મણિક મુગટામણિ તિહાંથી કરઈ વિહાર, આંકણું. ગ્રામાનુગ્રામઇ વિચરતાં પાટણનયર મઝાર; ભવિક બહુ સમઝાવ્યા તિહાંકણિ ધન ધન શ્રીગણધાર. શ્રી૨૦૨ દેશ વિદેશ નામ પ્રસિદ્ધઉં ગુણહ તણુઉ ભંડાર માણિકચંદ્રમુનિ ઈણિપરિ જંપઈ ગુરૂનામઇ જયકાર. શ્રી. ૨૦૩ છે. હાલ . આવ્યઉ આવ્યઉ રે, એ ઢાલ, ઈણિ અવસરિ રે વિજયગછ સુરીવરૂ, 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ ગછમણ રે ક્ષમાસાગર સૂરિવરૂ, બહુ દેશ રે સહણા છઈ તેહની, સહૂ ભવિયણ રે આન્યા માનઈ જેહની. જેહની આન્યા સહુ માનઈ વાત સંભલિ એહવી, શ્રીવિનયદેવસૂરિ સૂત્રનઈ બલિ સામાચારી ફેરવી; મનહરષ આણું ચિત્તિ જાણુ મુનિ પરવારઇ પરવર્યા, આવીયા અખ્ખદાવાદમાહિ ગુણઈ કરીનઈ તે ભર્યા. ૨૦૪ તેહવઈ સમઈ રે સુધરમગછ ગુરૂ જાણીઈ, શ્રી પાટણ રે હૂતા તિહાં વષાણી; એહવઉં લહી રે વિમલાચલ યાત્રા ભણી, ક્ષમાસાગર રે પાંગરીયા તે મન ગિણું. મનગણી કહીઈ રિદય લહઈ આદિજિણવર ભેટીયા, મન આસ ૫હતી ચિત્ત હૂતી ગ્રાન્ન કરી મન હરષીયા; થોભીયા કેતા દિન વિમલગિરિ ગંભનયર પધારીચા, હંસરાજ દેસી સુષ સેજાઈ રજનીઈ છઈ પોઢીયા. ૨૦૫ ચઉપઈ. ભીમાસાનઈ ત્રીજઈ માલિ ચડિલે ચંદ્ર દેષઈ સુવિશાલ એહ સુપન દેજઈ મધ્યરાતિ ચિતઈ મનિ ઊઠી સુપ્રભાતિ. ૨૦૬ ઈસઈ તિહાકણિ આવી વાત આવ્યા ગચ્છનાયક વિખ્યાત સંઘ સહુ તિહાં સાતમા જાઈ મન હરષઈ પ્રણમઈ સહુ પાય. ૨૦૭ કરી સજાઈ સંઘઈ ઘણુ ક્ષમાસાગર આવ્યા ભણી; ત્રીજઈ માલિ ઠાઈ ગુરૂરાય વીમોસા મનિહરષ ન માય. ૨૦૮ શ્રીવિનયદેવ એહવઉં સુણી વિજયગછ આવ્યા ગુરૂ ભણી; પાટણ નગરથકી પાંગરિ રાજનગરિ આવઈ સંચરી. ૨૦૯ ખંભનગરથી ૫હતા તેહ પાછલિ ગુરૂ ભાષા છઈ જેહ, બે ગચ્છનાયક મિલીયા જાણુ ભવિયણ ભાવઈ કરઈ વષાણુ. ૨૧૦ (૨૭), 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ માહેામાદ્ધિ વાધિઉ પ્રેમ સસીહર સુરિજ Àાભઇ જેમ; સદ્ગુણાનઉ કરઇ વિચાર અંતર કસ્યઉ નહી લગાર. ક્ષમાસાગર જેડ સંદેહ શ્રીવિનયદેવસૂરિ ટાલઇ તેહ; થઈયઇ આપણ એકઠે ભલઇ ધમાહિ જિમ સાકર ભલઇ. ૨૧૨ વિજયગચ્છનાયક કહઇ એમ એણી વાતઇ મઝનઈ છઈ નેમ; હું જાઉં દેશ આપણુઇ સહૂસધ મનાવા તણુઇ. એલખધ ઘઇ આણુંઢ પૂરિ કરઇ વિહાર વિજયગચ્છસૂરિ; શ્રીવિનયદેવસૂરિ વિહાર કરત પાટણનયર આવઇ વહેરત. ૨૧૪ દૂધી, નગર નગર પ્રતિમાધતા સાથ” બહુ પરિવાર; અમદાવાદઇ આવીયા સંધ મનિ હુરષ અપાર. પઇસારી કરઇ અતિભલઉ કરતાં બહૂ વિસ્તાર; પદ્મ મહેાછવ જે હાઇસ્યઈ કહસ્યઉં તે અધિકાર. સા ટાકર તિહાં જાણીઇ શ્રીશ્રીમાલીવ ́સ; સા માંગાભાઈ સુતન જણણી કૃષિર્ટે હુંસ. ૫ હાલ ૫ માઈ ધન સુપનની. હવઇ કીજઇ ગુરૂનઇ સૂરિમંત્ર પ્રસિદ્ધ, પદ મહેાછવ મડઇ સજાઈ ઘણુ કીદ્ધ; ક કાતરિ હરષ′ ઠામિ ઠામિ ચલાવઇ, આદર દેઈનઈ સંઘ સકલ તેડાવઇ. મહુરત ઊપરિ હવઇ શ્રાવક અતિઘણુ આવઇ, તિહાં થભતીરથ સંઘ આણંદ મનસ્ પાવઇ; પાટણથી આવઇ શ્રાવક બહુ પરિવાર, નરનારી મિલીયાં કહેતાં નાવઇ પાર. સાહુમ્નીવલ નઈ કરઇ પ્રભાવન સાર, ભલ લગનઈં આપ્યઉ સૂરિમત્ર સુવિચાર, (૨૮) 2010_05 ૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સંઘ સાષિઈ દીધઉં વિનયદેવસૂરિ નામ, તિહાં ચઉવિ સંઘ વાંદણાં દીધાં તા. દરસણ પહઈરાવઈ ગાય ગંધરવ ગીત, મહિમા અતિ વાધઈ સુધરમગછ વદીત; સહુ સંઘ પહધરાવઈ આદર દેઈમાન, મરથ ફલીયા દીધાં તિહાં બહુ દાન. ૨૨૧ ઈમ ઉછવ મહેચ્છવ કીધા મનિ અભિરામ, સહુ સંઘ વઉલાવઈ પુણતા નિયનિય ઠામ; શ્રીવિનયદેવસૂરિ શુદ્ધ પાલઈ, દેશદેશઇ વિચરઈ કુમતિમારગથકી ટાલઇ. . રરર ઉપઈ. સંવત સેલ કહીઈ છત્રીસ પ્રણમ્ વિનયદેવસૂરીસ, અમ્મદાનાદિ ચઉમાસું રહિયા સંઘતણ બહુ આદર લહિયા. રર૩ દિવસપ્રતિઇ નિતુ હુઈ વષાણુ શ્રીજિનવરની પાલઈ આણ જિનશાસન દીપાવઈ ઘ ચઉમાસાનું થયેલું પારણું. રર૪ માસકલપ કરી ગુરૂરાય ભવિયણ જનમન હરષ ન માઈ તિહાંથી શ્રીગુરૂ કરઈ વિહાર ગ્રામાનુગ્રામ મૂકઈ સાર. ૨૨૫ આવ્યા શ્રીરાનેર મઝારિ વધામણી આવી તિgિવાર; નયર બરહાનપુર હરષઈ સહુ શ્રાવક સાહમાં આવ્યા બહુ. ર૨૬ દૂહા. હયવર ગયવર બહૂ મિલ્યા રથતણુઉ નહી પાર; સુષાસણ પાલષી ભવિયણ અઈઠા સાર. ૨૨૭ શ્રીવિનયદેવસૂરિનઈ નમઈ એ શ્રીગૌતમ હોઈ; વદનકમલ બહુ ઉદ્ભસઈ શ્રીપૂજ્ય દેવી સેઈ. ધન ધન દિવસ સોહામણુઉ વંઘા શ્રીગુરૂરાજ; આણંદ અતિઘણું ઉપનઉ સીધાં વંછિત કાજ. ૨૨૯ નયરમાહિ શુભ મુહૂરતઈ શ્રીપૂજ્ય કરઈ પ્રવેસ; ઉપાસરઈ ગુરૂ આવીયા દિયઈ તિહાં ઉપદેસ. ૨૩૦ ( ૨૦ ) ૨૨૮ 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ છે ઢાલ છે અમી સમાણુજી વાણુ વરસતા, એ તલ. દિન પ્રતિ ઉછવ થાઈ અતિઘણા વાધઈ આણંદ પૂર; જાણ લાભજ હિયાઈ અતિઘણુઉ રહઈ ચઉમાસું સૂરિ. ૨૩૧ ભવિયણ જનમન ઊલટ વાધતે પહતી મનની આસ; શ્રીપૂજ્ય દેવી હિયડઉં ઉદ્ભસઈ પૂરણ થાઈ ચઉમાસ. આ સંઘ સહિતસ્યઉં શ્રીપૂજ્ય પાંગર્યો વંદેવા શ્રીપાસ, શ્રીપુર મંડણ દુરિતનિકંદનઉ કીધઉ મુગતિઈ વાસ. ભ૦ ૨૩૨ યાત્રા કીધી ભાવઇ નિરમલીમાં આવ્યા નયર મઝારિ, કર્યઉં ચઉમાસું આગ્રહ અતિઘણુઈ સહરમાહિ સુવિચાર.ભ૦૨૩૩ કરી ચઉમાસું તિહાંથી પાંગર્યો સૂધરમગછશિણગાર; કે તે દિવસે શ્રીપૂજ્ય આવીયા બેરસિદ્ધ નિરધાર. ભ૦ ૨૩૪ સેવંજગિરિવરિ, એ ઢાલ. આવી વધામણી પંભાર સંઘઈ સુણી તે ભણી, હિયઈ અતિઘણુ હરષીઈ એ; સેનાની જીભડી ચતુર પુરૂષે ઘડી હીરે જડી, વધામણ ઘણુ પરષી એ. સ્ટક. પરષોઈ વસ્ત્ર અનેક ઉપમ રિદિય ભઈ હાર એ, વર તિલક કી જઈ નયણુ રીઝઈ દિયઈ શ્રીફલ સાર એક આણંદ આણી લાભ જાણી શ્રીસંઘ સાહમાં નીકલઈ, એક ચડઈ હયવર અનઈ ગયવર એક બઈઠા રથ ભલઈ. એક ચડઈ પાલષી મનઈ હરષી એક બસઈ સુષાણુઈ, એક પુલઈ પાલા મનિ વિશાલા વાંદવા આદર ઘણુઈ; (૩૦) 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂજ્ય વંદઈ દુરિતનિકંદઈ નરનારી નહી પાર એ, તિહાં ગીત ગાઈ હરષ થાઈ ભાટ ભણુઈ જયકાર એ. ૨૩૫ ગપતિ પાંગર્યો પરિવાર બહૂ પરવર્યા, ગુણ ભયા કંસારી આવીયા એ, પાસજિણુંદ એ અશ્વસેન કુલિ ચંદ એ, વૃદ એ ભાવ ધરીનઈ વંદીયા એ. ટક. વંધા પાસજિર્ણોસર ભાવઇ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મેતી વધાવઈ શુભ દિવસ મનસ્યઉં ધરી; બહૂ કરઈ સાબલા રંગ રસાલા એક ચડઇ હાથી સહી, વાજિત્ર વાજઈ ગયણિ ગાજઇ જોયઈ જનમન ઊમહી. માટઈ મંડાણુઈ ગીત ગાઈ નયરમાહિ આવી, સારિંગ નયણી ચંદ્રવયણી પૂજ્યતણું ગુણ ગાવાઈ ટેલિઈ ટેલ દાન આપઈ સંઘતણુઉ નહી પાર એ, ઉપાસિરઈ શ્રી પૂજ્ય આવ્યા હિય હરષ અપાર એ. ૨૩૬ છે ઢાલ છે રષભ પ્રભુ પૂછઇએ, એ ઢાલ, કરી પ્રભાવન મન રસઈ એ દીધાં અતિઘણુ દાન, મરથ સવિ ફલ્યા એ ઉલટ અંગિ ન માઈ; કિ સહગુરૂ મઝ મિલ્યા એ. આંકણું. પૂજ્ય ચઉમાસું તિહાં રહ્યા એ લોક કરઈ ધરમ ધ્યાન. મ૦ ૨૩૭ શ્રીવિનયદેવ પટ્ટધરૂ એ શ્રીવિનયકીરતિ રાય; મ. સુધરમગછ આજ દીપતે એ આદર્યો મન ભાય. મ૦ ૨૩૮ નયર વરહાનપુર જાઈ એ દેશ વિદેશ વિખ્યાત; મ સંવત્ સોલ છUતાલુઈ એ સુણો ભવિયણ વાત. મ) ૨૩૯ શ્રીવિનયદેવકીરતિસૂરીવરૂ એ રહ્યા તિહાં ચઉમાસિક એક દિન ઉલટ ઉપને એ કીધઉ શ્રી પૂજ્ય રાસ. મ૦ ૨૪૦ (૩૧) મ૦ મ 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ પોસ શુદિ સાતમિ જાણુઈ એ ભૂગુ વાસર સુવિનાણુ, મગ નક્ષત્ર રેવતી મનિ ધરે એ શિવગ અતિહિં સુજાણ. મ૦ ૨૪૧ મનજી રિષિ આણંદસ્ એ ચઉ રસ્યઉ પ્રકાસ મ એહ રાસ જગિ નાંદ એ જ લગિ મેરૂ થિરવાસ. મ. ૨૪૨ ચઉવિ સંધ સહુ સુણુઉ એ ભણુ એ નિ, રાસ મ ધવલ મંગલ ભલ પામીઈ એ પહચઈ મનની આસ. મ. ૨૪૩ ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે ચતુર્થઃ પ્રકાશઃ શ્રીસુધર્મગચ્છ ભ૦ શ્રી શ્રી ૫ વિનયદેવસૂરિરાસર સંપૂર્ણ શ્રી. (૩ર) 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ श्रीगुरुभ्यो नमः वाचकनेित्यलाभ विरचित विद्यासागरसूरि रास. પ્રણમી શ્રીશ્રુતદેવતા નિજગુરૂ સમરી નામ; ગછપતિના ગુણુ વરવું સુખસંપતિ હિત કામ, પંચમ આરે પરગડા સાચા સાહમસ્વામિ; શ્રીઉદયસાગરસૂરીસરૂ ભવિ આસ્યા વિસરામ. ગુણુ અહૂ ગચ્છનાયકતણાં કહિતાં નાવે પાર; અલ્પમુદ્ધિથી વરવું સાંભલો નરનાર. ! હાલ ૧ ૫ હમીરાની. જ બૂઢીપ સાહામણા ભરતક્ષેત્ર સિરદાર, સેાભાગી પાંચસે છવીસ જોજન ષટકલા માન કહ્યો નિરધાર. સેા મ ગછપતિના ગુણ ગાયસુ. આંકણી. ૧ ખત્રીસસહસ દેશ તેમાં રૂડા દેશ હાલાર; નવું નગર તિહાં જાણીઇ સકલગુણે સુષકાર. જામ તમાચીજી અધિપતી ન્યાયે પાલે રાજ; વરણુ અઢાર સુષી વસે કરતા નિજ નિજ કામ. સા॰ ગ૭૦ ૩ સા ( ૩૩ ) _2010_05 ૧ ૩ સા સાગછ॰ ૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ તીરથટિની જિહાં ઘણું વનવાડી આરામ, દેહરા સિષરબદ્ધ દપતા જૈનધરમનાં ઠામ. સેટ ગણ૦ ૪ ઉસવંસ વડ વ્યવહારીઓ તિહાં વસેં સાહકલ્યાણ સો. સુકલીણી તસ ભારજા જેવંતી ગુણષાણુ, સેવ ગ૭૦ ૫ રૂપ કલા ગુણ સુંદર તેહને પુત્ર રત સે . લષણ બત્રીસેં ભતે નામેં તે ગોવરધન્ન. . ગઇ૬ દિન દિન વધે દીપતે બીજતણે જિમ ચંદ; સે. લઘુવયથી બહુ ચાતુરી જાણે અભિનવ ઇંદ. સો૦ ગ૭૦ ૭ તિણિ કાલે ને તિ સમેં અંચલગચ્છ સિરદાર; સેટ વિદ્યાસાગર સૂરીસરૂ અમરસૂરી પધાર. ૦ ગ૭૦ ૮ ગામ નગર પુર પાટણે દેતા ભવિ પ્રતિબધ; સે. આવ્યા શ્રીકષ્ટદેશમાં ટાલતા વેર વિરોધ. સેગ૭૦ ૯ ભુજનગર ભલી ભાતમું પૈસારા છવ કીધ; સે. ટેડરમલ્લ સુત જાણુઈ ઠાકરસી યસ લીધ. સૌ૦ ગઝ૦ ૧૦ જેનધરમ અજૂઆલવા દેશના ધરમની દીધ; સે. પ્રતિબેઠે રાઓ ગેડજી જીવદયા ગુણ લીધ. સેટ ગ૭૦ ૧૧ પરવપજૂસણે પાલવી પનરદિવસની અમાર, સો. ધર્મશાસ્ત્ર દેષાડિનેં કીધો એ ઉપગાર. સ. ગઇ. ૧૨ મૂલચંદ શષ કછદેશમાં દેવગુરૂને પ્રત્યેનીક કુમતી મેટે કદાગ્રહી પ્રતિસ્થાપક તહકીક. સે ગઇ. ૧૩ તેહને તિહાંથી કાઢીઓ તેડી રાય હજૂર; શાશ્વતણું ચરચા કરી માને કર્યો ચકચૂર. સે ગઇ. ૧૪ એહર્વે નગરથી આવીયા કલ્યાણસાહ ગુણવંત; સેટ પુત્ર સહિત માત જૈવંતી વાંદ્યા સહિ ગુરૂ સંત. સૌ૦ ગ૭. કલ્યાણસાહહરષિત થયાહરણે કુમરતિણિ વાર સે. જેવંતી બાઈ પરસન થઈ નિરષી પૂજ્ય દીદાર. સો૦ ગઇ. ૧૬ (૩૪) 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ દુહાગુરૂ દેશન દેતેથકે ગેવરધન્નકુમાર, દીઠે નયણે હેજથી નિલવટ છત્રાકાર. તવ ગ૭૫તિ કહિ સાંભલે એ સુત લષણ ઉદાર; પદવી લહિમેં મેટકી રાજા કે ગણધાર. માત પિતા પ્રમુદિત થઈ કર જોડી કહિ તામ; એ સુત તુમને વહારાવસું દીક્ષા દેજ સ્વામિ. લાભ જાણું દીધ્યા દીઈ શ્રીવિદ્યાસાગરસૂરિ, વિચરે શ્રીકષ્ટદેશમાં નિત્ય નિત્ય ચઢતે નૂર. છે હાલ ૨ | નણદલ હે નણદલ, એ દેશી. સહિ ગુરૂ હે સહિ ગુરૂ નામ દીઈ ગવરતણે, - જ્ઞાનસાગર સુપ્રકાસ; સ. બુદ્ધિતણું પરભાવથી પ્રગટયે જ્ઞાન વિલાસ. સવ ગિરૂઆ ગ૭પતિ વાંદીઈ વિદ્યાસાગર ગણધાર; સ0 ભવિક જીવ પડિબેહતા વિચરેં ઉગ્રવિહાર. સ. જ્ઞાનસાગર વિદ્યા ભણે ઉદ્યમથી અભિરામ; સત્ર શાસ્ત્રતણે અભ્યાસથી નામ તિસ્ય પરિણામ. ગિ. ૩ જ્ઞાનગુણું બહુશ્રુત થયા નિત નિત ભણતાં તેહ, સવ વિનય કરે ગુરૂરાજને જ્ઞાનસાગર ગુણગે સ ગિ. અનુક્રમેં માંડવીબંદિરે તિમ વલી મુનરા ગામ; અંજારે પણિ આવી આ વંદાવ્યા સુભ ઠામ. સ. સુંદર ચોમાસા તિહાં કરી સાધતણે પરિવાર, સટ બૂઝવી શ્રાવક શ્રાવિકા કરે અન્યત્ર વિહાર. સ. ગિગ ૬ (૩૫) 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ સ૦ સ સ સ મહીયલમાં ઈમ વિચરતાં પહુતા દક્ષણ દેશ; અતિ આડંબરથી કરે જાલણપુર પ્રવેશ. સ, ગિ. ૭ સંઘ કરે પરભાવના ઘણાં ગીત નેં ગ્યાન, એછવ કીધા તિહાં ઘણું દીધા આદર માન. ગિ, ૮ નાસ્તિકવાદી તિહાં બૂઝવ્યા કીધા શ્રાવક નામ, જિનસાસન ઉન્નત થઈ વાધ્યા ધરમના કામ. સ. ગિઢ ૯ બુરહાનપુર સંઘની વિનતિ આવી તિણિ વાર સત્ર પૂજ્યજીવહિલા પધારજો અમ મનિ હરષ ઉદાર. સ. મિ. ૧૦ લાભ જાણે તિહાં આવીઆ અનુક્રમિં કરતા વિહાર, સ. સંઘ સહૂ સાહમા ગયા કીધા ઉછવ સાર. સગિ. ૧૧ ટુંકમત પરિચય હતે બુરહાનપુરમાં જેહ, સ0 રણછોડ રિષ નાસી ગયો સૂધ કુમતી તેહ. સ. ગિઢ ૧૨ કસતૂરસાહ તિહાં બૂઝવ્યા ટાલ્યા મન સંદેહ સત્ર વિશેષાવશ્યક સંભલાવિનું સૂત્ર અરથ ધરિ નેહ. સ. ગિ૧૩ ઈણિપરિ સંઘ સહૂ રીઝવી ચાલ્યા અંતરીષ જાત્ર સત્ર પાસનિણંદ ભેટી કરી કીધા નિરમલ ગાત્ર. સ. ગિ. ૧૪ તીરથ દક્ષણ દેશના કીધા વિવિધ પ્રકાર; સ લાહા લીધા શ્રાવકે સફલ કર્યો અવતાર. સવ ગિવ ૧૫ મિથ્યામતી સમઝાવતા આવ્યા અવરંગાબાદ, સાકરબાઈઈ સામહીઉં કીધું મન આલ્હાદ. સ, ગિ. ૧૬ સોના રૂપાના ફૂલડે વધાવ્યા ગુરૂરાજ, પડિલાળ્યા હરખું કરી સાર્યા આતમ કાજ. સ, ગિ૧૭ દૂહા, તેહવે આવી વીનતી સૂરતિથી તતકાલ; શ્રીજી ઈહાં પધારીઈ ફર્લો મરથ માલ. (૩૬) સ સ) 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ સુષ વિહારે વિહરતા સૂરતિપુર સિણગાર; આવ્યા મન મેદું કરી વાંદે બહૂ નરનારિ. છે ઢાલ ૩ પ્રણમું ગિરજા રે નંદન, એ દેશી. સાહભેલા આડંબરે વાજ્યા ઝાંગી ઢાલ સેહ વગા સેહલા સહિરેં છાકમછેલ. શ્રીફલની પરભાવના કરે સાહ પુસીહાલ; પંચસબદાં વાજે ઘણાં હરણ્યા બાલગોપાલ. શુભ થાનક જાણ કરી બેઠા સહિ ગુરૂ ધ્યાન, ચકેસરી આરાધવા મંત્રતણું અનુમાન. સમરણ કરતાં તિહિં સમું આવી ચકચેરીદેવ; કહે પદવી દેજે તુમેં જ્ઞાનસાગરમેં હેવ. નિસુણ ગુરૂ હરષિત થયા ધ્યાન સંપૂરણ કીધ, આવી બેઠા પાટીઈ દેશના ધરમની દીધ. એહ સંઘ સહુ મલી એમ કરેં અરદાસ; પૂજ્ય પટેધર થાપિ અમ મન પૂર આસ. ગપતિ કહે સંઘ સાંભલે થાપણું શ્રીગણધાર; દિવસ ભલે જેઈ કરી કરસું કાજ ઉદાર, તરત તેડાવ્યા જોતિષી તિષશાસ્ત્રના જાણ; કહિ જે દિન અતિ ભલે જિમ કાજ ચઢે સુપ્રમાણ બોલ્યા પંડિત બુદ્ધિથી જોઈ શાસ્ત્ર વિચાર, કારતિક સુદિ રલીઆમણે ત્રીજા દિવસ રવિવાર. પુણ્યાલસાહ પ્રમુદિત થયા મંત્રી બોડીદાસ; મંડાવું મહાવ ઘણાં તિમ વલી જીવણદાસ. સઘલે માણસ મુકિને તેડાવે સવિ સંઘ; ગામ નગર પાટણથકી આવું અતિહિ ઉમંગ. ( 39 ) 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ દૂહા, દાતા ભુગતા દેલતી મલીઆ મોટા સાહ; છયેલ છબીલા ભતા મનમાં ધરી ઉમાહ. છે હાલ ૪ વંદા રે વનમાં કાનકુંવરજી, એ દેશી. આવે તિહાંકિણ સંઘ ઉદારા મન ધરી હરષ અપારા રે; ગીતારથ પણિ સહુ મલી આવે દેશદેશથી વડ દાવે રે. મન હરર્ષે ગુણ ગિરૂઆ મુનિવર. આ સોરઠ ને ગુજરાતિ દીદારૂ વડીયાર માલવ વારૂ રે, દક્ષણ પૂરવ નેં હાલારા કછ વાગડ મરૂધારા રે. મન ૨ દેશ દેશથી બહુ હરષ ભરાણા સાધુ આવે સપરાણ રે, કેઈક પંડિત કેઈક તપીઆ કઈ તાર્કિક કેઈજપીયા રે. મન ૩ વ્યાકરણી કઈ જેસી રૂડા દિલમાં નહી કે કુડા રે, કઈ સંવેગી કિરીયાપાત્રી જેહનાં નિરમલ ગાત્રી રે. મન ૪ એહવા સાધ સવાસે મલીઆ મનવંછિત સહુ ફલીઆ રે, એહવૅ દિવસ ઉછવને આ નરનારી હરષ સવા રે. મન ૫ શ્રીપૂજ્યજી તવ તષત વિરાજે સંઘ આર્વે દરસણ કાજે રે ધવલ મંગલ ઘણુ ગીત ગવાઈ સાથીઈ એક પૂરાઈ છે. મન ૬ જ્ઞાનસાગરજીને બોલાવું તે પણ મલપતા આવે રે, નિજ પાટ પટેધર થાર્પે આચારજપદવી આપે છે. મન ૭ સૂરમંત્ર દીધો શ્રીકારી નામ થાપના કીધ વિચારી રે; ઉદયસાગરસૂરી ગણધારી ભવિજન આનંદકારી રે. મન૮ સતર સતાણુએ કારતિક માસે ત્રીજ સુકલ રવિવાસે રે; વિદ્યાસાગરસૂરીને પાટે પધર થયા ગહગાટે રે. (૩૮) મન૦ ૯ 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ સાહપુણ્યાલ કરે ઉછવ સારા ષરચે ધન સુવિચારા રે; બત્રીસ બદ્ધતિહાં વાજિત્ર વાજે નાદિ અંબર ગાજે રે. મન૦ ૧૦ મંત્રી ગેડીદાસ સવાઈ બંધવ જીવણ સવારે ચેરાસીગછના સાધ તેડાવે અસન વસન વહિરાવે રે. મન૧૧ સાતમીવાછલ્ય રૂડા કીધા નવ પંડમાં જસ લીધા રે, યાચકજનને દાન દેવાઈ સાધોને પહિરામણી થાઈ રે, મન. ૧૨ ઈમ હૂઆ તિહાં ઉછવ અનેક વાધા ઘણાં વિવેક રે; આચારજનેં સંધ સહુ વંદે ભવભવ.પાપ નિકદે રે. મન. ૧૩ દૂહા, પાટ પધર થાપીઆ શ્રીઉદયસાગરસૂરિ, વિધિપક્ષ ગપતિ દીપતા નામેં સુષ ભરપૂર. ૧ ધન ધન સહૂકો કહે હરષ્યા ભવિજન વૃંદ; આચારજ ચઢતી કલા ગ્રહગણમાં જિમ ચંદ. ચાંદલીઓ ઊગે હરણું આથમી રે, એ દેશી. હવે સદગુરૂ કહે શ્રીસંઘ આગલે રે શ્રીવિદ્યાસાગરસૂરી; સમય અમારે અમેં જાણે ટૂકડે રે શ્રુતથી વિસવાસ હ૦ ૧ તિણિ કારણુ અણુસણ આદરસું અમે રે ધરણું શ્રીજિન ધ્યાન, એ પટેધરની સેવા કરજો તમે રે દે અતિ સનમાન. હ૦ ૨ આચારજનઈ શ્રીગછપતી કહે રે સાંભળે છે સુવચન્ન; એ અંચલગચ્છની ગાદી મટકી રે કરજે તાસ વેતન્ન. વિરતણે શાસન દીપાવજે રે ધરજે ધરમની ધ્યાન, સીષ અમારી ચિતમાં ધારજો રે તુમે છે ચતુર સુજાણ. હ૦ વલ્લભસાગરજીને તેડીઆ રે ક્ષમાસાગર સુપ્રસીદ્ધ, સુંદરસાગરજી પણ આવીયા રે સહુને રાજી કીધ. (૩૮) 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે રે સરણાં આદરી રે કીધે અણસણ સારી ચોરાસી લાષ છવાજેનિ ષમાવીયા રે પચળ્યા આાર આહાર. હ૦ ૬ અઢાર પાપથાનક આઈઆ રે આયા અતીચાર; ચતુર્વિધ સંઘ તિહાં આપે સૂષડી રે વારૂ વિવિધ પ્રકાર. હ૦ ૭ આઠ સહસ ઉપવાસ તિહાં કહ્યા રે અઠમ છમ અનેક નવ લાષ નવપદ ગણવા કહ્યા રે યાત્રા દાન સુવિવેક. હ૦ ઈણિ વિધિ આપી સંઘે સૂષડી રે અંતસમય અવધાર; ત્રિણિણ દિવસનું અણુસણ પાલિને રે દેવગતિ લહે શ્રીકાર. દૂહા. કારતક સુદિ દિન પંચમી મંગલવાર સનર; તે દિન સુરપદવી લહે શ્રીવિદ્યાસાગરસૂરિ. આર્વે સંઘ ઉતાવળે નિસુણ ગુરૂ નિરવાણિ; આષિ બહૂ આંસૂ ઝરે ધરે દુખ અસમાન. સામગ્રી સઘલી કરેં નિરવાણછવ કાજ; કેસર કસ્તૂરી પ્રમુષ ભાવે સઘલ સાજ. છે ઢાલ ૬ બટાઊની દેશી. શ્રીવિદ્યાસાગર સૂરીસરૂ રે પહતા અમરવિમાન, સંઘ સહુ મલી આવીઓ મન ધરત દુષ અસમાન રે, કરતો ગુરૂના ગુણગ્યાન રે સેવામાં સહુ સાવધાન રે. ૧ સહિ ગુરૂજી ચિતમાં સાંભરે રે ષિણષિણમે સે સો વાર રે, જે હૂંતા જગત આધાર રે જસ દરસણથી સુષકાર રે, લહઈ નવનિધિ સાર રે. સહિ૦ ૨ ઈકવીસ પંડી માંડવી ? કીધી અતિહિ ઉદાર, સેવન સરિષી ઝલહલે બહૂ ખરચી ધન સુવિચાર રે, (૪૦) 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ ઊપર ધ્રુજના વિસતાર રે લહેકે વિવિધ પરકાર રે, મેાટી અતિહિ મનાહાર રે. પવિત્રજલે' સ્નાન કરાવિને રે પહિરાવે પટકૂલ સાર, કેસર સૂકડ મૃગમદે ચરચે સરીર ઉદાર રે; સુષ જ પે જયજયકાર રે સાવનફૂલે અધિકાર રે, વધાવે અહૂ નરનાર રે. માંડવીમાંહિ એસારીઆ રે ગછપતિ વિદ્યાસૂરેશ, વાજિત્ર વાજે અતિઘણાં પંચશબ્દતણાં સુવિસેસ રે; સૂરતિમંદિરના અસેસ રે માણસ મલી લાધેસ રે, તિમ વલી મહુલ નરેસ રે. પાંચસેર કૃષ્ણાગર તિહાં રે સૂકડ મણ આગણીસ, અખર ચૂઆ અતિઘણાં કપૂર તેાલા ખાવીસ રે; કસ્તૂરી તાલા વીસ રે કુદરૂ સેર ચેાત્રીસ રે. અનિકુમારે લેઇને રે કીધા અગિન સંસકાર, પવનથકી ચય પરજલે સીંચે વલી ધૃતની ધાર રે; તિહાં રૂદન કરે નરનાર રે સભારે ગુરૂગણુધાર રે, દુષ ધરતા ચિત્ત મઝાર રે. સહિ॰ ૩ 2010_05 સહિ૦ ૪ સહિ પ જેહને' પ્રહસમે વાંદતા રે ધરતા હરષ અપાર, અમૃતસરષી દેશના સાંભલતા સહૂ સુષકાર રે; નિત્ય નિત્ય પ્રતેં મનેાહાર રે તે ગછપતિજી ગણધાર રે, સુરપદવી પામ્યા સાર રે. સહિ સહિ॰ છ સ્નાન કરી દેહુર્રે' ગયા રે વાંધા ધ્રુવ દયાલ, ગુરૂચરણની થાપના થૂલ કરાવે' વિશાલ રે; તિહાં સઘ થઈ ઊજમાલ રે આવે સહુ બાલગોપાલ રે, ષરચીઆ દામ વિસાલ રે. સહિ ( ૪૧ ) સ૦િ ૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ - દૂહાનિવણોછવ ઈણિપરિકી સંઘે સાર; લાહા લીધા લષમીતણાં વરત્યા જયજયકાર હવિ પટધર છપતિ પરગડા શ્રીઉદયસાગરસૂરીસ, દિનદિન યસ ચઢતી કલા પૂર્વે સંઘ જગીસ. સંપ્રતિ ગૌતમ સરિષા વિઘાઈ વયરકુમાર; શીલેં જંબું જાણુઈ વિધિપક્ષ ગછ સિણગાર. ગછપતિના ગુણ ગાવતાં દુષ જાઈ સવિ દૂર, પંચમકાલે વિહરતાં તીર્થકર સમ સૂર. ૩ છે ઢાલ ૭ છે પ્રભૂ માહરે બ્રહ્મચારી, એ દેશી. શ્રીઉદયસાગર સૂરીશ્વરૂ રે ગુણમણિધારી, જ્ઞાન ગુણે સુવિલેસ ગુરૂ માહરે બ્રહ્મચારી; શ્રીસૂરતિથી પાંગર્યા રે ગુ. મન ધરી હરષ અસેસ. ગુરૂ૦ ૧ સંઘ સહિત આણંદસું રે ગુરુ શ્રી નવસારી પાસ; ગુરૂ યાત્રા કરી ભલેં ભાવયું રે ગુરુ પૂગી મનની આસ. ગુરૂ૦ ૨ તિહાંકિણિ સંઘ જમાડીએ રે ગુવેણીસુત પુસીયાલ, ગુરૂ તીરથ નવે પરગટ કર્યો રે, ગુરુ હરણ્યા બાલગોપાલ. ગુરૂ૦ ૩ àછ ઘણું તિહાં પારસી રે ગુરુ સમઝાવ્યા જિનધર્મ ગુરૂ કાઢી કુરાણ દેષાડીઆ રે ગુરુ જીવદયાના મર્મ ગુરૂ ૪ રીઝયા સહુ તિહાં પારસી રે ગુરુ કીધા કેમલ પરિણામ; ગુરૂ ગુરૂવચન ચિતમાં ધરી રે ગુરુ કીધા ધરમના કામ ગુરૂ૦ ૫ ઈણિપરિ તિહાંથી અનુક્રમે રે ગુ. ભૂતલ કરે વિહાર, ગુરૂ સાહ પુણ્યાલ તિણિ અવસરે રે ગુરુ સૂરતિને સિણગાર, ગુરૂ૦ ૬ (૪૨) 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ૦ સંઘ કાઢે સેનું જાતણે જે ગુભેટિવા શ્રીજગનાથ, શ્રીપૂજ્યજીને વીનતી કરે રે ગુરુ પૂજ્ય પધારે સાથ. ગુરૂ. ૭ મંત્રી ગોડીદાસજી રે ગુરુ બંધવ જીવણ ડિ, ગુરૂ ધરમચંદ સાત સંઘમાં રે ગુરુ મલીઆ મનને કેડ ગુરૂ. ૮ ગછપતિ સાથું તેડીઆ રેગુર નરનારીના થાટ; ગુરૂ સંઘ ચાલ્ય સેગુંજા ભણું રે ગુ. હરષ ઘણે ગહિંગાટ. ગુરૂ. ૯ અનુક્રમેં આવ્યા દિલ ભરી રે ગુરુ શ્રીસિદ્ધાચલ ઠામ; ગુરૂ દરસણ કીધાં પ્રભૂતણું રે ગુ. નિજ આતમહિત કામ. ગુરૂ ૧૦ શ્રીવિદ્યાસાગરસૂરીસના રે ગુઢ થાપ્યા પગલાં સાર; ગુરૂ૦ સંઘે ભગતિ કીધી ઘણું રે ગુરુ ષરચી દ્રવ્ય અપાર. ગુરૂ૦ ૧૧ યાત્રા કરી લીઆમણું રે ગુ. સંઘે લાહો લીધ; પાલીતાણે આવિને રે ગુરુ સહિ ગુરૂ દેસના દીધ. ગુરૂ. ૧૨ તિહાં પણ શ્રાવક બૂઝવી રે ગુરુ થાયે ધરમને વાસ; ગુરૂ તિહાં કરા ઉપાસરે રે ગુરાધ્યા સાધ માસ. ગુરૂ ૧૩ તિહાં વલી કુમતી આવી આ રે ગુડ ધરી મનમાં અહંકાર, ગુરૂ ધરમતણી ચરચા કરિ રે ગુરુ સમઝે નહીઅ લગાર. ગુરૂ૦ ૧૪ તે પણિ સમઝાવ્યા તિહાં રે ગુ. ભાષી અરથ વિચાર, ગુરૂ સૂત્ર સિદ્ધાંત દેષાડિને રે ગુરુ કીધા પ્રતિભાધાર. ગુરૂ૦ ૧૫ ભૂતલ યસ વાગ્યે ઘણો રે ગુરુ ઈણિપરિ વિવિધ પ્રકાર; ગુરૂ વિધિપક્ષ ગપતિ સુંદરું રે ગુરુ ભવિયણને હિતકાર. ગુરૂ૦ ૧૬ - દૂહા. એહવે સંઘ યાત્રા કરી ચાલવાને મન કીધ; ગપતિને જઈ વીન શ્રાવક ભક્તિ પ્રસીધ. ચતુર ચેમાસું પડિકમી સૂરતિ નગર મઝાર; અન્ય વિહાર કર પછી અમચી એ મહાર. ૨ (૪૩) 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ અતિઆગ્રહ જાણી કરી આવ્યા સૂરતિમાંહિ, શ્રાવક સામહીઓ કરે ચિતમાં ધરી ઉછાંહ. શુભવેલા શુભદિન ઘડી કીધો સહિર પ્રવેશ દે મધુરી ઇવનિ દેશના ભાવિક સુણે વિશેસ, ઈક દિન તિહાં બાંભણ મલ્યા કરવા વાદ વિચાર; સહિ ગુરૂ પાસે આવી આ ધરતા ગર્વ અપાર. ગુરૂ બોલ્યા ભલી ભાતનું તર્કશાસ્ત્રના બેલ; મદ ગાલ્યા વાડવતણું આમ્રતણી પરિ ઘાલ. ગુણ બહૂ ગણેસરતણું કહિતાં નાવે પાર; સુમતિ ગુપતિ નિત સાચવે પાર્લે પંચાચાર. છે ઢાલ ૮ ઉદયાપુરની નારિ પૂગલરી પદમણી, એ દેશી. હવિ ચતુર કરી માસ.સૂરતિથી સાંચર્યા, માણારાજ, ઘણાં સાધુતણે પરિવાર ભલીપહિં પરવર્યા. શ્રીકાલિકાજીની યાત્રા કરણ મનમેદસું, ચાલ્યાજી સહિ ગુરૂ રંગભરિ સષર વિનોદભું. થાતાજી ગામેગામ સામહીયા યુગતિસું, માત્ર ઘણાં ઉછવ ઠામઠામ શ્રાવક કરિ વિગતિસું; ગુરૂ દેતા ભવિ પ્રતિબંધ ધરા પાવન કરિ, માત્ર નિસુણી ભવિપ્રાણી ગુરૂવાણું હાયડે ધરિ. ઈમ અનુક્રમેં કરતા વિહાર પધાર્યા વડાદરે, માત્ર તિહાં દેવચંદ સુત તેજપાલ વિવિધ ઉછવ કરે, હલ કલોલ થઈ કાલિકાજીની યાત્રા કરી, માં વલી ભેટ્યા સાચે દેવ કિ ભાભગત ધરી. મા ગેધરાને શ્રીસંઘ મલી તિહાં તેડવા આવીઆ, માત્ર (૪૪) મા૦ માટે મારા મારુ મો૦ માત્ર ૩ 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ મા મી૦ માત્ર મો૦ મા માટે મા૦ 5 માં માત્ર મો૦ Vaa મા . મા માસ ડેઢ રહી તિણિ ગામ શ્રાવક વંદાવીઆ સંઘ વલી વલી કરે મને હાર કિ શુભ અવસરલહી, પૂજ્ય સફલ કરે અમ આસ ચોમાસું ઈહાં રહી. ઈણિ અવસરે આવી શ્રીરાજનગરની વનતિ, પૂજ્ય આવો આણે દેશ સૂધા પંચ મહાવ્રતી; તમે છોછ ચતુર સુજાણ માનેં મેટા મહીપતી, તમે જેનતણું સુલતાન કિ ગિરૂઆ ગણપતી. તે તમે અંચલગચ્છ સિણગાર કિ વીનતી માનજે, એ શ્રીસંઘની અરદાસ કિ દિલમાં આજે લેષ વાંચીને તતકાલ કિ વહિલા પધારજે, તમે સંતપુરૂષ સિરદાર કિ લાજ વધારજે. ઘણે આગ્રહ જાણી પૂજ્ય તિહાંથી પાંગરે, આવ્યાજી અનુક્રમેં રાજનગરની પરિસરિં; તવ આગલથી તતકાલ વધામણીઆ ગયા, સાંભલી ગુરૂ આગમ શ્રાવકજન હરષિત થયા. અતિ આનંબરસું પસારા ઉછવ કર્યા, ચોરાસીગછના સાધ શ્રાવક ઊલટ ભય, નવાબમણું ચોપદાર તે સાહમાં આવીઆ, ગજરથને ઘેાડા પાલષી વહિલું લાવી આ. માદલને ભેર ભુગલ પંચશબદા વાજતેં, નીસાન સરણાઈ ઢોલ નગારા ગાજતે; ગીત ગ્યાન ને આદરમાન નગરમાંહિ વિસ્તર્યા, યાચકને દીધા દાન અતિહી ઉછવ ભર્યો. ઈણિપરિમેટે મંડાણ પધાયો ઉપાસરે, આવીને બેંઠા નવલ સિંહાસણ ઊપરે; તિહાં ભગવાન સુત પુસહાલ ભલી પરિ જાણીઈ, વલી હરષચંદ સુત વીમચંદ વડિમ વષાણુ. (45) માત્ર માત્ર મો૦ 7 માં મા માત્ર માત્ર માત્ર મારા માત્ર મા૦ મારા માત્ર માત્ર માટે 10 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ માત્ર મારા મા૦. સાહસિષરતણે પુત્ર હરષચંદ ગુણ ઊજલા, માટે જગજીવણ સાહ ઈત્યાદિક ભાવે નિરમાલા; સાહ હીરાચંદ સુત પ્રેમચંદ બહુ ધન બાવરે, માત્ર નવાંગ પૂજા પરભાવના સાચવે સુભ પરં. માત્ર ૧૧ શ્રીવિદ્યાસાગરસૂરીપાટ પટેધર સેહતા, માત્ર શ્રીઉદયસાગરસૂરીરાય ભવિકમન મેહતા; બેઠા નવરસ કરેં વષાણુ શ્રાવક સહૂ સાંભલે, માત્ર નિત્ય વાંચે વષાણ વિશેષાવશ્યક મન મેકલે. માત્ર ૧૨ હું તે આ પૂજ્યને પાસ આસ્યા મનામાં ધરી, તમેં આ શ્રીકછદેશ પ્રભૂ કરૂણા કરી, માત્ર સંઘ જેવું છે ઘણું વાટ કહું છું વિલી વલી, માં મેનેં રાષજે ચરણ હજૂર પૂગે મનની રલી. મા૦ ૧૩ દૂહા. ઉછવ થાઈ અતિઘણા નિત નવલા ગહઘાટ; આવે ગુરૂને વાંદવા નરનારીના થાટ, સૂરિશિરોમણિ સુગુણનિધિ સૈદવિદ્યાગુણ જાણ; ઉદય ભણી ઉદયાચલેં ઉદયે અભિનવભાણ. | ઢાલ ૯ ચંદ્રાઉલાની, એ દેશી. સૂરિશિરોમણિ સુંદરૂ રે અનેપમ ગ૫તિ એહ; વિદ્યાસૂરી પટેધરૂ રે ઉપસમરસ ગુણગેહ ઉપસમરસભંડાર કહા સાઠ કલ્યાણસુત સબલ સેહાવે, અભિનવ મૈતમ સ્વામીને દાવે સુરગુરૂ એપમ એ ગુરૂ આવે. ૧ છ ઉદયસાગરસૂરિજી રે તમેં આ આણે દેશ, ભવિકમન મેહતા રે વિધિપક્ષ સૂરિ સુજાણ; ઉદયભરિ ઓપતા રે. આંકણી 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ એકવિધિ અસંયમ ટાલતા રે વારતા દુવિધ બંધ, ત્રિવિધ શલ્યથી વિરમતા રે ચાર કષાય ન સં; ચાર કષાયને વરેં સહિ ગુરૂ પંચ મહાવ્રત સેહે હિતકાર, ષટ જીવનપ્રતિપાલ ગુણાકર તપ તેજે કરી આપે દિનકર. જી. ૨ ભયભંજણ મદગંજણે રે નવવિહ બ્રહ્મચર્ય પાર્લે, દશવિધ યતીધર્મ રજણે રે ડિમા ઈગ્યારે સંભાલે, ઈગ્યાર પડિમા શ્રાવક સારે પાલે સાધુશ્રી પડિમા બારે, તેર કીયાઠાણ મૂલ નિવારે ચાદભેદે ભૂતગામી વિચારે. જી. ૩ પનરગ વૃત્તિ જગ વારે ભાવવા સોલર્સે ગાયે, સતર સંયમભેદ જાણવા જે શીલરથ અઢાર ઉમાહે; શીલાંગરર્થે શ્રીસહિગુરૂ બેસેં ધર્મતણ કથા ધર્મ જગમેં, અસમાધિ થાનક ટાલે વસે ગુરૂ દીઠે મુઝ હીયડું હસે. જી. ૪ ઈકવીસ સબલથી એસરિ રે બાવીસ પરીસહ જીપે, ત્રેવીસ સૂગડાંગ અનુસરે રે મેહમિથ્યાતને છીપે મેહમિથ્યાતને ટાલેં ચાવીસ તીર્થંકરભાષિત પાલે, નિત્યલાભ” વાચક કહે રસાલે સંઘ સકલ સુખ ઘો સુવિચાર્લે જી. ૫ દૂહાવિચરંતા મહીમંડલે બૂઝવે બહુ ભવ્યજીવ; સંવેગી સિર સેહરા ધર્મ ધ્યાન સદીવ. ગુણ ભરીઓ દરીએ ગુહિર ગ્યાનતણે ગુરૂરાજ, સરસ વચન રચના સરસ ગિ ગરીબનિવાજ. પ્રત વિધિપક્ષ ગપતિ શ્રીઉદયસાગર સૂર જ્યાં લગે મેરૂ મહીધરા જ્યાં લગે સૂરજ ચંદ્ર. (૪૭) 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫ હાલ ૧૦૫ રાગ, ધન્યાસી ગાયા ગયા રે મેં પરમ પટાધર ગાયા; શ્રીઉદયસાગરસૂરીસર સાહિબ પૂરવપૂન્યે પાયા રે. ગાયા૦ ૧ શ્રીઅચલગચ્છપતિ તેજે દિનમણિ જગ યસપડહ વજાયા; એ ગુરૂના ગુણગ્રામ કરતા પુન્યભંડાર ભરાયા રે. શ્રીવિદ્યાસાગરસૂરીસ પટાધર શ્રીઉદયસાગરસૂરી રાયા; સપ્રતિકાલે સુરતરૂ સરષા દિનદિન તેજ સવાયા રે. સંવત ૧૭૯૮ વા વર્ષે પાસ દશમ સામવારે; ગષ્ટપતિના ગુણુ વર્ણન કીધા ચામાસ રહી અજારે રે. ગાયા૦ ૪ મેરૂલાલ વાચકપદધારક શુદ્ધસિદ્ધાંતી કહાયા; જ્ઞાન ક્રિયા ગુણ પૂરણ ભરીયા પૂજ્યના માન સવાયા રે. ગાયા. ૫ શિષ્ય તેહુના સહજસુદરવાચક સીતલપ્રકૃતિ સહાયા; રાગ દ્વેષ ન મલે કાઈ સાથે સહૂકાને મન ભાયા રે. ગાયા. ૐ તસ પદ સેવક વાચક ‘ નિત્યલાલે ’ ગષ્ટપતિના ગુણ ગાયા; શુસેવા કરતાં નિત્ય લહીઇ નવનિદ્ધિ રિદ્ધિ સવાયા રે. ગાયા. ७ 2010_05 ઇતિ શ્રીપૂયભટ્ટારકશ્રી૧૦૮ શ્રીઉદયસાગરસૂરીશ્વરાણાં પટ્ટાભિષેકાધિકારસ્તજ્ન્મધ્યે પૂજ્યભટ્ટારકશ્રીવિદ્યાસાગરસૂરીશ્વશાં નિર્દેઊાછવાધિકારૠરિત્રસંપૂર્ણ મ્ (x2) (૪ ગાયા૦ ૨ ગાયા૦ ૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ જ viI PETH कविसुखसागरविरचित वृद्धिविजयगणिरास. રાગ ગેડી. જંબૂદીપ મઝારિ, એ દેશી. પ્રેમેં પ્રણમી પાય વિસજિનતણા; જગનાયક જગહિતકરૂ એ. સિર ધરે જેહની આણુ સકલ સુરાસુરા; આદર આણી અતિઘણે એ. વલી ૨ સરસતિ માય પાયકમલ નમી; જેહથી મતિ અતિ પામીઇ એ. ગાઉ ગુરૂગુણ રાસ આસ ઉમાહો; એ માહરે પૂરણ કરે એ. તે ધન દિહાડે આજ કાજ સયલ સીઝઈ, શ્રીગુરૂના ગુણ ગાવતાં એ. સતરસ સહસ ગુજરાતિ દેશ તે સહિઈ; આદેશમાં અતિભલે એ. (૪૯) 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ જિહાં શ્રીસંખેસરપાસ આસ ભવનતણું; પૂરણ ચિંતામણિસ એ. જિહાં અણહલપુર સાર ભાવી શ્રાવક વ્યવહારી નિવસે ઘણુ એ. શ્રીપંચાસર પાસ પાસ નારિંગપુરવર; કોકે ભાભે વંદીઠ એ. વર્તમાન વડવીર શંતિજિનેસર; સુપાસ ચંદપ્રભ વંદીઇ એ. શ્રીચિંતામણિપાસ તિમ મનમેહન; વાડીપાસ જિનેરૂ એ. નેમીસર – મલ્લી સામલયાસજી; સેરીસેરી જિનવરા એ. જિનવર થંભણુપાસ વાસવ વંદિયા જયવંતા જગિ જિનવરા એ. ઈત્યાદિક બહુ તીર્થ દેવ દેહરાસવિ, દિઠે પાતિક સવિ ટલે એ. હાલ કપૂર હવે અતિ એ દેશી. તે ગુજરધરદેશમાં રે દેશભલે ધાણધાર; પાલણપુરમાં સેહીઈ રે પાલણપાસ વિહાર રે, ભાવે સુણ થઈ સાવધાન. મૂડા અષત આવતાં રે પૂગી જિહાં મણ સેલ અહનિસિ ઈમ જિનભગતિની રે હુંતી ચાકમચોલ રે. જિહાં તારણગિરિ રયડે રે તારંગે ઇતિ નામ; અજિતજિનેસર રાજીઉ રે પ્રસાદ અતિ ઉદામ રે. ૧૩ ભા. ૨ ભા. ૩ ( ૧૦ ) 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ ભા. ૪ લા૦ ૫ ભા. ૬ ભા. ૭ ભા૦ ૮ - ભા. ૯ છયેલ છબીલા જન ઘણું રેનિવસે નાગરલેક; આદિજિનેસર દેહરૂ રે પ્રણસેં પ્રેમેં લેક રે. તે વડનગરને ટુંકડું રે ડાભલા નામે ગામ, લોક ઘણુ સુલીયા તિહાં રે વસતા વારૂ મા રે. વડવષતી વિવિહારીક રે પગેટમલ્લ પરવાડ, આણંદસાગર આણંદ કરૂ રે પૂરે કુટુંબનાં લાડ રે. પરણી ઘરણી તેહની રે કરણ અતિ સુકુમાલ; ઉત્તમદે નામે ભલી રે વિલસું સુખ અસરાલ રે. અનુક્રમેં આવી ઉપને રે તસ કુષે પુન્યવંત; પ્રાંણ પરમ પ્રમોદણ્યું રે લહે દેહલા ગુણવંત રે. વીસલનગર માહે અછે રે મેટે કુલ મસાલ; ઉત્તમદે તિહાં આવીયાં રે જાણી ગર્ભ સુકુમાલ રે. શુભ સંવચ્છર સુભદિને રે શુભ દિવસેં શુભ લગ્ન, જાયે ગાયે ગુણિજને રે નંદન હર્ષ નિમગ્ન રે. જન્મમાછવ કરી ઘણે રે પિષી સવિ પરિવાર; નામ ઠવ્યું દિન બારમેં રે બે નામે કુમાર રે. જિમ આરામ વાધતે રે શોભે ચંપક છેડ; તિમ કુંવર દિવસે વધઈ રે પૂરે ઈમ નાના કેડ રે. માતા મરથ અતિઘણે રે વધે સુતને દૃષિ, તાત પ્રમુષ સયણાં સવે રે પરર્ષે પુણ્યવિશેષ રે. આઠ વરસે જવ થયે રે તવ મૂકે નિસાલ; બુદ્ધિ પ્રમાણે શિષીયે રે બહુ વિજ્ઞાન વિસાલ રે. લઘુવયથી સભાગીએ રે ન કરે કાંઈ અનાય; વિનય વડાને બહુ કરે રે સહુને આવે દાય રે. (૫૧) ભા. ૧૦ ભા. ૧૦ ભા. ૧૨ ભા. ૧૩ ભા. ૧૪ ભા. ૧૫ 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ . હાલ છે નમે મનક મહામુની, એ દેશી. અનુક્રમેં એક દિન વાંઢીયા શ્રતપગચ્છ મહાભાગ ૨) કવુિં શ્રી સત્યવિજયગણું વયરાગી વડભાગ રે. સુણ સહુ ચિત્ત આંણને તસ મુખથી સુણે વાંણી રે, નરભવ અતિ દેહલા લા દસ દષ્ટાંતે પ્રાણી રે. સુત્ર ૨ એહ અનાદિ સંસારમાં ધરમરચણ તે દેહિલું રે, લહવું કેઈક પુન્યથી જેહથી સિવપદ હિલું રે, સુગુરૂ સામગ્રી દેહિલી દેહિલું શ્રુતતણું સુણવું રે, સહણ વલી હિલી તત્વજ્ઞાનનું ભણવું છે કર્મ શુભાશુભ જે કરે ભેગવં તસ ફલ એક રે, પરભવ જાવે એકલો જિહાં નહી કિય વિવેક રે. જિમ મેલે તીરથ મિલે વિણજ કરણની ચાહ રે, લાભ અલાભ લહી કરી નિજ ૨ ઠામ તે જાય છે. સુ. ૬ જિમ અંગુલી મિલી ભેજને રસ લે ઘઈ ભેલી રે, તિમ સુખ વિહંચવા સહુ મિલેં પણિ દુખની નહી વેલી રે.સુ૭ સયણકુટંબ સવિ કારમું કારિમું તન ધન ગેહ રે, પ્રેમસુપન પરિ સર્વને અંતિ આપે છેહ રે. સુ. ૮ સ્વારથ રાગી સહ અછે સર્વ સર્યો છેહ દાઉં રે; ધર્મ વિના કેઈ જીવને શરણે જે ઈમ જિન ભાઉં રે. સુત્ર ૯ તે ભણી ધર્મ આરાધી અધિક ૨ સુખ હેવે રે, જેહ અનાદિન સંચીયા કર્મતણું મલ દેવે રે. સુ. ૧૦ ચારિત ભવજલ તરણનું એ મેટું વડ જિહાજ રે; હભવિ પરભવિ હિત કરે સીઝે સઘલાં કાજ રે. સુલ ૧૧ ઈણિપરી ઉપદેશ સાંભો ભાગ્યે મનમાં તે રે, ( પર ) 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ સુ. ૧૩ ચિતે ચૂપ ધરી ઘણું ચતુરાઈને ગેહ રે. સુ. ૧૨ કહે ગુરૂનેં ગહઈ ચારિત મુઝમેં દીજે રે, તવ કહે શ્રીગુરૂ તેહમેં કામ વિચારિને કીજે રે. સયણ સંબંધીની આગન્યા લેઈ કીજું કામ રે; તે જિનશાસનની હાઈ વધતી અતી બહુ મામા રે. સુ. ૧૪ છે ઢાલ છે આનંદણ્યું રાજા આવે, એ દેશી. મનમાં કરી એમ વિચારી ઘરિ આવિ પૂછે પરિવારિ, તેહ નિસુણી કહે તવ સયણ સ્પે બેલ્યાં એવાં વયણાં. તુહ્યો છે આત્માને ઘણું વાહલા સ્વં બેલ છે એહ વાલા; હવણ છે વય તુહ્ય બાલા છેડી દેઉંગના ચાલા. અમ મનના મને રથ પૂરે સંસારે હાઈ સૂરે, તે સંયમ લેવા ચાહે લેઈનઇ જે નશ્વાહા. તવ ભાષે કુમર બે વાહલે મુઝ મુહપતિ એ સ્વં વિષનિંદમાં ઉધે તુલ્લે તત્વજ્ઞાનને ચે. મેં નિસૂણું ગુરૂની વાણી મે સંયમ લેવું જાણી, હવે બેલ ન કહએ તાણું ચારિત્ર છે ગુણની ષાણિ. પરિણામે તે શિવસુખ આપે બેષિબીજ ગુણ તે થાપે, જે ભદ્રકથી રૂચિવંતે તેહ સંપ્રતિપરિ ગુણવંતે, ઈમ બહુ પરિયણ સમઝાવી સંસાર અસાર ઇમ ભાવિક લેઈ અનુમતિ મનને હરશે ગુરૂ સત્યને નયણે નિરશે. સર્ષે સવિ સાધુ આચાર જે આવશ્યક વ્યવહાર, ધારે વલી જે ષકાય નવકાર અરથ સમુદાય. શુભ મુહુરતિ આવ્યું જાણું સત્તર પાંત્રીસ વરસ ગુણષાણી; ચાણસમેં શ્રીપાસ ભટે ભેદીને સંયમ લે. (૫૩) 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ પુણ્યષેત્ર પાટણને પાસે તિહાં શ્રાવક આ ઉલ્હાસે; દિષ્યાને ઉચ્છવ કીધો તિહાં ચારિત્ર ચૂંપઈ લીધે. સ શ્રી સત્યવિજય કવિરાજ તસ હાથે દિગ્યા છાજ, કપૂરવિજય વડા ચેલા સંખ્યા કરી તેહને પહાલા. વલી કુશલવિય કવિ વારૂ વિનયીને જેહ દીદારૂ, એહ માંણુ શેભાધામ દીધું વૃદ્ધિવિજય તસ નામ. એવે માં એમ અભ્યાસે જિમ થાવા શાસ્ત્ર પ્રકાસે; ગુરૂ ચરણકમલ નિત સે વલી જુહારે તીરથ દેવેં. સિદ્ધાંતના પેગ આરાધે દેવી શ્રાવકનાં મન વાધે; ગુરૂજી પણ દેષી હરર્ષે મનમાં વિનતી કરિ પરર્ષે. ગચ્છનાયક પાસે દિગ્યા દેવરાવી સીષવે શિષ્યા; વલી સકલ વેગ વહાર્વે કર્મગ્રંથ વીચારિ સીષાર્વે દૂહા. પંડિત પદ દેવરાવીઓ પાસે રહી ગુરૂરાજ; શિષ્યાદિક કરી સુપીયા જાણે જિમવ્યું રાજ. ભાવી શ્રાવક શ્રાવિકા જનને દોષ ધર્મ ભણે ભણવૅ અતિઘણું સમજાવે સર્વે મર્મ - ઢાલ છે સત્યવિજય કવિરાજીયા મનમેહન મેરે જાણી નિજ વૃદ્ધભાવ; મન પાટણસહર પાવન કરે મન, ધરતા સમતાભાવ. મન૦ ૧ પાસે વૃદ્ધિવિય કવિ મનવ સેવ કરે નિસદીસ, વિનય વૃત્તિ બહુ સાચવે મન લલી ૨ નામે સીસ, મન૦ ૨ સંઘ સકલ રાજી રહે મન ને સુણે ગુરૂની વાણી, અનુક્રમેં સત્તર પંચાવને મન પાંપે તે નિરવાણું. સેવા કીધી અતિઘણી મન ગુરૂની તેહ સુસીસ, (૫૪) મન મને૦ મન૦ ૩ મન૦ 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ જિણે ગુરૂ આરાધ્યા નહીં મન તે અનરથના ઈસ. મન. ૪ સુજસ ભાગ લહે ઘણું મન ગુરૂનામેં સુષ થાય તે માત્ર પાટણુસહરમાંહિ ઘણું મન માને જિનસમુદાય તે. મન ૫ કરે વિહાર મનમેદસ્યુ મન ઘરણિચિત ગામેગામિતે મન યથાસકતિ સંયમ વહે મન માન લહે બહુ કામ તે. મન ૬ સંઘાડે સવિ તેહનો મન કરતાં એમ વિહાર તે મન વલી પાટણમાં આવીયા મન કરે માસ બે ચાર તે. મન૦ ૭ ઈમ બહુ સાધન સાધતાં મન કરે જનનેં ઉપગાર તે, મન, અનુકમેં સતરઉગણેત્તરિ મન કરે ચોમાસ જ સાર, મન, ૮ કાર્તિક વદિ ચઉદસિત મન કરી ઉપવાસ ચાવીહાર તે, મન, પાષી પર્વ આરાધીએ મન કરી સઝાય ઉદાર તે. મન ૯ હાલ મનહર હરજી રે, એ દેશી. હવિ પ્રભાતિ વિધિ વષાણુ ભવિ સાચવી રે પિરસીને દિનમાન, નવીને પચખાણું જાઈ ગોચરી રે પારણા કાજે તામ. સહુ સાંભળે છે. આંકણું. ૧ દેવ જુહારી કરતા ૬૫ આહારને રે સવિ સંઘાડા કાજિ; ' એષણાસમિતઈ અસનાદિક જવતાં રે શ્રાવક ઘરે ઉલ્લાસ. સ. ૨ તિણસમેં કઈક કર્મદશાના વેગથી રે દેહે આ ફેર; શ્રાવકને ઘરિતિહાંઈજ આઉપૂરણ થયું નહી દુખ અવર કેર. સ. ૩ શ્રાવક શ્રાવિકા સવિ આવિ મિલ્યાં રે દેવી એ ઉતપાત, મનમાં ચિંત એહવું મ્યું એ નીપનું રે અહેર કર્મની વાત.સ. ૪ સુખસમાધિમાં સુગતિ એહ સિધાવીયારે પણિ અલ્સનેં એવિયોગ ઉપગારી ઉપગાર કરતાં દિન ગયાજી વિલવું ઈણિપ લેગ. સ. ૫ ઉછવ અતિઘણુ પુરણ જણ મેલી માંડીઉરે ચૂયા ચંદન સાર - (૫૫) 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ સ૦૯ સૂઢિ અગર અનેક પ્રકારે ધુપણાં ૨ મિલીએ લેાક અપાર. સ॰હું ઉછવ શરીરના કીધાં તિહાંકણિ પૂજણાં રે પધરાવે તે પુરખાહિ; નાણાદિક બહુ આગલિ મિલી છાલતાં રે ખલક મિલે જોવા તાંહિ.સ૦૭ ગુરૂભગતિને વિનયી સીસપણે' હુંતા રે તે ણિ ગુરૂ પાસિ; કચેÎ સંસકાર અગનિના જાણી તેડુ તણા રે કાતી વદિ અમાવાસિ. સ૦ ૮ સત્યવિજય વિગુરૂની જિહાં છઇ પાદુકા રે તસ પાસે વલી કીધ; પગલાં વૃદ્ધિવિજય પંડિતતાં રે સંઘ મિલિ જસ લીદ્ધ. વયરાગી રસત્યાગી ભદ્રકે ગુણે ભર્યા રે ધર્મરૂચિ મંદકષાય, ધ વચન સુણી મનમાંહિ હરણે ઘણું રેપ્રાયે નહી બહુ માય. ૨૦ ૧૦ જ્ઞાનીગુરૂનાં વયણ સુણી ચિત્તમાં ઠરે રે ન કરે ગુણુ ઉતકર્ષી; સઘાડામાંહિ તિલકસમેવિડ જાણીઇ રે દેષી જન લહે હ. ન ધરે કાઇ અમર્ષ, સ૦ ૧૧ યમિત્ર સુખસાગર કવિ ણુપર ભણે રે હું સવિજયને હેતિ; તાસ કહેણુથી ચરિત કહ્યાં એ તેહુના રે પ્રીતીતણે સંકેત. સ૦ ૧૨ કલશ. શ્રીસત્યવિજય કવિરાજ કેરા શ્રીસીસસુ ંદર ગુણનિલ્યા, શ્રીવૃદ્ધિવિજય પન્યાસપદવી સેહતા ગુણ અતિભલા; ગુરુ તાસ ગાવે સુષ પાવે હુસવિજય સેવક સદા, એ વિક ભાવે ધરી તે ભયા જિમ લહેા સુષસંપદા. ઇતિ ૫૦ શ્રીવૃદ્ધિવિજયણિનિર્વાણુરાસઃ ॥ 2010_05 *→→ (૫૬) Page #154 -------------------------------------------------------------------------- ________________ - - હક - S ' पं०-दयारत्नविरचित श्रीकापडहेडारास. હું બલિહારી પાસજી કાપડહેડા સામિ સથંભ કિ; ગુણ ગાવણ મનિ ગહગહૈ આપ સદગુરૂ વચન અચંભ કિ. હું બલિહારી પાસ કિ. ૧ નયણે નિરષી નેહસું ઇણજુગિ એહ અચંભમ વાત કિ; પરગટ આપ હુતા પ્રગટ બહુલે જણે દીઠી વિખ્યાત કિ. હું૦ ૨ આચારજિયા નષઅવલ ગછ બરતર રાજે ગુણવંત કિ; શ્રીજિણચંદસુરિંદજી મનિ આસ તિ માટે મહંત કિ. હું સંવત સોલે સત્તરે પ્રથમણ હઈ પરમાણુ કિ; જે ધનયરમાંહિ જાગતા આ ઈણવિધિ અહિયાણ કિ. હું ત્રિહ બાવલરી તલહટી તીન વાસ ભૂઈ મિણિ જે તેમ કિ; પ્રતિમા પારસનાથરી ઈહાં છે કાપડહેડે એમ કિ. શ્રીપૂજ સુંધે સરદહી આયા કાપડિહેડે આપ કિ; પરમારથ નવિ પમિ જાઈ મેડને કીધે જાપ કિ. હુકમ હુઓ છમ હજસું બાવીસમાતણે ધરિ માન કિ; સુધી ધર પય સીંચ પરગટસી જિણ વિધતે વાંન કિ. હું ૭ સંવત સોલે ચહારે પાસવદિ દસમી ઘણુ નુર કિ; (૫૭) 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉજલ વડ અફૂરપરિધ સીંચ દીઠ અંકૂર કિ. સદપરતે શ્રીપૂજકું દેવદિષા ઇમ દીદાર કિ, બાલક પરિદિન ર વધે બીજચંપરિ કલા વિચાર કિ. હું ૯ વરસ ગ્યારહ ભાષથી પ્રથમ ઈહાં મુષ પ્રાસાદ કિ, હુતે તિણવિધિ હિવ હુઓ સેવકનું શું સમર્થ્ય સાદ કિ હું ૧૦ નિરષી નિરવાણું નિપુણ નારાયણ ભંડારી નામ કિ; હુકમ દિયે હાજર હુઈ કિહિ અવર ન ચાલે કામ કિ. હું ૧૧ તિરું કહિયે નિજતાતનું ભંડારી કુલ અભિનવ ભાણ કિ; ભાન છાંને નહી ભુવણિ અદભુત દાન ધનદ અહિનાણુ કિ. હું ૧૨ પૈસા બહુલા દે પ્રથમ હુકમતિદાર વડે હુજદાર કિ; ભાગબલી ભાને ભલે સુજસ કી સારે સંસાર કિ. હું ૧૩ સંવત સોલે પત્તરે સુદિ હેંતિય મગસિર તિમ માસ કિ, પુની વદી દેહુરે ભાગબલી ભાને મંડી એસ કિ. હું ૧૪ સેલસહસય છિડુત્તર સમૈ પદમસિલાતણે પ્રારંભ કિ, પીઠે બૈઠા પાસજી ઈણ મુહુરત જણ ઘણું અચંભ કિ. હું ૧૫ મેલિ હતી ઘણ મેલીયા પાણી બીજે નવિ પહુચાઈ કિ; સષર ત્રિહાંડી લાપસી ભાન છમાયા ભલ ભાઈ કિ. હું ૧૬ ઉપરિ તંબલ અવસરે દુકડ દે દુકૃત ગમે દૂર કિ, ભટ્ટારક ભાભા બિë હુંતા દેવ હાજરા હજૂર કિ. હું. ૧૭ દેવલ સષરે દેષિને દેવ સહુ દોષ દીવાણુ કિક મુઝરઉ કરિવા પાવાસઉ આ આપ કરે અહિઠાણ કિ. હું ૧૮ ભુજ અઢારે છે ભલા પ્રત્યંગિ સાસણ પ્રતિપાલ કિ, ગેરે કાલે રગતી ષડગ હાથ વલિ જિહા ક્ષેત્રપાલ કિ. હું ૧૯ સહ ફણે સેહામણે આપ રૂપ કીધે આકાર કિ, પડગડ્યો પૂરે નહી કિણ વિધિ આર્ષ હિવ જ્યવાર કિ. હું ૨૦ (૫૮) 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ સંવત સેલ ઈક્યાસિ વઈસાષા સુદિ તીજ વિચાર કિ, દંડકલસ ચાઢણ દિવસ વ્રજ મહુરત જે નિરધાર કિ. હું ૨૧ દેસાનું કાગલ દીયા નહતરિયા વલી નગર ને ગામ કિ, નરનારી આયા નિપુણ હેજે પૂરબતા મન હામ કિ. ધજા પંચ કંડે ધરી પુણ્યતણે પૂરે પ્રમાણુ કિક કલસ મહુરત સુકૃતકરણ સાજે દિન કીધે સુવિહાણ કિ. હું ૨૩ સષરી ત્રેવડિ સાલણ લાપસીયા કીજે રંગરેલ કિ; માં મેટે મંડીયો સઝીયા સાલ દાલ વૃત ઘોલ કિ. હું જીવ ઉદાર છમાડીયા સંઘ દેસ દેસાંરા સાર કિ, મેટે સેહથિ આપીયા ફદીયા ભાંના સુતને ફાર કિ. હું. ૨૫ નાકારે કિણહી નહી દુષિયા દપટે દીજે દાન કિ, સંઘપૂજ સાધાંતણી ભંડારી સંતોષે ભાન કિ. ૨૬ ગે સુવરણ દે અગિણ્યાં બાંભણજશુ કીધી બંભીસ કિ; ભેજગ ચારણ ભાટનું સંતોષે ગિણીયા સારીસ કિ. દીઠી ઘાતાં ધનદપટ ગિણતાં નવિ પહતી તે ગ્યાન કિ, થિર ચૈત્રી મેલો થયે કીધી પરઠ વડે પરધાન કિ. હું ૨૮ જાપે શ્રીજિણચંદનૈ સુપસાર્ય શ્રી પારસનાથ કિ, ભાંના નારાયણ ઘરે અપૂટ હુઈ સગલીહી આથ કિ. ૨૯ ભંડારી ભાના સુતન નારાયણ ૨ રૂપ કિ; દેવગુરૂ રાગી ભાગભલ ઈણસમ અવર ન દીઠ અનૂપ કિ. હું. ૩૦ નરસિંઘને સેઢે નિપુણ બંધવ બંભીસે વરયામ કિ તારાચંદ ગંગાર તિમ કપૂરચંદ કિરિયાવર કામ કિ. હું ૩૧ પાસ પસાયે ઇયાં પ્રબલ દિન દિન હુઆ ચઢતા દીહ કિ; અવર સેવા જે આદરે અણભંગ અણગંજ અણબીહ કિ. હું ૩૨ જાણતલ જિણચંદન પાટે શ્રીહર્ષસૂરિંદ કિ, પાસ સેવાથી પામિ અધિકે ચઢતે નૂર આણંદ કિ. હું ૩૩ (૫૯) 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ અષાઈ આગમી મને નહી જે ધરિ મનિ માન કિ; સઝા દીયે તિયાં સાહિબ નિચે પિસુણ ગમૈ નિસતાન કિ. હું ૩૪ આગેહી અતિસય અધિક પારષ હીરા વારઈ પાસ કિ; પણ દીવો પાસ વદિ દસમી દિન હુતે જસવાસ કિ. હું ૩૫ સાત સેરરી લાપસી સંઘ મતે સકલ સુગામ કિ; રાય માંગે પરતે લીયે એ વાત ન હઈ સહીઆલ કિ. હું ૩૬ દેવાં સિરવટ દેવ એ મછરીકાં વટ મછરીક કિ; પારથીયા સહુ પૂરવે નિસર્ચ મરદ વડે નિરભીક કિ. હું ૩૭ પામે પાસ પસાઉલે પુત્ર વિનીત ઘણે પરિવાર કિ, માંનિન મૃગલેચન મિલે કલિયુગ કે ન લેઈં કાર કિ. હું ૩૮ કલિ બલિમોડિ પડી કરે દહલેહી જાયે દહવાટ કિ; પાસ પસાર્ય પ્રાંણિયાં અલગા સય:સહુ ટલે ઉચાટ કિ. હું ૩૯ સુરતર સમવડ સાહિબા માંડી મૈ તસું મનમેલ કિ, ઝાલિ ઝાંબવડી ઝબક વિગત કુણ સંબાહે વેલ કિ. હું ૪૦ પર દીઠ પાસરે પરષિ નયણે આણંદપૂર કિ; કાપડહેડે તિણ કીયા હર્ષે ઐસી રાસ હજૂર કિ. હું ૪૧ ભવિક ભણઈ જે રાસ ભલ કાને વલિ સંભલે કલ્યાણ કિ, મનવંછિત સગલા ફલે હવૈ નહી કિણહી વિધ હાણ કિ. હું ૪૨ સંવત સોલ પચાણવૈ રાજે શ્રીહરષસૂરીસ કિ; પાસતણુ ગુણ પૂરિયા સવિહિ દયારતન સુસીસ કિ. હું ૪૩ ઇતિ શ્રીકાપડહેડાપાશ્વનાથરાસ: સંપૂર્ણ (૬૦) 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ છે . મ ા पं०-दीपसौभाग्यविरचित श्रीवृद्धिसागरसूरिरास. દૂહાસકલસમિહિત પૂરણે સિદ્ધારથકુલસૂર; ત્રિસલાનંદનનામથી ઋદ્ધિવૃદ્ધિ ભરપૂર. જયજય દાયક જિનવરૂ શાસનનાયક વીર, પ્રણમું પદપંકજ સદા મેરૂગિરિપરિ ધીર. શ્રીરાજસાગરસૂરીશ્વરૂ સુવિહિતમુનિ શિણગાર; પ્રણમું પ્રેમેં તેહના ચરણકમલ સુખકાર. તાસ પાટઈ ઉદયાચલિ પ્રગટ અભિનવ સૂર; તપતેજિં કરી દીપ જેહને અધિક પહૂર. વંછિતપૂરણ સુરતરૂ શ્રીગુરૂજીનું નામ; પાપનિવારણ દુષહરણ મહીમંડલિ અભિરામ. તે ગુરૂતણું ગુણ ગાવતાં મુઝ મનિ ઘણે ઉલ્લાસ; સાંભળતાં જે સંપજઈ સુખસંપતિ સુવિલાસ. સંજમ નિરમલ પાલીનઈ તપ જપ કરી શુભકાજ; શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વરૂ પામ્યા સુરપુર રાજ. 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ રાસ રચું હું તેહને ભાવ ઘણે મનિ આણિ એકમનાં સહુ સાંભલે ભવિયણ સુગુણ સુજાણ. છે ઢાલ ૧ તિણિ અવસરિ નયરી કાવેરી; એ દેશી. જંબુદ્વીપઇ ભરત વિરાજઈ તેમાંહે દેશ અનેક સુછાજઇ; મહીમંડલમાંહઈ ગાજઇ. ગુર્જરદેશ અને પમ વારૂ સઘલા દેશમાંહે દીદારૂ શેભા જસ મહારૂ. ૨ ગામ નગર પુર સેહઈ જ્યાંહિ સુખીઓ લેક વર્સે સહ ત્યાંહિ, ઈતિ ભીતિ નહી યાહિ. ૩ નયર ચાણસમું સબલ સેહાવઈ સુરપુર કરી એપમાં પાવઈ, હવી પ્રસિદ્ધ કહાવઈ. ધનધાન્યઇ ભરીયા સુવિચારી બહુ ગુણવંતા પર ઉપગારી; દાતા વડ વ્યવહારી. પાસ ભટેવઓ ભલીપરિ દીપઇ દેશી ભવિ દુખ દૂરિ છીપઇ; મુખ પૂનિમશશિ જીપઇ. જિનવર નિતુ પૂજઇ નરનારી સહૂઇ શ્રાવક સમકિત ધારી; ગુણરાગી મને હારી. ઉત્તમ નિરૂપમ અતિહિતવંત નાતિ શ્રીમાલીકજ દિનકંત, ધર્મવંત યશવંત. સાહશિરોમણિ સુંદર જાણએ સહ ભીમજી નામઈ વખાણુઓ; ધનઈ કરી ધનદ સમાણુઓ. ૯ સુશીલા સુકુલી નારી ગમતાદે ઘરઝુ સુવિચારી; રૂપઈ રંભ ઉવારી. ૧૦ દિનદિન સુવિહિત સાધુ સેવઈ અશનાદિક પ્રતિલાભાઈ હેવઈ, પુણ્યભંડાર ભરેવઈ. ૧૧ 2010_05 Page #160 -------------------------------------------------------------------------- ________________ સુખ જોગવતાં તે બિહુ રંગ સવિ લક્ષણ શેભઈ અંગઈ, પાલઈ પ્રીતિ એકગઇ. ૧૨ દુહા માતા ગમતાદે ઉયર પૂરણ મહા પુણ્યવંત; શુભ મુહૂરતિ શુભયોગથી અવતરીઓ ગુણવંત. જાણઈ સૂરતરૂ માહરઈ ફલિઓ અંગણિ બારિ, દેવી સુપન એહવું યદા હૂએ હરષ અપાર. છે હાલ ૨ રાગ આસાફરી. નંદન ત્રિસલા હુલાઇ, એ દેશી. પુન્યતણાં ફલ પરતષિ પે પુર્વે વંછિતકાજ રે; પુન્યાઇ સુરનર સેવા સારઇ પુન્ય અખંડિત રાજ રે. પુ. ૧ પુર્વે સુત ઉપન્ના તેહનઈ ગર્ભવતઇ સા નારી રે, માસ અનઈ વલી પૂરણ દિવસઈ જાયે સુત સુખકારી રે. પુ૨ સંવત સેલ અસીઆ વર્ષે ચૈત્ર માસ પષિ શુદ્ધ રે, વાર રવિ વેગ નક્ષત્ર શુભદિન અગ્યારસિ અવિરૂદ્ધ રે. પુ. ૩ માત પિતાદિક સ્વજન સહુ હરખ્યાં જન્મત્સવ કરિ સાર રે, વાજત્ર વાજં નવનવ છંદ ગાયન ગાઈ ઉદાર રે. પુ. ૪ શારદચંદ સરિષ મુષ દેવી પરિજન મનમાંહિં હરષ રે, અંગ આકાર અને પમ જેહને રૂપઈ રતિપતિ પરષઈ રે. પુ૫ વાર લગન દિવસ જેઈ રૂડાં હરષ ઘણે મનિ આણી રે; નામ ધરે તબ નિજાનંદનઉં હરજી હિતકર જાણ રે. પુ૬ બીજકલાપરિ તે સુત વાધઈ સાહ ભીમજી કૂલચંદ રે, નયરીલાક બહૂ દષીનઈ પામ્યા સબલ આનંદ છે. પુત્ર ૭ . 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ દીપશિષા સરિષી યશ નાસા અરવિંદકમલદલ નયણાં રે; અષ્ટમી શશિ સમ ભાલવિરાજ લઈ મીઠાં વયણું રે. પુ. ૮ પિયણ પાન સાવડિ જહા વિદ્રુમ અધર અમૂલ રે, દંતપંતિ દીપઇ જસ સુંદર દાડિમબીજ અસૂલ રે. પુત્ર ૯ ગ્રીવા કંબુ ભુજ દેઈ સરલી જાણું પંકજનાલ રે, અંગુલી મુંગફલી જેહની એપઇ હૃદય અનુપ વિશાલશે. ૫૦ ૧૦ નાભિ અમૃતકુંપી જંઘા કદલીથંભ કહાવઈ રે, ઈતયાદિક જે ઓપમ કહી તે તસ અંગઇ આવ રે. પુ. ૧૧ ઈણિપરિ સુંદર અંગ અનેપમ લક્ષણલક્ષિત પૂર રે, રૂપવંત ગુણવંત વિરાજિત સેહઈ સબલ સનર રે. પુ૧૨ દૂહા. ચંદકલા જિમ બીજથી દિન દિન ચઢતી હોઈ, તિમ ભવિજનમન મેહત કુઅર વાધઈ સોઇ. અભ્યાસી સઘલી લા હૂઓ ચતુર સુજાણ; બુદ્ધિ સુરગુરૂ સરિષ વિનયી વિચક્ષણ જાણુ. ભણું ગુણું પોઢે થયે પાયે વૈવન તેહ હવિ નરનારિ સાંભલે કિમ વયરાગ લહેહ. છે ઢાલ ૩ રાગ કેદાર, કપૂર હોઈ અતિ ઊજળું રે, એ દેશી. ધુરથી ધરમજ વાલ હ રે આરાધઇ જિનદેવ; સુધા ગુરૂ શુદ્ધધર્મની રે સેવ કરઈ નિતમેવ રે, ભવિયાં સાંભલે મન ઉલ્લાસિ. ૧ ધર્મ થકી જીવ સુખ લહઈધર્મથી શિવસુર વાસ રે. ભ૦ ૨ શ્રીરાજસાગરસૂરિંદનું રે સાંભલે નિત્ય વખાણ અમૃતરસથી આગલી રે શ્રીગુરૂ કેરી વાણિ રે. ભ૦ ૩ 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ ભ૦ ૭ ભગવાનજી કહઈ ભાવસ્યું રે ધર્મ કરો મહાનુભાવ ઈણિ સંસારે ધર્મને રે મટે છઈ પરભાવ રે. ભ૦ ૪ ધર્મઇ દુર્ગતિ દુષ ટલઇ રે જાઇ શંકટ દૂરિ; ધર્મ થકી સવિ સંપજઈ રે સુખસંપતિ ભરપૂર રે. ભ૦ ૫ ધર્મ થકી પ્રભુતા ઘણી રે ધર્મથી લીલવિલાસ ધર્મથી કિરતિ વિસ્તરઈ રે ધર્મથી સુરનર દાસ રે. ભ૦ ૬ ધર્મથી વંછિત સવિ ફલઇ રે ધર્મથી તનુ નીરંગ; ઇદ્રી પાંચે પરવડાં રે ધરમધ ભેળસંગ રે. ધરમ દરઘ આઉભું રે સ્વજન કુટુંબ સુખકાર; ધરમાં ભાગીપણું રે ધર્મ સદા જયકાર રે. ભ૦ એ સંસાર અસારમાં રે સાર એ શ્રીજિનધર્મ, ત્રિકરણશુદ્ધ આરાધતાં રે છૂટછ સઘલાં કમ છે. ભ૦ ૯ જગ સઘલે એ કારિ રે કારિમ એ પરિવાર, સ્વારથીઉં સગપણ મિલ્યું રે જેઓ રિદયવિચારિ રે. ભ. ૧૦ ધરમ કદિ વિહડિ નહિં રે જે જગમાંહિં સાર; આરાધો ભવિ પ્રાણીઓ રે પામે ભવને પાર રે. ભ. ૧૧ સગપણ સાચું ધર્મનું રે જે જગિ છેહ ન દેય; તે ધર્મ સાધુ શ્રાવકતણું રે કહ્યો વીતરાગઇ બેય રે. ભ૦ ૧૨ દેશવિરતિ શુદ્ધ પાલતે રે અશ્રુતસ્વર્ગ લહે; સર્વવિરતિ એક દિવસથી રે પામેં શિવસુખ તેહ રે. ભ૦ ૧૩ સાંભલી શ્રીગુરૂદેશના રે પ્રતિબધ્ધા ભવિવૃંદ; હઈયઈ અતિ હરષિત થયા રે પામ્યા સબલ આનંદ છે. ભ૦ ૧૪ દૂહી. જાયું સરૂપ સંસારનું જે સહુ અણું અસાર સર્વવિરતિ સહી આદરૂં જેહથી ભવ નિસ્તાર. 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ પાટણપુરમાંહે વસે દેસી રૂપજી નાંમિ, તેહતણે આદર ઘણુઈ જાણી ઉત્તમ કામ. સંવત સેલ નવ્યાસીઈ વાર નક્ષત્ર શુભ માસિક શ્રીખંભાયતબંદિરઇ આણિ મનિ ઉલ્લાસિ. વયરાગ લહી મનમાં તદા શ્રીભગવાનજી હાથિ, શુભદિવસ શુભ મુહુરતિ નિજમાતાનઇ સાથિ. દીક્ષા લીઈ મન ભાવસ્યું શ્રીગુરૂ થાપ નામ; હર્ષ ઘણે ઊપને તિણે હર્ષસાગર અભિરામ. છે ઢાલ ૪ . સહુ પુન્યવંત પૂરણ પરષઈ હર્ષસાગરજી હવઈ હરષ; શ્રીરાજસાગરસૂરિ પાસિ નિશદિવસ ભણઇ રે ઉલ્લાસિ. જા સાધુતણે વ્યવહાર જાયે સઘલ જેન વિચાર, ભણ્યાં વ્યાકર્ણ સાહિત્ય સાર કાવ્ય નાટિક – અલંકાર. ભણ્યાં છંદના વિવિધ પ્રકાર ન્યાય ગણિત નેં નીત્ય ઉદાર, જાણ્યા રવિશશિ ગ્રહગણચાર જાણ્યા અવર ગ્રંથ મહાર. ૩ સવિ આગમ અથઇ વષાણુઈ ભાવ ભેદ ભલા મનિ આણુઈ, શાસ્ત્ર સકલ ભઈ ભણાવઈ શ્રીગુરૂજીનઈ મનિ ભાવછે. સહુ સાધુને ગુણે સેહઈ નરનારિતણું મન મેહઈ, જસ સૌમ્યવદન સુવિશેશ નહીં ક્રોધતણે લવલેશ. ધરઈ ક્ષમા મુનિવર રંગિં નહીં અવગુણ એક અંગિં; ગુરૂજીનાં પદકજ સેવઈ મુનિગણમાંહિં શોભ લહેવઇ. હવિ જ પુન્યપઠુર પુજઈ વાધઈ યશપૂર, જેહનઈ હેઈ પુન્યપ્રમાણ તેહ નરનઈ કેડિ કલ્યાણ મેટી પદવી પુન્યઈ પાવઈ પુન્ય સુર નર વશ્ય થાવ હવઈ પુન્ય ઉદય ઈહાં થાયસ્યાં પુર્વે ગુણ સહુઈ ગાસ્ય. ૮ 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧ દૂહા. સ વત સોલ અઠાણુઇ અધ્ધદાવાદ મઝારિ, શુભ લગને શુભ મુહુરતિ પિસ પુનિમ ગુરૂવારિ. હર્ષસાગર એગ્ય જાણિનઈ આચારયપદ દીન્દ્ર, શ્રીરાજસાગરસૂરીશ્વરજી ઉત્તમ કારિજ કીદ્ધ. * સાહ શ્રીપાલ શ્રીવંત બહૂ તસ અંગજિ યશ લીદ્ધ; સાહ શ્રી વાઘજીઇ કીઓ પદમહત્સવ પરસિદ્ધ. નામ દીઉં શ્રીગુરૂજીઈ શ્રીવૃદ્ધિસાગરસૂરિ, આચારયપદ ભેગવઇ દિન દિન ચઢતે નૂર. સાહ શાંતિદાસ કુલ મુકુટમણિ સાહ ધનજી પુન્યપવિત્ર ધરમકાજ કીધાં ભલાં જેહનાં અતુલ ચરિત્ર. દેવકી નમેં નારી તસ નિપુણ સુગુણ આવાસ; બહુ દ્રવ્ય પરચી તિણિ કીઓ વાંદણાંમહત્સવ જાસ. સંવત સતર સાતઈ સહી એ શુભકારિજ કીદ્ધ; વૈશાષ શુદિ સાતમ દિનઈ માનવભવ ફલ લીદ્ધ. ૬. રાગ ગડી. શ્રીવૃદ્ધિસાગરસૂરિ રે ગરયા ગુણવંત, સૂરિગુણે કરી સેહતા એ પ્રણમું ભવિજનવૃંદ રે દેશી ઉદ્ય, નર નારી મન મેહતા એ. મીઠી મધુરી વાણિ રે દી દેશના, પ્રાણિ પ્રતિબૂઝ એ, કરતા પરઉપગાર રે શ્રીગુરૂ ઉપદેશિં, આગમ અર્થે નવન એ. 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર નિરતિચાર રે પંચાચારસ્યું, શુભ પરિણામેં પાલતા એક ષમ દમ શમતાધાર રે અજજવ મદવ, એ યતિધર્મ અજૂઆલતા એ. સુમતિ ગુપતિ મુનિરાજ રે જુગતિ સાચવઈ, ગજગતિ ગેલઈ ચાલતા એક પંચ મહાવ્રત જેહ રે તેહતણું વલી, દૂષણ સઘળાં ટાલતા એ. પરિહર પંચ પ્રમાદ રે કેોધાદિક સવિ, કષાય વશ્ય કીધા જિણુિં એ મમતા નહીં લગાર રે નિરીપણું સદા, મનમાંહિં રાષઇ તિથુિં એ. સુધા કિરિયાવંત રે વડ વયાગીય, સંવેગી સિરસેહરે એ નિરમલ ચોષ ચિત્ત રે વિવિધ વિશેષથી, તપ જપ ષપ કરઈ આરે એ. સુવિહિત મુનિસિણગાર રે સૂરિશિરોમણિ, દીપૐ શ્રીત પગધણી એ, ભૂતલિ કરઈ રે વિહાર રે ગામ નગર પુરઈ, જગજંતુનઈ હિત ભણું એ. શુદ્ધ પરૂપી ધર્મ રે પ્રતિબધ્યા સવે, શ્રાવકનઈ વલી શ્રાવિકા ; જે ધનવંત ઉદાર રે દાતા દિન દિન, સાધુતણું ભલી ભાવિકા એ. કઈ સમકિતમૂલ રે દેશવિરતિ ધરઇ, સર્વવિરતિ કેઈ આદરઈ એ; (૬૮) 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ શિષ્યતણે પરિવાર રે બહૂ હૂ જસ જે, આણા નિતુ સિર ધરઈ એ સેગુંજ નઇ ગિરિનારિ રે અરબુદગિરિ ગેડી, રાણકપુર તારિંગભણ એક સંપેશ્વરપ્રભુ પાસ રે ઈમ અનેક ઘણી, યાત્રા કરી સહામણું એ. તપ કીધો બહુ ભેદ રે છ અમ ઘણા ઉપવાસ આંબિલ તે ભલા એ; તેહને ન લહું પાર રે તપીયા મહામુનિ, ગુરૂજી ગુણે કરી આગલા એ. દૂહા. સંવત સતર પસ્તાલિસઈ શુભ નક્ષત્ર ભૃગુવારિ, વદિ વૈશાષિ બીજદિન શુભ મુહૂરત સુવિચાર. નિધિસાગરનઈ હસ્યું જાણું સુગુણનિધાન; શ્રીવૃદ્ધિસાગરસૂરિ દઉં આચારયપદ મંડાણ. સાર્ષિ ચઉવિત સંઘની નામ કઇ ગુરૂરાય; લહમીસાગરસૂરિ સુંદરૂ સાધુ સદા સુષદાય. સાહ શ્રી શાંતિદાસ સુત પ્રબલપ્રતાપપપુર; વડ વ્યવહારી જાણુઇ વડવષતી વડનૂરરાજનગર સિણગાર શુભ સાહ શ્રીલષમીચંદ; બહુ દ્રવ્ય પરચીનઈ કીએ પદ મહોત્સવ આણંદિ; વરસી મેહતણ પરઇ શ્રીફલદાનિ અનેક; અતિ એત્સવ આડંબરિવારૂકીએ વિવેક રાજનગરકેરા વલી પુરાં તણું મનરંગિ; સહુઈ શ્રાવક શ્રાવિકા પૂજઈ નવ નવ અંગિ. (૬૯) 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીલક્ષમીસાગરસૂરિને વાંદણમહોત્સવ સાર; સાહ રાષભદાસ વાઘજી કરી યશ લીદ્ધ ઉદાર. હાલ ૬ રાગ રામગિરી. લુંગીયાગિરિશિષર સેહઈ, એ દેશી. શ્રીવૃદ્ધિસાગરસૂરિ સુંદર સૂરિસિરતિલક સમાન રે ભવિકને પ્રતિબંધ દેતાં વરસી સમકિત દાન રે. શ્રી. ૧ સંવત સતર સતાલિસઇ સંઘ આગ્રહ ઉલ્લાસિ રે, વનતિ અવિધારી તેહની શેષપુરઇ ચઉમાસિ રે. શ્રી ભલઈ મુહુરતિ તિહાં પધાર્યા હરખે સંઘ અપારિ રે, ભગવન જી હાં ભલે આવ્યા ફલસ્ય મને રથ સાર રે. શ્રી. ૩ સાધમી કવાત્સલ્ય રૂડાં પરભાવના સુવિશેશ રે; ઈમ ધર્મકરણી નિત્ય કરતા પોષઈ પુન્ય અશેશ . શ્રી ૪ અથામ જાણિ ઈણિ અવસરિ પૂજ્યકેરું તન્ન રે; સાડ લષમીચંદ પરમુખ સંઘ વિમાસું મન્ન રે, શ્રી. ૫ બહુ મેહ વરસે નીર વહતે કિમ વંદાઇ ત્યાંહિ રે, ભગવનજીનઈ ભગતિ અણુ પધરાવી જઈ આહિ રે. શ્રી આવીયા શ્રીસૂરિરાજા મૂલ ઉપાશ્રયમાંહિ રે, શ્રાવક શ્રાવકા સબલ ભાવી સેવા કરે ઉછાહિ રે. શ્રી આચારય શ્રી લક્ષ્મી સાગર સૂરીશ્વર ગણનાથ રે, આવીયા છઈ તેહ તિહાંથી પૂજ્યજીને સાથિ છે. શ્રી સકલવાચકરાય રાજઇ પંડિતમાંહઇ લીહ રે, ઇંદ્રસિભાગ્યગણિ ઇસરિષા સાધુગણમાંહિં સીહ રે. શ્રી. ૯ જસ કિની ઉજજલ સકલભૂતલિ વિમલ સદગુણગેહ રે; જગતવદિતા લેકઝીતા બુદ્ધિવંતા જેહ રે. શ્રી ૧૦ (૭૦) 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજપુરથી તેડુ આવ્યા શ્રીભગવનજી પાસ રે; શિષ્ય રૂડા પૂજ્યકેરા નામ કહૂં હું તાસ રે. ચતુવિચક્ષણ વારૂ વાચક કાંતસાગર ઉવજ્ઝાય રે; પડિતવર ક્ષેમસાગર ક્ષમાવત કહાય રે. વિનય આગર ગણિ નયસાગર હિતસાગરગણિ સાર રે; વીર ધીર ગણુ વીરસાગર કીર્ત્તિસાગર સુવિચાર રે. ઇત્યાદિક સવિ વિનય વૈયાવચ કરતા નિશ ને દિશ રે; સભલાવÛ સિદ્ધાંત વાચક સાંભલે મુનિ ઈશ રે. દૂહા. શ્રીઆચારયનઇ તિહાં ભાષ ́ તવ ભગવન્ન; એ હિતશીષ હીŪ રાષયા કહીઇ જે વચન્ન. અમ્હે તુમનઇ સુખ્યા અછઇ મોટા ગચ્છના ભાર; નિરવહિન્ત્યા ડીપરે ચવિહસંઘ અપાર. ચેાપુ' ચારિત્ર પાલયે નિરમિલ નિરતિચાર; ધરમ કામ કરયેા ભલાં જેતુથી સુખ વિસતાર. અર્હાનપુર સુતિ સહી ષભાતિ સુષળે; પાટણ રાધનપુર વલી વટપદ્રનયર વર એવુ. મેાભા નઈં અકલેસરઇ ભરૂઅગ્નિ પુન્ય અગાર; નડિઆદું નઈં દરભાવતી સેષ્ઠિ તરા શુભ ઠાર, ઇત્યાદિક પુરમંદિરઇ નગર અન” અહૂ ગામિ; ધર્મ લાભ પહેાચાડયા લેઈ અજ્ઞારૂ નામ. દસ ઢષ્ટાંત” દેાહિલે માણસને અવતાર; તેહુજ પામીજŪ સહી સુકૃતન” અનુસારિ. સામગરી દેવગુરૂતણી શ્રાવક કુલ આચાર; શુદ્ધ ધર્મની વાસના ફુલહી લડ઼ે નિરધાર. (૧) 2010_05 શ્રી ૧૧ શ્રી ૧૨ શ્રી ૧૩ શ્રી ૧૪ ૩ ७ Page #169 -------------------------------------------------------------------------- ________________ કહિયા કદિ મુ ંકા રહે પામી શ્રીજિનધર્મ, સમક્તિ સુધું પાલયેા છાંડી કુમત મત ભરમ. તહુત્તિ કરી ગુરૂજીતશું કીધું વચન પ્રમાંણુ; શીષ દેઈ નવકારનુ રાખ્યું. નિશ્ચલ ધ્યાંન. ૫ હાલ ૭૫ રાગ આશાઉરી, અવસર આજહુ રે; એ દેશી સમય જાણી તિણિ અવસરિ શ્રીવૃદ્ધિસાગરસૂરિ કે। રે; શજઇ રાજનગરના રૂડા સંઘ એ સખલ ભલેરે; ધરમ ધુરિધરૂ રે સહૂ શ્રાવક સમક્તિધારી. પુન્યવ’ત પર ઉપગારી એ તેા જગજ તે હિતકારી, દાતા અતિ સુવિચારી. _2010_05 ૧૦ સાહુ શાંતિદાસ કુલદીપક સાહ શ્રીલષમીચંદ રે; સાહુ હેમજી હસતમુખ દ્વેષી ઊપજઇ અતિઆન. સાહ રતનજીકેરા નંદન સાહુ ખેમચંદ સુવિચાર રે; સાહ હીરચંદ સાહુ મેાતીચંદ મહૂ મુદ્ધિતણા ભંડાર.ધ॰ સાહ માણિક્યચંદ સુત સુંદર સાહ સભાગ્યચંદ્ર સાહુઇ; અધવ બીજો તેહના જાણું સાહુ મેાહનચ ંદ મનમેાહ”. ધ૦ સાહે ઋષભદાસ વાઘજી વારૂ વશવભાસન ચંદ રે; સાહ ગુલાલચંદના ગુણવંત ગીરૂમ સાહુ ધર્મ ચ ંદન્યાનચ ંદ. ૫૦ સાહ રહીઆતણા રતન પર રાજÛ સાહુ સૈાભાગ્યચંદ્ર ઉદારૂ રે; સાહ સૂરચંદ સુંદરદાસજી દ્વીપÛ અતિ દીદ્વારૂ. સાહ વસ્તુપાલતા ગુણ દરીયા સાહુ મલુકચંદ સુખક રે; સાહ કલ્યાણમટ્ટ કેરા સુત કરમી સાહ ન્યાહાલચંદ્ન સકલચ ૬, ૫૦ સાહ હીરાણુંદ આન ંદન સાહુ પ્રેમચંદ ગુણુગેડુ રે; દોસી પનજી ધનજી રતનજી દાસી સિધાસુત એહ. ૫૦ ७ ( GK ) ૧૦ 3 ૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ દેસી વાઘાતણું ગુણવતા દેસી ગેલ સુજાણ રે, દેસી પેમજી રવજી કેરે દેસી નાનુ લાલજી જાણિ. ધ. ૧૦ દેસી સેમાતણ એ સહઈ દેસી પ્રેમા પુત્ર પ્રધાન રે, દેસી આણંદજી વડવષતી અતિહિં સુગુણનિધાણ. ધ. ૧૧ સાહ તેજસી અમરચંદ વીરા ધર્મવંતમાંહિં લીહ રે, સાહરૂપચંદ નઈ કલ્યાણમલ્લ ને સામાણિકય ડુંગરસીહ ધો ૧૨ સાહ મિસી સોમસી જાણું સાહ લાલચંદ રત્ન રાજઇ રે સાહ તારાચંદ ધનીયા ધનવંતા સાડ તિલકસી ટેકર છાજઇ ધ. ૧૩ સાહ હીરચંદ સૂરચંદ મહર સાહતિલકસી રવજી નામ રે, દેસી રૂપજી રવજી રૂડા સંઘવીમોહન અભિરામ. ધ૦ ૧૪ પરિષ સુમતિદાસ સુંદર સાહ ગેડીદાસ મેહ રે; સાહ હીરા મેઘજી ધર્મ ધીરા વેહરા હીરા ઉદયસિંહ ધન્ન. ઘ૦૧૫ દૂહાઇત્યાદિક શ્રાવક સંઘપતિ આવ્યા શ્રીગુરૂ પાસિ; હવે પૂછજે પૂજ્યનઈ મનમાં વિમાસઈ ષાસ. રાજપુરવરતણા સહુ શ્રાવક સબલ સુજાણ; કાલુપુર સકંદરપુર અહ્મદપુર શુભઠાણ. શેષપુર મીરાંપુર વલી અવર પુરાં મહાર; એહતણ શ્રાવક તવ આવઈ ભગતિ અપાર. ૧૨ (૭૩) 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ છે હાલ ૮. રાગ ગેડી, મુંબઈ ગુલ ગ, એ દેશી. સહૂઈ શ્રાવક શ્રાવિકા રે પૂજણું કરાં રે ઉદાર; નવ નવે અંગ પૂજ્યનઇ રે પૂજઈ રૂપીયઈ તિવાર રે, ગુણ ગુરૂજીતણું વીસા નવિ જાઈ રે. ગુ. એક જીભે ન કહાઇ રે. ગુરુ આંકણી ૧ રૂપઈઆ આવ્યા ઘણું રે પૂજણિ તિણિ પ્રસ્તાવિક વડ વડા વ્યવહારીયા રે શ્રાવક પૂજે તિહાં આવી છે. ગુ. ૨ ભણતાં નઈ ગુણતાં થકાં રે સાંભળતાં સિદ્ધાંત; ધરતા ધ્યાન નવકારનું રે મુખિં કહિતા અરિહંત રે. ચોરાસીલષ જીવનિનઈ રે ત્રિવિધ ષમાવી રે તાસ; દેતા મિચ્છામિ દુક્કડે રે આલેઈ નિંદી ઉલ્લાસિ રે. ગુ. ૪ સાવધાનપણુઈ કરાઈ રે અણુશનને ઉચાર, અરિહંતાદિક આદર રે રૂડાં શરણુજ ચાર રે. ગુ. ૫ આસો શુદિ ત્રીજનઈ રે વરસ સરસહિંમઈ ઉદાર; પ્રહર સવા ચઢતે થિકઇ રે પહતા સ્વર્ગ મઝારિ રે. ગુ. ૬ વરસ વર સતસદ્ધિનું રે પૂરણ પાલી રે આય; અમરવિમાન પામ્યા પ્રભુ રે જિહાં સુખ સબલ કહાય રે. ગુ. ૭ ભગવનજી ભાષઈ નહીં રે વીનવઇ સંઘ વિવેક; અવિનય કિયે છઈ અાતણ રે બોલે નહીં બેલ એક રે. ગુ. ૮ જે અભગતિ હુઈ કિસી રે તે દા જી છેક; રીસ નહીં કદી તુમ તણું રે બોલે બેલજ એક છે. ગુરુ ૯ સ્વર્ગ પામ્યા જાણી કરી રે ભગવાનજી તિણિ વારિક મનમાંહે બહુ દુ:ખ ધરઇ રે ચઉવિત સંઘ અપાર રે. ગુ. ૧૦ હિતશીષામણ સર્વનઇ રે કુણ દેત્યે સૂરિરાજ ! (૭૪) 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ હા હા દેવ અટારડે રે કિરૂં કિધું એ કાજ રે. ગુ. ૧૧ તુ દેવ જીવન તુલ્સે રે તુë અહ્મને આધાર; વસાય ન વિસરઇ રે ગુરૂજીતણા ઉપગાર રે. - ગુ. ૧૨ ગુરૂજી ન વિસરઈ સમય ૨ સે વાર રે, ગુરૂજી સાંભરે. આંકણી ઈમ વિલjતાં તેહવઈ રે સુધઈ નિરમલ નીર; ન્ડવરાવઈ તવ તિહાંકણિ રે શ્રીગુરૂજીનું શરીર રે. ગુ. ૧૩ સૂકડિ કેસર ઘણું ઘસી રે કસ્તુરી નઈ કપુર, અંગ સુગંધ વિલેપનઇ રે ચરચાઈ તેહ શ્રીસૂરિ રે. ભલી ભાંતિ કરી માંડવી રે આંણું અમૂલિક તાસ; ઓઢાડી શ્રીપૂજ્ય રે સવિ શ્રાવક ચિહું પાસિ રે. વડ વ્યવહારી શ્રાવકે રે પંધિ લીયા સૂરિરાય; નીર ઝરઈ લોથણિ ઘણું રે હઈયડું દુષે ભરાય રે. ભરી મુઠી રૂપઈયાતશું રે પઇસા કેરી રે તામ; ઊપરિ તે ઊછાલતા રે મારગિ ઠામે ઠામે રે. ઈમ કરતાં આવ્યા વહી રે જિહાં છઇ નિરવઘ ઠાર; મલિયા જન તિહાં અતિઘણું રે તેહને નવિ લડું પાર રે. ગુ> ૧૮ શુદ્ધ કરાવી ભૂમિકા રે શ્રીભગવનજી માસિક પધરાવ્યા તિણિ થાનકે રે સૂરિ સુગુણ આવાસિ રે. ગુ૧૯ અગર સેર દસ તે લીએ રે સુકડિ મણું રે અઢાર તેમાંહિ પિોઢાડીનઇ રે કીધે અગનિ સંચકાર રે. સંચકારીનઇ તેહ રે આ જલિ કરિ સ્નાન; ગુણ સંભાર ગુરૂતણા રે અહો ૨ ગુરૂજીનું જ્ઞાન રે. અહ ક્ષમા ગુરૂછતણી રે અહેર કિરીયા રે ધ્યાન, ગુરૂજીઈ જિનશાસને રે વારૂ વધાર્યો વાન રે. ગુ. ૨૨ જે સહસ લષ હોઇ જીભડી રે તે હિ પણિ ન કહાય; એકરસનાઇ ગુણ ઘણું રે કિમહી કહ્યા નવિ જાય છે. ગુ. ૨૩ (૭૫) 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ દૂહા. ઈણિ પરિગુણ સંભારતા શ્રાવક સહુઇ જેહ, શ્રીલક્ષ્મીસાગરસૂરીનઈ આવી વંદજી તેહ. સંઘ ચઉવિહ આગલઇ સૂરીશ્વર સુવિશેસ, વૈરાગ્યનઇ વચને કરી દીઈ ધર્મ ઉપદેશ. મહાનુભાવ સહુ સાંભલો દુખ મ ધરા કેઈ; જિન ચકી પ્રમુખ નરાએ સહુ અસ્થિર ઈ. ચપલપિંપલપાનડું ચપલ જિમ ગજકાંન; ઇંદ્રધનુષ હે જિસ્ડ જેહ સંધ્યા વાંન. વનનદી જલગ જિમ જીવિત ચપલ ઇમ જાણિ, એક શ્રીધરમ થિર અછ એ જિનવચન પ્રમાણુ. ઈમ જાણીને આદરે ધરમ કાજ સુષમંદિ; સુણી ઉપદેશ ગુરૂરાજને હરષ્યા શ્રાવકવૃંદ. અષાણાં ઘર ઘરથકી લાવઈ સહુ નરનાર, વલી ૨ સંભારઈ બહૂ ગુરૂછતણા ઉપગાર. દુષ દલગીરપણું ત્યજી મનમાં ધરી ઉછરંગ; ધર્મકરણ ઉદ્યત થયા સુવિહિત સાધુ સંગિ. છે ઢાલ છે કાગ વસંત શ્રીલક્ષમીસાગરસૂરિ શિરોમણિ તપગચછને સિણગાર; બહુ ગુણગર સકલસુવાકર જનમન મેહનગાર. ગણનાયક મેરે મન વયે હે અહો મેરે ગુરૂજી; મન વસ્યા એહ મુણિંદ. ગ સેમ્યવદન વિરાજિત સુંદર જાંણું પૂનિમચંદ; ૧ 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ ર૦ ૨ ભવિકચકેર દેવીનઈ હરજઈ મનમાં લહિં રે આણંદ. જાણું યુગતિ ઈણુિં કલિકાલ યમ કેરી જેડિ; ભવિયણ ભાવઇ પ્રણમે જેહનઈ દિન ૨ એકર જોડિ નિરતિચાર ચારિત્ર પાલઈ ટાલે ટૂષણ ધીર, મુનિવર માટે મહીમંડલમાં સાગરપુરિ ગંભીર. એસવાલ ઉદયાચલિં પ્રગટ અપૂરવ એ દિનકંત; સાગરવંશ દીપાવઈ રૂડે તપ તેજિ કરી શોભત.. ગ. ૫ શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વર પાટઈ પરભાવક મુનિ ઈશ, “દીપમુનિ કહે એ ગુરૂ મેરે પરત પો બહેત વરસ. ગ૦ ૬ દૂહા, શ્રીવૃદ્ધિસાગરસૂરીતણું જે જાયેં નિતુ નામ, તે લહિસ્ય સુખ સંપદા ફલસ્પે વંછિતકામ. જયે ૨ કાર હુ સદા દ્વિતણી બહુ વૃદ્ધિ ચિંતામણિ સુરતરૂપરિ આપઈ સઘલી સિદ્ધિ. છે ઢાલ ૧- મે રાગ ધન્યાસી, વાહ્ય રે ઈણિવની, એ દેશી. ભવિયાં ભાવિ સાંભલે તુમેં ગુરૂજીના ગુણ જાણું રે; પાતક સઘલાં દૂરિ પલાસ્ય જે ધ્યાસ્થઈ હઈડઈ આણી રે. ભ૦ ૧ એકમનાં જે ગુરૂગુણ ગાસ્ય જનમ સફલ તસ થાયૅ રે; તે નરનારી બહુ સુષ લહિયઇ જે ગુરુગુણ નિત્ય કહિયેં રે ભ૦ ૨ સકલપંડિતમાંહિં વિરાજઇ ગુરૂગુણ રણ સુધામ રે; માણિજ્યસભાગ્ય બુધરાજજી કહી જસપુવી પ્રસીધું નામ રે. ભ૦ ૩ તાસ સીસ મનમેહન પંડિત ચતુરભાગ્ય બુધઇદ રે; [૭૭] 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ તસ પદપંકજ સેવક મધુકર દીપ કહે સુષકંદ રે. ભ૦૪ શ્રીવૃદ્ધિસાગરસૂરિ પુરંદર જે પામ્યા સરગાવાસ રે, ગુણ ગુંથીનઇ ભગતિ કીધો તેહતણે એ રાસ રે. પ ભ૦ ભણચ્ચે ગુણઍનઈ સાંભલચઈ તે ઘરિદ્ધિ સુવિશાલા રે, દીપભાગ્ય’ કહે ગુણ રઢીયાલા ગાતાં મંગલમાલા રે. ભવિયા ભાવુિં સાંભળે. ૬ છે ઇતિ શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વરસ્ય નિર્વાણુરાસર સંપૂર્ણ પંડિતશ્રી ૫ શ્રી સત્યવિજયગણિ તશિષ્ય પંડિતશ્રીવૃદ્ધિવિજયગણિશિષ્ય ૫૦ રૂપવિજયેન લિપીકૃતઃ છે છે સંવત્ ૧૭૫૫ વર્ષે કાર્તિક શુદિ ૧૧ ભૂવાસરે નવિનપુરમધ્યે શુભ ભવતુ વાચકર્ભદ્ર ભવતુ સર્વ ગાથા ૧૭૧ લોકસંખ્યા ૨૫૧ છે ( ૭૮) 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ m ॥ શ્રદ્ભૂમ્ ॥ मेरुनंदन गणिविरचित जिनोदयसूरि वीवाहलु. સયલ મણ્વચ્છિયે કામકુ ભાવમ, પાસપયકમલુ પશુમેવિ ભત્તિ; સુગુરૂ જિણઉદયસૂરિ કરિસુ વીવાહુલઉ, સહિય ઊમાહલઉ મુઝ ચિત્તિ. ઇક્કે જિંગ નુગપવરૂ અવરૂ નિર્દિષ્મગુરૂ, થુણિત્રુ નિયમઇખલેણુ; સુરભિ કિરિ કચણુ સુદું સક્કર ઘણું, સંક્ષુ ફકિર ભિર ગંગાજલેણ. .... અસ્થિ ગૂજરધરા સુંદરી સુદરે, ઉરવરે રણહારાવમાણું; લચ્છિકેલીહર નયર્ પહુણપુર, સુરપુર' જેમ સિદ્ધાભિહાણ', તત્વ મહારિ વહારિચૂડામણી, નિવસએ સાહુવરૂ રૂપાલા; ધારલાદેવી ગેહિણી (તાલુ) ગુણરહિણી, રમણિગણિ દિપએ જાસુ ભાલેા. ( ૯ ) 2010_05 3 Page #177 -------------------------------------------------------------------------- ________________ તાસુ કુચ્છસરે પુજલસુબ્બરે, અવયરિઉ કુમરૂવરૂ રાયહંસે; તેર પંચપુત્તરે સુમિણસંસૂઈG, જાયઉ પુસુનિયકુલવયંસે. કરિઉ ગુરૂ ઉચ્છવ સુણિય જય જય રવ, દિનુ તસુ નામુ સેહગસારં; સમરિગે ભમર જિમ રમઈ નિય અંગણિ, કમલવણિદિણરયણિ બહુ પયાર. લેય લેણદલે અમિય વરિસંતઉ, વઢએ સુત્ જિમ:બીયચંદે, નિત્ત નવ નવ કલા ધરઈ ગુણનિમ્મલા, લલિયલાવન્નસહમ્મદે. ઘા , અOિ ગુજજર અલ્થિ ગુજજર દેસુ સુવિસાલુ, જહિ પહણ પુરૂ નયર જલહિ જેમ નરરયણિમંડિG, તહિ નિવસઈ સહુવા રૂપાલ ગુણગણિ અખંડિ6; તસુ મંદિરિ ધારલઉયરે ઉપન્નઉ સુકુમારૂ, સમર નામિ સો સમર જિમ વઈ રૂવિ અમરૂ. ૮ અહ અવર વાસરે પલ્હણે પુરવરે, ભવિય જણકમલવણહયંત; પતુ સિરિ જિણકુસલ સૂરિ સૂવમે, મહિલે મેહતિમિરહરતો. વંદએ ભક્તિરણ ઉત્કંઠિe, રૂપાલ પરીવારજુત્તો ધન્ન ઉવએસ દાણેણ આણંદએ, સાદર સૂરિ રાઉ વિતો. (૮૦) 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ અહ સયલ લખણું વાણિ સુવિખણું, સૂરિ હૂણ સમર કુમાર, ભણઈ તુહ નંદણે નયણે આણંદ, પરિણુઉ અહ દિગ્બાકુમારિ, (ઇય) ભણીય પત્ત ગુરૂ ભીમપલ્લી પરે, તં વય રયણ જિમ રૂપાલ; ધરવિ નિય ચિત્તિ સયહિ આલેચએ, તે સર્વ સુણઈ સેજિ બાલે. તયાણ નિય જણણિ ઉછંગિ નિવડેવિ, સંવએ રાહડી વિવિહ પરે, ભણઈ જિણકુસલસૂરિ પાસિ જાઅછએ, માઈ પરિણાવિ ભૂંસા કુમારિ. માઈ ભણુઈ નિયુણિ વચ્છ ભેલિમ, તઉ નવિ જાણુઈ તાસુ સાર; રૂપિ ન રીજએ મેહિ ન ભજએ, દેહિલી જાલવી જઈ અપાર. લોભિ ન રાચએ મણિ ન માચએ, કાચએ ચિત્તિ સા પરિહરએ; અવર નારી અવલેયણિ રૂસએ, આપણુપ રૂપિં સત વરએ. ઈસિય અને રીય વાત વિપરીત, તાસુ તણી છઈ ઘણી સભ્ય; સરલ સભાવ સલુણડા બાલા, કુણુ પરિ રંજિસિ કહિન વછ. તેણુ કમલદલ કલ કેમલ હથ, બામ બાઉલિ દેસિ તલે; (૮૧) ક 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ રૂપિ અને પમ ઉત્તમ વરૂ, પરિણવિસ વરનારિ હઉં. નવ નવ ભંગિહિ પંચ પયારઈ, ભેગવિંવદ્યુહ કુમાર; કૃમિ કમિ અખ્ત કુલિ કલસુ ચડાવિ, હોજિ સંઘાહિવઈ કિતિસાર. (ઈય) જગુણિ વણસે કુમરૂ નિસુણેવિ, કંઠિ આલિંગિઉ ભણઈ માઈ; જા સુહગુરિ કહી સાજિ મેં મનિ રહી, અવર ભલેરીય નં સુહાઈ. (16) કુમર નિચ્છયં જગુણિ જાણેવિ, હણહણ નણિ નીર ઝરંતી; કરિન તે વચ્છ જં તુજઝ મણિ ભાવએ, અચ્છર ગદગદ સરિ ભણુંદી. ઘત્તા. અન્ન વાસરિ અન્ન વાસરિ તંમિ નયરંમિ, જિકુસલ મુણિંદવરે મહિયસંમિ વિહરંતુ પત્તઉ; તહિ વંદઈ ભત્તિભરિ રૂદપાલ પરિવાર જીત્ત, ગુરૂ પિકિખવિ સમરિગુ કુમર આણંદિઉ નિયચિત્તિ. ભણ્ય અ૭ દિખાકુમારિ પરિણાવહુ સુમુહુત્તિ. ઘરા, તં ચ સુવયણ તં ચ સુવયણ ધરવિ નિય ચિત્તિ, નિય મંદિર આવિયઉ રૂપાલુ સાયણિહિ વિમાસઈ, તે જાણવિ કુમરવરો આગહેણ નિય જણણિ ભાઈ. (૮૨) 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ મેં પરિણાવિન દિખસિરિમાઈ ભણઈ વરનારિ, કુમરૂ ભણુઈ વિષ્ણુ દિખસિરિ અવર ન મનહ મઝારિ. ૨૨ ભાસ, અહ જાણેવિણુ સમરિગ નિચ્છઉ, કારાવઈ વય સામહુણ તઉ; મેલિય સાજય ચાલઈ નિયપુર, ધવલ ધુરંધર જેત્રિય રહવર, ચાલુ ચાલુ હલિ સહિ ગિહિં, સામહિ ધારકનંદણવર પરિણય મહિ; ઈમ પભણુંતીય સુલલિય સુંદર, ગાયહિ મધુર સરિ શ્રીય હરિસભરી. કૃમિ કમિ જાન પહૂતીય સુહ દિણિ, ભીમપલીપુરે ગુરુ હરબિઉ મણિ, અલ્ડિંહિ સિરિવીરજિસુંદહ મંદિર મંડિયહ કિ નંદિ સુવારિ. તરલ તુરંગમિ ચડિયઉ લાડાણુ, માગણ વંચિય દાણ દિયઈ ઘણું કçય અણુવરિસઉં સમરિગ વર, જિમ સરસઈ કિરિ કાલિગ કુમર. આવિઉ જિણહરિ વરુ મણહરવઉ, દિખકુમારિયસઉ હથલેવલે, જિકુસલસૂરિ ગુરો આપુણિ જેસિ0; હમઈ કલાનલિઅ વિરઇ વિઉ. વાજઈ મંગલર ગુહિર સરિ, દિયઈ ધવલ વરનારિ વિવિહ પરિ; (૮૩) 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ઈણ પરિ તેર બિહાસિયઈ વચ્છરિ, સમરિગ લાડણ પરિણુય વચસિરિ, ઘત્તા, વયાણ ચલૂવિ વય ચલૂવિ ભીમ વરપબ્લિ, સામહણી જાનસઉં રૂદપાલ આવિઉ સુવિથરિ, પરિણુવિલ દિખસિરિ, સમરસિંહ જિસુકુસલ સુહગુરિ. જય જય રઘુ ઘણુ ઉછલિઉ ઉધ્ધરિય૩ ગુરૂવંસુ, રંદપાલ અનુ ધારલહ નચઈ જગિ જહંસુ. દિલ્સ સોમપહો મુણિ તસુ નામુસવણઆણંદણું અમિય જેણ જિમજિમ ચરણ આઘાર ભરિસહ મેહએ દિક્ષ્મ સિરિતેમ તેમ. પઢઈ જિણાગમપમુહ વિજજા વલી રસિયસે વિજજએગુણગણહિં; અહ ઠવિઉ વાયણાયરિઉ જેસલપુરે ચઉદ છડુત્તરે સુહગુહિં. ૩૧ સુવિહિ આચારિ વિહારૂ કરંતઉ, વાણુરિઉ ગણિ સમપહે; દુવિહ સિરે કાસુગીયલ્થ સંજાય૩ ગચ્છ ગુરૂ ભારૂદ્ધરણ સહી. ૩૨ તયણ જિણચંદસુરિ પટ્ટિ સંતાવિલ સિર તરૂણપહાય રિષરાએ; ચઉદ પનોત્તરે ખંભતિર્થેપુરે માસ આસાઢ વદિ તેરસીએ. ૩૩ સિરિ જિણઉદયસૂરિ ગરૂય નામેણુ ઉદય ભાગ સોભાગનિધિ, વિહરએ સિંધુ મેવાડ ગૂજર પમુહ દેસે સુરેપઈ સુવિધિ. ૩૪ ઘત્તા, એ બિ હું ચરિજણ તારી વાટ. ભાલ નિમ્મિઉ ભાલુ નિશ્મિઉ નામુ અભિરામુ, સોમપહ મુણિ રણ સુગુરૂ પાસિ સે પઢઈ અહનિસિ; વારિઉ કમિ કમિ હયઉ ગચ્છમારૂ ધરિ જાણિ ગુણવંસિ; સિરિ તરૂણપહઆયરિએ સિરિજિણચંદહ પાટિ, થાપિઉ સિરિ જિણુઉદયસૂરિ વિહરઈ મુનિવર થાટિ. ૩૫ (૮૪) 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ પંચ પઈઠ્ઠા જિણ સસ તેવીસ, ચઉદ સાહણિ ઘણુ સંઘવઈ રઈ, આયરિય ઉવઝાય વાણાયરીય, કવિય મહત્તરાપમુહપઈ. જેણુ રંજિય મણું ભણઈ પંડિયજણું, બલિ બલિ ધૃણિ વિભિય સિરાઇ, કટરિ ગંભીરિમા કટરિ વય ધીરિમા, કટરિ લાવન્ન જઈયે. કટરિ ગુણ સંભયં કરિ ઇદિયજયં, કરિ સવેગ નિર્વેયરંગ; બાપુ દેસણુકલા બાપુ મઈનિમેલા, બાપુ લીલા કસાયા ભંગ. તસ્સ પહુ ગુણગણું જેમ તારાયણું, કહિ કિમ સકઉં એક જહ; પારૂ ન પામએ સાયા દેવયા, સહસમુહિ ભણુઈ જઈ રતિદીહ. ઘત્તા, અહ અણુકમિ પતુ વિહરંતુ સિરિપટ્ટણિ સૂરિવરે, પવર સીસુ જાણેવિ નિયમણિ બત્તીસઈ ભદવએ પઢમ પખિ ઇક્કારસી દિણિ સિરિ, લેગહિં આયરિયવર અપિય નિયમય સિખ, સંપત્તઉ સુરલેઈ પહુ બેહેવા સુરલખ. ધનુ સે વાસરે પુન્નભર ભારે, સા જિ વેલા સહિ અભિય વેલ; જસ્થ નિય સુહગુરૂ ભાવ કપતરૂ, ભત્તિજજએ હરિસ ફેલા. ૪૦ ૪૧ : 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ સુહલ પણયત્તણું તાણ લેયાણ લહઈ, તે સુખ સંપત્તિરિ સુહમણિ સઠિયવૃતિ પશ્ચિમક્રિય જેય ઝાયંતિ જિણઉદયસૂરી. એહ સિરિ જિpઉદયસૂરિ નિયસામિણે, કહિઉ મઇ વરિઉઅઈ મંદબુદ્ધિ અહુ દિખ ગુરૂ દેઉ સુપસન્નઉ, દેસણ નાણું ચારિત્તસુદ્ધિ. એહ ગુરૂરાય વિવાહલ જે પઢઈ, જે ગુણઈ જે સુણઈ જે દેયંતિ; ઉભય લોગવિ તે લહઈ મણવંત્ર્યિ મેરૂનંદનગણિ એમ ભણુંતિ. (૮૬) 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ તે પ્રમ્ | वाचकगुणविनयविरचित कर्मचंद्रवंशावली-प्रबंध. - - ==== = == === = = ===== = = રાગ આસાઉરી.. ફવિધિ પાસ પ્રણામ કરિ વાગવાણિ સમરેવિ; શ્રીજિનકુશલમુર્ણિદય હૃદયકમલિસ ધરેવિ. શ્રખરતરગચ્છ રાજય યુગપ્રધાન જિણચંદ; શ્રીજિનસિંહ મુનિંદવર જિન રંજિય પવૃંદ તાસુ કથનિ ઉવઝાયગુરૂ શ્રીજયમ સુસસ, વાચનાચારિજ ગુણવિનય મનધરિ અધિક જગીસ. જિનશાસન ઉદ્યોતકર કરમચંદ ગૃપચંદ; તેહની વંશપરંપરા પ્રભણઈ સેહગમંદ. તે નિસુણુઉ હરખઈ કરી મંત્રીસર પરબંધ, ધરમવંત ગુણ ગાવતાં જિમ હુવઈ શુભ અનુબંધ. આગે કુમરનરિદના વિમલતણું સુરસાલ; ગીતારથ ગુરૂ થિયા ગુણ સુણીય સુવિસાલ. ચઉ૫ઈ. વંશશિરોમણિ દેવડાવંશ દેવલવાડઈ અધિક પ્રસંસ; નિહાં શ્રીસાગર ભૂપતિ ભલઉ રારવીર વિક્રમ ગુણનિલઉં. (૮૭) === == - - - ----- * ----- - - - - - - - મ મ મ મ મ મ મ મ મ મ કામ થાક મારા 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ તેહનઈ આઠ રમણિ ગુણવતી પટરાણું માનવતી સતી; માલવ પાતિસાહ બલ જિણઈ છતઉનિજભુજબલ કરિ રણુઈ. ૮ ઊવસ તેહનઉ કીધઉ દેશ કિમ પરનઈ સાંસહઈ નરેસ, તેહનઈ ત્રિહ થયા સુતસિંહ બેહિથ ગંગદાસ જયસિંહ. ૯ બહિરંગ દે બેહિથની નારિ જિહાંથી બેહિથના પરિવાર, આઠ પુત્ર તેહનઈ એ ભૂપ આઠદિશા પાલિ ન.ગજરૂા. ૧૦ શ્રીશ્રીકરણ જેસ જયમલ્લ તાન્હા ભીમા અરિહરસલ્લ પદમાં પમસિહ પુનપાલ પદમા ભગની અતિ સુકુમાલ. ૧૧ અન્ય દિવસ બેહિથ નૃપરાજ ચિત્રકૂટ આયઉ રણુકાજ; રૂદ્ર પ્રમાણિ સુભટ શત સાથિ.સૂરાંનઈ જય કહીયઈ આથિ. ૧૨ રાયસિંહજી આગલિ ભયઉતહ સુરકઈ ચડ્ય હિવ શ્રીકરણ કર્ણરાજા પરિણામવિકમyપજિમ થયઉ સુધામ.૧૩ તેહની રતનાદેવી નારિ સીતા સીલગુણઈ સંસારિક ગઢ મહેંદ્ર તિણ બલ લિઉ રાણું નામ તિહાં પામીયઉ. ૧૪ તેહના સુત ઈણ નામ આારિ જાણે ચારવેદ વિસ્તાર; સમધર વીરદાસ હરિદાસ ઊધ્રણ પૂરઈ જગની આસ. ગોરીસાહિબ જનઉ તિયઈ અન્ય દિનઈ મારગ આવીયઈ; લીધઉ બેસી છલિ બલી કરી સેના સાહિતી સંચરી. વીંટ્યઉ નગર દેષિ સાહઉ સૂરવીર કિમ ભાજઈ કહઉ, સુભટ સાત સત સેતિ રણઈ ઝૂઝયઉ સૂર પ્રાણ તૃણ ગિણઈ. ૧૭ પાછલિ જુહરિ કરિ આવિયા સૂરસકલ રણુરસ ભાવિયા; પરલેકઈ રણુ કરીય બહુત ધરણીપતિ કહીયઈ રજપૂત. ૧૮ તેહ દુર્ગ તિણ સાહઇ લિદ્ધ સામિ વિના પરમેસર દિદ્ધ હિવ જિમ એ વસાવલિ કહી તે સાંભલઉ મનઈ ગહગહી. ૧૯ રતનાદે એ હુતી કુલઘરઈ ડિપુરઈ યુહિલી અવસરઈ; સમધર પ્રમુખ તિહાં સુત ચાર વધવા લાગી કલા ઉદાર. ૨૦ (૮૮) ૧૬ 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ Hહા, તિણિ અવસર ખરતર સુગુરૂ સૂરિ જિનેસર સાર; સાધુ વિહાર વિહરતા આયા તિહાં સુખકાર. શુભ શકુને કરિ જાણીયેઉ હાસ્યઈ લાભ મહંત; વરખાવાસ તિહાં રહ્યા સંજમ ધરિ એકત. છે હાલ છે રાજપુરૂષ યો કારીઉ. અન્યદિવસ સાયનસુરી નિસભરિ આવી તામે રે; શ્રીગુરૂનઈ વીનવઈ હાસ્યઈ ફલ અભિરામે રે. ૨૩ ગચ્છાતિ અતિ હરખિત હુઆ. આંકણી. ચારિ નૃપતિ સુત બૂઝસ્ય જિનશાસન ઉદય વિલાસે રે, કહિસ્ય તિણિ તુમ્હનઈ ઈહાં લાભ અછઈ ચઉસાલો રે. ગ. ૨૪ શ્રીગુરૂની. દેશન સુણ જાણી અમૃતરે રે, પ્રતિબુધા તિણિ ખિણિ સવે ધરમ કરઈ તિણ વેલો રે. ગ. ૨૫ દિન પ્રતિ જિનપૂજા કરઈ નિસુણઈ શ્રીગુરૂવાણિ રે, શ્રી પુંડરગિરિ રૈવતઈ જાત્રા કરઈ સુજાણ રે. મારગ જાતાં ઘરઘરઈ પૂગીફલન થાલ રે, આપ્યઉ તિણ લેકે કહ્યઉ ફેલિયા સુરસાલિ રે. ગ. ૨૭ સંઘપતિપદવી લહી સમધરિ ધરિ વરભાર રે, જયતીઅ ઉર સિવર તેજપાલ સુત સાર રે. ગ૦ ૨૮ તારાદેવી તેહનઈ લાવનલીલ નિધાન રે, ગુજરદેશ ભણી અન્યદિનઈ બહુમાન રે. ગ. ૨૯ ભેટ ઘણું દેઈ કરી લી મુકાતઈ દેસે રે, અણહિલ્લ પાટણુરઉ ધણી થયઉ તેજપાલ નિરેસે રે. ગ૩૦ (૮૯) ગ૯ ૨૬ ૧૨ 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ગ૦ ૩૩ વિલ્હા નામઈ તેહનઈ સુત રતિપતિ સમ ગાત્ર રે, શત્રુજ્ય રિવતગિર સંઘ કરી કર જાત્ર રે. ગ. ૩૧ મુગતિમારગ મુગતઉ કી દેઈ દાન અપાર રે; સર્વસંઘ પહેરાવી સેહગ સિરિ ઉરિ હાર રે. ગ. ૩૨ સેવનમુદ્રા થાલણ્યું પંચસેર ચિત ચાહ રે, માદક લાહી ઘરઘરઈ લાછિતણુઉ લ્યઉ લાહ રે. શ્રીજિનકુશલસુરીસનઉ પદઠવણઉ ઉચ્છાહ રે, પાટણનગર કરાવીયઉ શ્રીઆચારિજ પાંહિ રે. ગ. ૩૪ શ્રીસમેતસિષર જઈ કરઈ સફલ નિજમાલ રે, સંધ સહિત મન ગમ્યું જાણી પૂરવ ચાલિ રે. ગ૩૫ પરસેનાયઈ રૂંધીયા મારગ સંઘાધીસ રે, સંઘ સબલ તે જાણિનઈ નાઠી નામી સીસી રે. ગ. ૩૬ લાહણિ પંકરગિરિ પરઈ કીધી મારગ તામ રે, સલૂકાર દીયઉ વલી રાખ્યઉ જિણ નિજ નામ રે. ગ૦ ૩૭ ઈમ કરિ જિનશાસનિ ઉદઉ અનશનવિધિસું લીધો રે; સંઘપતિ સરળ પધારીયા વઘુવડુ કારિજ કીધઉ રે. ગ૦ ૩૮ તાસુ પાટ વિલ્હઉ હૂયઉ તસુ ઘરિ વીના નારિ રે, કયા ધરણા તસુ થયા સુત નંદઉ સુવિચારિ રે. ગ૦ ૩૯ શ્રીસિદ્ધસેહરગિરિતણું શ્રીગિરિનારિની જાત્ર રે, સંઘપૂજ વિલિ તિણિ કરિપષિ અપૂરવ પાત્ર રે. પર્વદિવસનઈ પારણુઈ વિવિધ અન્ન પકવાન રે, સાહષ્મીવચ્છલ કરઈ જાવજીવ પ્રધાન રે. ઈમ નિજધન વાવી કરી સાતે ષેત્ર પવિત્ર રે, સુરકઈ લીલા લહી નિરમલ જાસુ ચરિત્રે રે. તાસુ પાટ કર્યો હૂ નામઈ પિણિ પરિણામ રે; મીઠઉ અમૃતફલ જિસઉ સમરી પૂરબજ ઠામ રે. ગ૦ ૪૩ (૯૦) 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ ગ૪૪ ૪પ ૪૭ મેદપાટ દિસિ આવી ચિત્રકૂટન વાસિ રે, રાજાયઈ સનમાનીયઉ ફલીયઉ પુણ્યવિલાસ રે. ઢાલ છે વાહણ સિલામતી એ હુસેની. ધન્યાસી. શ્રીપતિસાહિની વાહિની એ માલવદેસતી તામ; સુણી તિહાં આમતી એ આકુલ થયા પુરગામ. રાણુઉછ ઈમ કહઈ એ સંઘપતિ કરઉ ઉપાય, જિણઈ સેના વરઈ એ પરધાનઈ તે થાય. તિણિ સેતી સંધિ સાચવી એ પાછી સાહિની સેન, ઉતારી આવીયઉ એ સકતિ કરી મહએન. હિવ નગરી હરષિત હુઈ એ રાજા ઘઈ બહુમાન; મંત્રીસર થાપીયઉએ દેઈ હય ગય દાન. હિવ કયઉ મંત્રી હઅઉ એ ગેગ્યાનઉ કર છોડિ સુજસ જગ જણ લીયે એ પૂરિ મરથ કોડિ. હિવ અણહિલ્લપત્તન ગયે એ મંત્રી ધરીય ઉલ્લાસ નૃપઈ બહુ માનીયઉ એ આઉ પાટણ તાસ. શ્રીજિનબિંબ ભરાવિયા એ પરચી બહુવિધ વિત્ત, સવે કર છડીયા એ જ્યાં રાજના ચિત્ત. લોક હતાચારિજ કર એ શ્રીજિનરાજનઈ પાટ; દિરાવ જિણિ વધઈ એ નંદિમહોચ્છવ થાટ. તિણ ઉચ્છવ જે આવિયા એ વસ્ત્રાદિકનઈ દાનિ; સંધ્યા સાહમી એ માની કાઇ કાન. ગજરદેસઈ જીવની એ હિંસા સગલઈ વાર; કુમારગુપની પરઈ એ હિવ વરતાવિ અમાર. શત્રુંજય જાત્રા કરી એ ભરીયા પુણ્યભંડાર; ४८ પ૦ ૫૩ પY 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ સરગસુષ પામીયા એ કીધા કામ ઉદાર. મેરાગર તસુ સુત હૃઅઉ એ હરષદે તસુ નારિ, વિમલ આબુગિઈએ જાત્ર કરઈ ગિરનારિ. વિમલગિરઈ જાત્રા કરી એ તીરથ મુગતઉ કિ; ગુપતિ દાનઈ કરી એ જગમઈ જસ જિણ સિદ્ધ. કુલમંડણ મંડણું હૃઅ એ તાસુ સુપત્ત પ્રસિદ્ધ) સુમહિમા તેહનઈ એ નારી સીલસમદ્ધ. તીરથયાત્રા તિણિ કરી એ સમરી વલિ નિજ ઠામ, સપરવાર થઈ એ આવ્યઉ મહેવા નામિ. જિનપૂજન પિષધ કરઈ એ પર્વદિવસ ધર્મકાજ; કમઈ અનશન વિધઈ એ પામ્યઉ સરગ સમાજ, ઉદયકરણ ઊદ હિવ એ તસુ નંદન મતિધાર; દયારસ પૂરીયઉએ ઉછરંગદે ભરતાર. તેહના સુત બેવઈ ભલા એ નરપાલ નઈ નાગદેવ; તેજઈ કર દનકરૂ એ કરઈ શ્રીસદગુરૂ સેવ. નાગદેવ ઘરિ કુલવધૂ એ નારંગદે વરવંશ, ગુણઈ કર સોભતી એ ઝીલવતી અવતંશ. તાસુ તનય જય ધરૂ એ જેસલ વરમ નામિ, કલા ગુણ આગલા એ સારઈ સગલા કામ. | હાલ ! પુણ્યઈ પ્રીતમ મિલઈ. રાગ ગુડમલ્હાર. તેહનાં પુત્ર તિરહે હૂઆ જાણે ત્રિવરગ સાર રે, ત્રિભુવનની રક્ષા ભણી વિહિ કી અવતાર રે. શ્રી વછરાજ વડઉ તિહાં દેવરાજ સુજાણ રે, આ૦ ૬૫ 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ હંસરાજ ત્રીજઉ તિહાં સુગુરૂ વષાણ રે. તિહાં વચ્છરાજ સુભટ પરઈ નિબંધ જોડિ રે; રણમલ્લ નૃપ પાસઈ વસઈ નાણુઈ કાઈ ખોડિ રે. અન્યદિનઈ સેવા ભ| કુંભાનઇ પાસિ; રણમલ્લ નૃપતિ પધારીયા ચિત્રકુટિ વિમાસિ. રણમલ્લ રાણુઈ હણ્યઉ કરી કઈ પ્રપંચ, નૃપ સરકજન મારિવા ન કરઈ ષલખંચ. હિવ જે સુત તેહનો તિણિ દેશ વિણસ; જાણે અંતેઉર ગ્રહ કર્યો જંગલ વાસ. રાજકાજ સગલા કરી વછરાજ મંત્રીસ ધઉજી નિજ વસિ કીયે પૂછઈ તસુ નિસદીસ. વયર લેવાનઈ કારણઈ ઈધ અનેક ધઈ રાણે નિરરત્યે લાગી જિમ ભેક. મેદપાટ દહવટ કરી જે જોધપુરિ આઈ, અંતેઉર જંગલથકી આણી હરષિત થાઈ. દ્વાનઈ સીતા સમી નવરંગદે નારિ, વીકમ વાદા નામિ એ દુઈ સુત સુષકાર. હાડી જસમારે વનઇ જાયા વિહે પૂત્ર, નીંબા સૂજા તિમ વલી સાતલસુભ સૂત્ર. વીકઉ તેજ અધિક ગિણી જસમાદે દેવી; સઉકિ તણુઈ જઈ લગી ઈમ ચિંતવઈ હેવ. उक्तं च वरं रङकलत्राणि वरं वैधव्यवेदना । वरमरण्यवासो वा मा सपल्याः पराभवः વિક્રમકુમ છતાં તિહાં મુઝ પુત્રનઈ રાજ, (૯૩) ॥७७ ।। 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ આવેચાઈ તિણિ રાજનઈ જાણવઈ કાજ. જાયા માયા મહીયઉ નૃપલ બુલાઈ; વિક્રમનઈ ઈણિપરિ કહઈ તસુ જેમ સુહાઈ. જે નિજભુજ ષાઈ ધરા સુત તેહ પ્રમાણ ભેગવિતાં પિતૃરાજનઈ કિમ લહઈ વષાણુ બાપની જોગવી માર્યું ભગિની પિતૃજાત; રાજ્ય સુરી સુતનઈ કહી તિણિ સાંભલિ વાત. જંગલદેસ લેઈ કરી સાથઈ વછરાજ; બુદ્ધિમંત મેટે અછઈ કરઉ તિહાં વછ રાજ, એહની સીષઈ ચાલિયે જાઈ જંગલદેસિ; મંત્રીનઈ પુણિ સીષઈ તું પૂઠ મ દેસિ. છલિ બલિ સવિ કરી સજડઉ કરી રાજ, મંત્રી તિસઉ કર તુહે નાનઈ જિમ લાજ. તુહ લઈ સુત મઈ દીયલ તુહ છ મતિ પ્રાણ મત કાઈ એહની કદે લેપઈ કેઈ આણું. સષ ઈષ જિમ ત્રેવડી વછરાજ હું તેહ, સુભ શકુન વિલિ પેરીયઉ નવિ માવઈ દેહ. કાઠુંની ગામઈ રહી ભૂમીયાનરેસ, કાઢીનઈ સુષ ભેગવઈ વાસી નિજદેસ. તો હાલ રાગ કેદાર ગઉડી. પટાણિ રંગાદેવિનઈ સુત થયા હરખ્યઉ રાય; લુણકરણ કરણજિસઉ પ્રતાપઈ ધરઈ દાય ઉપાય, વલિ નરલે રાજઉ તેમ ઘડસી વલી વીસલ નામિ, મેઘરાજ કેહણુસુત સેવે રાષઈ જગમાં નિજનામ. 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ વિક્રમનુપદીપઈ અધિક પર જગ વાજીંજસનઉતૂર, આં૦ ૮૮ નૃ૫ વાસ કાજઈ ગઢ કર્યઉ પાષતી, નગર નિવેસ વિહારીયા વસિવા તિહાં આવીયા, સુણિ સુન રેસતિણિનગરનઉ સુમૂહૂરતઈ સુભલગન સુંદરિઠામ જિહાં ભલા મંદિર માલીયા કેડિમદેસર દીયલ નામ. ૮૯ સવિ મંત્રિ તંત્રઈ પૂછવા વછરાજ એક ધુરીણ, પરભૂમિ પંચાનન બિરૂદ જિણિ ધર્યઉ અતિ સુપ્રવીણ; શંત્રુજ્યદિક યાત્રા કરી જિણિ કર્યો અંગ પવિત્ર, દેરાઉરઈ જિનકુશલની યાત્રા કરઈ વિમલચરિત્ર. મુલતાણુરઈ નરપતિ તિહાં બેલાઈ સુણિ જસવાદ, વરતુરગ કરિ બહુમાનીયે પંચાંગ દેઈ પ્રસાદ તિણ છત્ર એકજ આપીયેઉ બહુવર્ણ કરી વિચિત્ર, વિક્રમનઈ સિરિ ધર્યો જાણે ચંદ્રમા નષત્ર. દેવરાજ સુત ત્રિહ હૂઆ દસૂ તેજા નામિ, ભેજપું ત્રીજઉ ભુણ મંત્રી સારઈ સજનાં કામ, હંસરાજ હંસત પર જલમાહિ મજજન કિદ્ધ, દસુતનયની બહુ વલી ગા રૂપ કરણ પ્રસિદ્ધ નબા તનય ક્ષેતસી ખરઉ જેગા તનરૂહ પંચ, સિવરાજ પંચાયણુ વલી સિંહરાજ પ્રમુષ અવંચ, ચઉવીટ્ટ દેહરઈ અદ્યાપિ જસુ સંતાન, ધવજાપ કરણી નિતુ કરઈ કિમ છોડઈ કુલપુત્ર માન. ૯૩ શ્રીવંત નઈ જયવંત રૂપા પુત્ર કુલગ્રહદીપ, મંત્રી કર્ણ સુત શ્રીપાલ દીપઈ જાણિ મુગતા સીપ, સદારંગ રાયમલ્લાદિ તસુ સુત દુઇ તેજા પુત્ર, શ્રીવંતના સુત પદમસી ઉદાદિક મંત્ર સુનેત્ર. વછરાજ નઈ ઘરઘરણિ વાલ્હાદેવિના સુત સિંહ, (૫) 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૯૫ કસિંહ શ્રીવરસિંહ સેહઈ નરસિંહ વલી રતનસીની નારિ કેતક્ટવિ, તસુ પુત્ર રાજા સૂરિજમલ્લ સંસાર સગુણ ગજરેવ. મંત્રિ રાજધર સુત માલ પીથા વલી જઇતા જાણે, સંસારચંદ્ર સુત માન માનઈ કરી મેર સમાણુ રત્નસીહ સીત વસ્તા વલી રાયમલ્લ માંડણ નર, વસ્તપાલ સુત સુરતાણુ સાંકર ઠાકુરસીહ સબૂર. વયરસલ્લુ ભાષરસહ આદિક મંત્રિ નર જાત, રાયચંદ નેતસી પ્રમુષ માંડણ તનય મંડ વિખ્યાત; ધનરાજ મહં રાયપાલસુત રામદાસ સામીદાસ, નરસિંહ સુત નવ થયા નવનિધિ જિમ પૂરઈ આસ. ભીમરાજ અષા વયર વાઘા વર પંચાયણ જમિ, દૂધરાજ સાંગઉજિણ ગોડાસુમતિકરિ અભિરામિક વિક્રમનરેસર વંસ હિવ જાગીયઉ લૂણકરણ, અવતાર લીધઉ દાન દેવા જાણવા કરણ. લુણકર્ણનઈ સુત જયેતસી પરતાપસી સુપ્રતાપ, રતનસીહ તેજા વયસી રૂપસીહ કૃષ્ણ નિપાપ; શ્રીરામજી તિમ નેતસી કરમસી સૂરજમલ્લ, કર્મસિંહ મંત્રીસર હૂયઉ હિવ સુરમણિ જિમ અમુલ્લ. લુણકર્ણ નઈ લહુવઈ ટીલઉ રાજનઉ જિણ દિદ્ધ, વિધુ જલધિ ઇંદ્રિય ચંદ્ર વત્સરિ વીકાનયર પ્રસિદ્ધ ગઢ કયઉ તિહાં શ્રીકર્મસિંહઈ નામિવિહાર ઉદાર, બહુવિત્ત ષરચિ કરાવીયઉ ધન જે કરઈ એ ઉદાર. શ્રી સાંતિસાગરસૂરિ પાઈ નંદિમહમંદાણિ, જિહંસસૂરિ થપાવીયેઉ નવિ કરી ધનરી કાણિક મુનિવેશદાનિ સંતેષાયા જે મિલ્યા ઉચ્છવિ તથ, ૯ ૧૦૦ 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાહસીલ વિલ કીયઉ ધન તેહિજ ગુણસુકયત્થ. માંગણાં ‘મ’‘ન’કારગ્રંથકી જિણિ મુજિ બાજરિદ, ધનદાન કરિ મુકાવીયા જસુ નમઇ સકલન૨; પુડરિંગરઇ દૈવતિગરઇ આયઇ શ્રીજિનયાત્ર, મુગત કરી સંઘનઇ કરાવઇ શ્રીસિદ્ધ્ષેત્રિ સનાત્ર, મારગઇ લાડુગુ સાહમીરિ આપતઉ મત્રીસ, પડવણ ચૈત્યઇ જાત્ર કરિ ષરચીઉ ધર સુજગીસ; પિરાયાં ત્રિશ્ડ લાષ દાનઇ જેહ નિસુણી વાત, સત્રકાર યુગ જલનિધિ કરમભૂમી જિણિ પુસ્તક ચવદ વરસાં સીમ હુરષ વંચાઇ, બહુ દ્રવ્ય ષરચઉ અન્યદા ચિત્રકૃતિ પ્રભુસ્યું થાઇ; રાજકુરિ બીજે આવીય એ નિજ સામિનઇ દે ચાલ, વીવાહ ઉચ્છવ હિબ કરાવી વધારી જિ સાભ. 2010_05 ૧૦૨ ૧૦૨ છર ઘઇ મુહુાંત. ૧૦૩ રસભૂત ઇષુ વિધુ પ્રમિત વરિ થાપના જસ લીધે, નમિચૈત્ય ગગન મુનિ સમિતિ શિશ વરસ પૂરણ સિધ; અન્યદા પહેતા લૂણુક સ્યુ' નદીગેાકુલ મંત્રિ, અરિ ઘાત કરિવા વૈરિસ રણુ લાગઉ કિણુહી મંત્રિ, ૧૦૫ મત્રીસ કરિ જિનપૂજિ પહિલા સમરિ શ્રીનવકાર, સાગાર અણુસણુ લેઇ સરણા વ્યારિ કરીય ઉદાર; લૂણુંકણું આગ” રણુભિડી સુરલાક લીલા લીન, માનવંત પુરૂષ કહુઉ કિસ કિમ થાઇ મનમઇ ફ્રીનિ. રાજસી મેઘા મંત્રિ શ્રીપરતાપસિંહે હાર, પલેકિ પહેતા રણ કરી કિમ મુડઇ જે હૂઇ સુર; લૂણુક જી નિજરાજમુદ્રા જયતસીનઇ દેઇ, રવિ તેજ નિજ જિમ સાંઝવેલાં વેસાનર હિ વેઇ. ( ૯૭ ) ૧૦૪ ૧૦૬ ૧૦૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ હિવ જયતસીનૃપ રાજ પાલઇ વૈર ગજગઢ સિહ, તેહના સુત કલ્યાણમલ શ્રીમાલદેઇ નૃસિંહ; ભીમ કાન્હ ઠાકુરસીહ શ્રીકસમીરદેવી જાત, પૂર્ણ મલૈ સુરસિંહ અચલ માન શ્રીરંગ કહાત. વરસિહ મંત્રી તેહનઇ થપિય શુદ્ધિ ગંભીર, શીલવંત વીંઝાદે સુજસ જસ ગંગાનીર; ચાંપાનયરિ છમ્માસ મદરસહિ સેવા કિદ્ધ, પુંડરીકગિરિ જાત્રાતણુઉ કુરમાણુ કરાવી લિદ્ધ ગઢતણી કૂંચી હાથિ જસુ વિ દેશનઉ રષપાલ, ગિરિવિમલ અખું ઢ રૈવતઇ કરિ સંઘની સલાલ; જાત્રા કરી લાહણુ દીયઇ મારગઇ મદતિર સાહિ, મહુમાનીચે આંણી નિજમ ંદિરમાહિ. ઇહાંથકી જાત્રા માનિસ્યુ મતિ કરો કોઇ પ્રયાસ, શ્રીંગડાલા તીરથ થયા વિ પૂરવઇ મન આસ; વરસિંહુના સુત હિવ થયા મેધરાજ શ્રીનગરાજ, મત્રિ અમરશ્રી લેાજરાજ ડુંગરસીદ્ધ સધર હરરાજ. મેઘરાજ સુત સાહુસીયા પદમસી વયરસી, પદમસી સુત શ્રીચંદ્ર મતિ કરિ મત્રિયા મહિસીહ; વઇરિસંઘના સુત દાઇ દ્વિસઇ સદારગ કપૂર, રિરાજનઉ સુત ચૈાધ તનુ ચુત ભયરવદાસ અક્રૂર. સાજરાજ સુત વય રામ કહીયઇ અમરસિંહ તનૂજ, સીયા સીહા સીમા સુણીજઇ કરઇ જિનવર પૂજ; ( ૯૮ ) 2010_05 ૧૦૮ સત્રકાર જિણિ મંડાવીયઉ જુગજીત પ્રવચન પાત, શરચંદ્રવર દેરાઉરઇ જિનકુશલસૂરિની જાત્ર; કરવા નિવ કિર સકઇ સામુહે આઇ મઇડ, નિસુપનિ આવી ઇમ કહુઇ મુઝ ગડા લઇ કરે રે પછ‰. ૧૧૧ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ સિંહરાજ વલિ હિવ શિવરાજ હિમ સીયા તનરૂહ શ્યારિ, અર્જુન મોં ધીમસીહ સુરજણ ઝાંઝણસી સુવિચાર. ૧૧૪ જેસિંહદે જીવરાજ જગહથ મંત્રિ સીહાપુત્ર, સીમા તનુજ રાઘવ પંચા હમીર પ્રમુખ સુમિત્ર; રાયમલ્લ રાસા પ્રમુખ શ્રીસિંહ સુવવીત, ઘડસીહ જગમલાદિ સુત સિવરાજના અધિક વિનીત. ૧૧૫ ડુંગરસીહ સુત નરવેદ ભણી જઈ તાસુ સુત પરધાન, મંત્રિ અચલ ભારહમલ્લ લાષણસીહ પ્રમુષ સમાન; રાઉ જયતસીહઈ થપયઉ મતમંત શ્રીનગરાજ, ગિરિરાજ શ્રીગિરિનારિ યાત્રા કરિ ભવસાયર પાજ. ૧૧૬ પ્રતિગ્રામ લાહણ સહમી ઘરિ કરી તિણિ અભિરામ, અન્યદા શ્રીમાનદેવ ભૂપતિ જંગલીપુરગામ; લેવાતણી સેના સજી આવિવા લાગઉ જામ, નૃપ ભણુઈ મંત્રી મંત્રિ રાષઉ અહારી એ મામ. ૧૧૭ નગરાજ મંત્રીસર વિમાસઈ સબલ શ્રીમાલદેવ, વિગ્રહઈ કિમ પૂછયઈ એમ્યું હવઈ સારઈ દેવ; પર નિબલ નૃપથી કાજ એહવે સરઈ કિણહી ન કાજ, એરંડદ્રુમિ ગજરાજની કિમ ભાજઇ સબલી બાજ. - ૧૧૮ છીલહરઈ મનહંસ પૂરઈ હંસની કહિ કાઈ, આભરણું પીતલતણું હેમની હામ કિમ પૂરાઈ; સુરતાણસાહિ સેવા કરીનઈ કીજઈ એ કામ, એ મંત્ર કરિ ચાલ્યઉ નગે કિમ લાગઈ સેવન સામ. ૧૧૯ કર ભેટિ કરવર કરભ હયવર રંજિયઉ સુરતાણ, પાછલિ કુમરકલ્યાણ સરસઈ મૂકિયઉ ભય જાણ; રાજલોક પિણિ તિહાં ગયઉ હિવ તિહાં આવિ નૃપરાજ, માલણ્યું સાહઉ ઝૂઝિયે કિમ સરભ સહઈ ઘનગાજ. ૧૨૦ (૯૦) 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ વિપ્ર ભીમરામ મંત્રરાજ આગલિ ખરઈ કાંઈ પેલિ, સંગ્રામ કરિ પરલેક પહો જયતસરી ગયલિ, રણ ઝૂઝતા કિમ સૂર પાછા પગ દિષાવઈ આજ, વરપુત્ર માતા જનકનઈ કિમ તે આણાવઈ લાજ. ૧૨૧ ચતઃसंपदि यस्य न हर्षो विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् . ॥१२२॥ अभिमुखागतमार्गणधोरणीध्वजसुपल्लवतांगणगह्वरे । वितरणे च रणे च समुद्यते भवति कोषदृढो विरलः पुमान् ॥ १२३ ।। જયતસી રણમાહિ રહ્યો જાણી લેઈ જંગલદેશ, માલદેવ પુરિ જંગલ પહુતઉ ફણધરી જિમ સેસ સાહિ સેન સજિ નગરાજ આવ્યઉ ભજિયે રિપુવાસ, રણુસૂરિ હરિ અરિ સૂર તમભર અધિક૬ કીઉ પ્રકાસ. ૧૨૪ નિજ ભૂમ વાલી જયતહથો હિવ આવિ નિજ કામિ, સેરસાહ કરિ કયાણનઈ ટીલઉ દિવાઈ તામ; મંત્રીસ સાહિનઈ સાથિ આવ્યઉ મૂકિ વાકાનેર, કલ્યાણ નૃપનઈ હિવ પુસી સાહિ ભેજઈ મંત્રિનઈ ફેરિ. ૧૨૫ આવતાં શ્રી અજમેરૂ પહુતા સરગિઅણસણ લેઉ, ઈહલોક નઈ પરલોકના બુધ કરઈ કારિજ બેઉ, કલ્યાણમલ હિવ રાજ પાલઈ તેજ કરિય મહલ્લ, નગરાજના સુત ત્રિહ હૂઆ ચાલઈ પૂરવ ચડ્યું. કલિયુગઈ કતયુગ પ્રમુષણ્યે અવતર્યા એ ધરિ દેહ, વિધિ વિષ્ણુ ગોરીપતિ કિસું અથવા હૂઆ ધર નેહ, મંત્રીસ દેવા સગુણરાણુ સુમતિ શ્રીસંગ્રામ, મંત્રીમાં માહે મહત જસુ જાણઈ સુજસ સંગ્રામિ. ૧૨૭ કલ્યાણરાજઈ માનિયે જિમ સુરગુરૂ સુરરાજ, દેવા તનૂરૂહ શ્યારિ મહાજલ જિસઉ બ્રિજરાજ; (૧૦૦) 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ વર અભય માના મંત્રિ શણા પુત્ર અમૃત સુજાન, સંગ્રામનઈ ઘર ઘરણિ ત્રિરહે કલપલતા જિમ દાનિ. ૧૨૮ ઈશ્વર ઘરઈ વર જયા વિજયા સિવા સેહઈ જેમ, સુરતાદે સિરતાજ સમરઈ જિન ભણી ધરિ પ્રેમ, ગુરૂભગત ભગતાદેવિ ભાગભાઇ ભર જગિ જાસ, સુરૂપદેવિ મંત્રિ સંગ્રામ મંદિરિતિ મહિમાનઉ નિવાસ. ૧૨૯ | ઢાલ છે રાગ સામેરી. મતિસાગર મહતઉ જાણું સેરસાહઈ સગુણ વષાણુ, સંગ્રામ મંત્રીસર થાયે જગમઈ જસ તેહને વ્યાપે. ૧૩૦ આબૂગિરિ શ્રીગિરિનારઈ કરિ જાત્રા જિર્ણોદ જુહારઈ; વિમલગિરિ ગુરૂઅઈ ભાઈ સેના સજિ જાત્રનું આવઇ. ૧૩૧ મુગતાચલ કીધો મુગતે કચણુ દત દી જુગતે; કેટીધજ સાહાં સાષઈ ઇંદ્રમાલ પહરિ જસ રાષઈ. ૧૩ર આયા જિનિ જિનિ પુર ગામમાં લાહણ કીધી સંગ્રામ; સનમુષ સબ ઠાકુર આઈ સનમાનઈ દેઈ વધાવઈ. ૧૩૩ વલતા ચિત્રકુટિ પધારઈ રાણાજી મફત વધારઈ, લઈ પૂરે અખુને કેડ અસગ્રામ ગજાની જેડ. ૧૩૪ સામિ ધરમી મંત્રિ ન તૂકો લેવાનઈ લોભ ન ચૂકે, બેલા નૃપ કલ્યાનઈ સેના સજિ આ ત્રાણુઈ. ૧૩૫ વિચિ માલદેવસ્યું વાત કર દેષિ રમઈ છલ ઘાત; મધ્યદેશમાહિ નવિ પઈડે નિજમંડલ આઈ બઈડે. ૧૩૬ કરિ તેરણ વંદરમાલ આવ્યા સનમુષ ભૂપાલ પહતાં કીધો પઇસારે નગરીન હરણે સારે. ૧૩૭ (૧૦૧) 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ १४० ૧૪૧ ૧૪૩ અનુકમિ રિપુના બલ પાલી સવિ રાજ ધુરા કરિ ઝાલી; જિનચંદ્રક્રિયાઉદ્ધારઈ ઉચ્છવ કરઈ દ્રવ્ય અપારઈ. બુધનઈ ધન દેઈ ઉદાર શિષ્યાંનઈ પ્રકરણ પાર; પહુચાવઈ જ્ઞાનને દાન સગલામાંહિ પ્રધાન. ૧૩૯ સુષહેતુ વિમલગિરિ સિષરઈ વિધિચૈત્ય કરાવઈ સુપરઈ, દુરભિષિ દે સલૂકાર કીધો સગલઈ ઉપગાર, કારાવઈ પૈષધશાલ માતાનાં પુષ્યિ વિસાલ; પુરિ લાહણ રૂપાનાણુઈ કારાવઈ જિન પરમાણુઈ. ચિત્રકુટિ કલ્યાણ વિવાહઈ દ્રવ્ય ખરચી ષરચ ઉછાહઈ; સહાયો વિક્રમરાય જાણઈ સબ મંત્ર ઉપાય. ૧૨ હુઈ હાજીષાને હજૂર મિલિ હસનકુલીસ્યું સૂર; તવ સંધિ કરી મંત્રિરાજ રાષઈ જિનમંદિર રાજ. ઈહ જિનશાસન સેહ કરિ કીધે સરગ આહ; સંગ્રામિ મંત્રિ કુલદી ક્રમચંદ્ર મંત્રીસર જી. ૧૪૪ ડ ઢાલ છે પૂજય આવ્યા તે આસા ફલી શ્રીષરતરગણધાર રે. એ દેશી. રાણ રતનાવતી જનમિયા રાયસિંહ નૃપ રામસિંહ રે; સુરતાણ પૃથ્વીરાય ભાણજી પાલ અમર રાઘવસિંહ રે. ૧૪૫ વીકાવંશ ઈશુપરિ વાધીયે બડઉ રે વછાવંસ સાથિ રે, સામિ ધરમ અમૃતવેલડી ઘઈ અમૃતલ હાથિ રે. આ ૧૪૬ મંત્રિ સંગ્રામના સુત ભલા શ્રીચંદ્ર જસવંત રે; રાય કલ્યાણે થાપિયા કમચંદ્ર મંત્ર મહંત રે. વી. ૧૪૭ શંત્રુજય રૈવતગિરઇ શ્રીખંભાયત જાતિ રે; કીધી અર્બુદગિરિ ચડી પરિજન લેઈ સંઘાતિ રે. ૧૪૮ રામસિંહ કુમરઈ માનીયે રાયકલ્યાણનઉ મંત્રિ રે, (૧૨) 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ ઈક સિંઘ નઈ વિલિ પાષ સવિ નૃપે જાસુ નમંતિ રે. ૧૪૯ અન્યદિવસ સાહિ સેવિવા કુમરણ્યું કર આલેચ રે, રાય કલ્યાણનઈ વિના નહી કાઈ બીજી સેચ રે. ૧૫૦ રાજનઈ ચિત્તમઈ જે હવઈ તે કહો મુઝ ભણું આજ રે, તબ કલ્યાણનુપ ઈમ ભણઈ પૂર્વજને એ કાજ રે. ૧૫૧ શ્રીવિકમિ ઈમ ઇછો સારણસર નઈ સાર રે, એક ઘડી જઈ ઘોષિ હું રહું જોધપુર મઝાર રે. ૧૫ર તો કમલપૂજા કરૂં તિણિ એ બેલિ નિરવાણ રે, ચાડિબઉ સાહજી સેવિનઈ તુમ્હ છ૩ અધિક સુજાણ રે. ૧૫૩ કરિ સેવા અરિ નરદલી રાયસિંહણ્યે મંત્રિરાજ રે, સાહિ સંતેષી પામિ શ્રીધપુરને રાજ રે. ૧૫૪ ધપુર ગેષઈ હરષિ બઈઠે રાયકલ્યાણ રે; ધન્ય તું મંત્રિ ઈમ વર્ણવાઈ ચાડી પ્રતિજ્ઞા પ્રમાણ રે. ૧પપ તવ રાય મંત્રીનઈ કહઈ વર તું માંગિ વિમાસ રે; રાજ પ્રસાદઈ માહરઈ છઈ સવિ લીલવિલાસ રે. ૧૫૬ પુણિ ધરમની કરણી ઇસી માગું છું ઉલાસ રે, કદાઈ ઘાંચી વલી કુંભાર જ ચેમાસ રે. ૧૫૭ ન કરઈ નિજકરણી નિ જા લગિ તુહ છઈ આણ રે; એ પુષ્યિ મેટઉ ખાટિ દયધર્મ સહૂ સમાણ રે. માલ છુડા તેહને જે નવકારના ધાર રે, ચોથો ભાગ વલિ છોડિ ઉ દાનમંડપિ સુષકાર રે. છાલીનઉ કર ડિવઉ બે સવિ માની વાતિ રે; એ માંગ્યઉ તુઝનઈ દીયે પ્રીતિ ધરે ઈણિ ભાતિ રે. ૧૬૦ માહરી સંતતિ જે હવઈ તાહરી સંતતિ જામ રે; અણુમાંગ્યઉ મુઝનઈ દી ઊતરઈ નહી ચાર ગ્રામ રે. ૧૬૧ ૧પ૮ ૧૫૯ (૧૦૩) 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૧૬૪ છાપ કરી કાગલ દીયે મંત્રી સરનઈ હાથિ રે, અન્યદિનઈ બ્રાહ્મ મીરજે કરિ સુભટા સાથિ રે. ૧૬૨ ડિલ્લી રાજ લેવા ભણી જાત નાગોરનઈ પાસિ રે, સાહિ હુકમ મંત્રી આવી સધરસેનાનઈ ઉકાસિ રે. કુમાર શ્રીરાયસિંહણ્યું જા તબ મીરજા સેન સાજિ રે; નાસિ દિદિસ તે ગઈ મૂકી કરી નિજ લાજ રે. ગુજરમંડલિ અન્યદા સાહિચ્યું રાયસિંહ રાય રે, પહુતે મહમદમીરજે જીતે તિહાં રણ લાય રે. ૧૬૫ સેઝતિ સિવયાણે વલી લીધો નિજબલ સાધિ રે; જાલેરરે ધણી વસિ કરિ આબુ લીધે અગાધ રે. ૧૬૬ અભયકુમાર જિસો વાંકે રેહક જિસો સગડાલ રે, કાપે તેહ મત કરી તેહ મંત્રિ ભૂપાલ રે. ૧૬૭ યવસેનાયઈ આક્રમે આબૂતીરથ જાણિ રે, સાહિ કુરમાણુ કરિ રાષીયે જનમ કી સુપ્રમાણ રે. ૧૬૮ બંદિ છુડાવી દેસની અસન વસનિ સનમાનિ રે; નિજ નિજ દેસ પહુતી કરી એહજ ગિણિ ધિન ગાનિ રે. ૧૬૯ દાતારે કર વંચી જલધર વાંચી ધાર રે; તિણ અવસર કણ કંચણઈ ગૂઠા રાય સધાર રે. શ્રીસેષઈ ધરતી ધરી જાતાં જિમ પાતાલ રે, જિમ સાંતિ ડૂલતી રાષી પ્રજા ઈણ કાલિ રે. ૧૭૧ જઈ મહત સેવનતણે કરત તિવારઈ લોભ રે, પડતાં પ્રજ પ્રસાદનઈ કુણ આભત તિહાં થે રે. સદ્ગકાર દેઈ કરી તેરહમાસાં સીમ રે; ડુલી ધરણું જિનિ ધરી અરિભયભંજણભીમ રે. ૧૭૩ પUત્રીસઈ દુરભષિ પડઈ રેગિલ નબલા લેક રે; સાજા કરઈ મંત્રી દેઈ સગલા ચોક રે. (૧૪) ૧૭૦ १७२ ૧૭૪ 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ નિબલા જે સામી તિહાં આવ્યા મંત્રિનઈ પાસિ રે, દેઈ વરષવરે તિહાં પૂરી મનની આસ રે. તેરહ માસનઈ છેહડઈ દેઈ સંબલ હાથિ રે, પહુચાયા નિજમંડલઈ મેલી તેહનઈ સાથિ રે. તરસમષાનઈ લૂટતાં સાર સીહીદેસ રે, સહસ જિણિંદ પ્રતિમા રહી જાણી સેવન લેસ રે. સાહિદરબારઈ આણીયા મંત્રીસર વર ભાવિ રે, સેનઈયા દેઈ કરી છોડાવઈ તિહાં આવિ રે. સાહ સારંગ સંતતિ વિના સેવન ભૂષણ કાઈ રે, ન લહઈ પાએ પહિરવા ઈસે સાહિ પસાઈ રે. વાતે મંત્રીસ રંજવી સાહિથી દૂઉં પાય રે, વછ સંતતિ વણિની પહરઈ સેવન પાઈ રે. તરસમષાનઈ આણિયા વાણિયા વદઈ જેહ રે, ગુજરમંડલથી સને છોડાવઈ મંત્રિ તેહ રે. જેને યાચક ભણી જિણ દિયા પરવાઈ ગજવાજ રે; શત્રુ જઈ મથુરાપુરઈ દેઈ દ્રવ્યને સાર રે. જીર્ણોદ્ધાર કરાવિયા લાહણ સગલઈ દે રે, ઉત્તરિ જા કાંબિલપુરી ઈમ જગમઈ સેહ લેઇ રે. અંગ અગ્યારહ સાંભલ્યા ગીતારથ ગુરૂ પાસિ રે, આગમ લિષા આપી હરષઈ જિણ ધનરાસિ રે. ગિરિનારઈ પુંડરગિરઈ ચૈત્ય કરાવિવા સાર રે ધન પરચઈ તૃણની પરઈ કરતિ સમુદ્ર પારિ રે. ચઉપવી પાલઈ જિહાં કારૂ તરૂને છેદ રે, ન કરી સકઈ કઈ કિહાં જાણુઈ ધરમને ભેદ રે. સતલજ ડેક રાવણ ઉવારઈ સવ મીન રે, (૧૫) ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૪ 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ १८८ १८६ રાયસિંહ રાજઈ મંત્રી પાલઈ સવહીન રે. રાયસિંહ ફેજ લેઈ કરી હડફઈ બલોચાની માલ રે, ભાંજી કિમ કહિ હરણ વસઈ સંહારી ફાલ રે. उक्तं चजाम न विडइ कुंभयडि सीह सवेड चडक; ताम समत्तहं मयगलहं पई पइ वजइ ढक. બંદિય જે તિહાં આવીયા છોડાવઈ મંત્રિરાજ રે; સ્નાત્ર કરાવઈ જિપુતણું દેહરઈ નિતુ સુષકાજ રે. ૧૯૦ શ્રીજિનકુશલસૂરિના શૂભ કરાવઈ અનેક છે, તિણથી ઉદઉ દિન દિન ઘણે વંસની રાષ ટેક . વી૧૯૧ ઢાલ ઈસાણિંદ શેલ ધરઈ. એ દેસી. મંત્રી સુત સેહઈ સદા ભાગ્યચંદ્ર વડભાડ રે; લષમીચંદ્ર ગુણે ભલે રાજ્ય ધુરાનાં લાગ રે. ધર્મ પ્રસાદઈ દિન દિનઈ શ્રીવછરાજને વંસ રે, ઉત્તર અયનઈ રવિ જિસઉ દીયે કુલ અવતંસ રે. આંકણી. ૧૯૩ રાયસિંહ રાજાનઈ દીયે શ્રીસાહિ સનમાનિ રે, રાજા બિરૂદ રંગઈ કિયો પંચહજારી ગાનિ રે. ધ. ૧૯૪ ભૂપતિ દલપતિ રાજના સુત જસવંતદે જાત રે, કૃષ્ણસિંહ સૂરિ જિસે સૂરિજસિંહ વિખ્યાત રે. ધ૦ ૧૫ દેવવસઈ નિજ સામિને કષચિત્ત મનિ જાણિ રે, હુંણહાર કહું કમિ મિટઈ વિલિ કલિયુગ અહિનાણું રે. ધ. ૧૯૬ આણ લેઈ શ્રીરાજની નિજપરિજિન સવિ લેઈ રે, સ્વામિ ધરમ શ્રીમંત્રિજી મેડતાં વાસ કરે છે. ધરા ૧૯૭ નિર્મલ જલતણે રાજહંસિ જિ પિદ્ધ રે, તે ઓછઈ જલિ કિમ પીયઈ મલસેવાલ અસુદ્ધ રે. ધ. ૧૯૮ (૧૦૬) ૧૯૨ 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ તિમ જિણિ નૃપ એ સેવીયે તે કિમ કરઈ પરસેવ રે, કુંડજલઈ કિમ રઈ કરઈ જિણ ગજગાહિ શેવ રે. ધ. ૧૯૯૯ શ્રીફલવધિ પ્રભુપાસની સેવા કરિવા જાહિ રે, જાસુ પ્રસાદઈ જાગતી જગમઈ મહિમા થાઈ રે. ધ૦ ૨૦૦ શ્રીજિનદત્તસુરિંદની સેવા કરઈ વિસેસ રે, શ્રીનિકુશલ પ્રસાદથી ચિંતા નહી લવલેસ રે. ધ૦ ૨૦૧ મંત્રીસર મતિ આગલે સાંજલિ શ્રીસુરતાણું રે, શ્રીરાયસિંહ મુષાદી લાવણ કુમાણ રે. ધ૦ ૨૦૨ પામી નૃપજન કરથકી શ્રીસાહિને કુરમાણ રે, લેઈ સુભટ ઘટા ઘણી ગજરાજ વર કેકાણ રે. ધ૦ ૨૦૩ શુભ શકુને ઊમાહી આયે શ્રીઅજમેરૂ રે, જાત્ર કરિ ગુરૂની ગિણુઈ ધન દિન જગિ મેરૂ રે. ધ૨૦૪ શ્રીલહાર આવીયો દેશી સાહિ સબૂર રે; ભેટિ દેઈ સંતોષી મિલિયે સાહિ હજાર રે. ધ. ૨૦૫ સાહિ દલાસા હિમ દીઈ તે સમ કુન મતિમંત રે, વષરદાર તું આવી રહિ દરબાર નિર્ભિત રે. ધ૦ ૨૦૬ મ કરિ ચિંત કાઈ ઈહાં બડા કરૂં મઈ તઈ રે, બપુબપુ ભાગ્યતણ દશા જિહાં જાઅઈ તિહાં સેહ રે. ધ૦ ૨૦૭ સાહિઈ ગજપતિ મંત્રિનઈ બકો શ્રીદરબાર રે; અરૂ સિકારિ હય સંપીયે સેવન સાષત સાર રે. ધ. ૨૦૮ ગરથ ગંજ ઘઈ રાષિવા દાનતદાર વિમાસિ રે, ઘઉ જે હતે સામિની રાષઈ શ્રીનિજ પાસ રે. ધ. ૨૦૯ મૂલ નક્ષત્ર જાઈ સુતા શ્રીસેનઈ જાણિ રે, સાહિ હુકમ સાંતિક કીયા હેમ રજતકુંભ આણિ રે. ધ. ૨૧૦ તિહાં મંગલવઈ આવીયે શ્રીસલેમ સુરતાણ રે, (૧૦૭) 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ ધ૦ ૨૧૧ ધ ૨૧૨ ૨૧૩ અન્ય૦ ૨૧૪ અન્ય૦ ૨૧૫ ભેટિ સહસ દસ રૂખની દૃષિ ભયે હયરાન છે. સાંતિકજલ લેઈ કરઈ અંતેશ્વરનઈ સંગિ રે, શ્રીજી નવનિ લગાવિયે મંત્રિ રહઈ લીરંગ રે. છે હાલ છે રાગ આસાઉરી. આમલકલપા થાન. એ દેસી. અન્યદિવસ રસમાંહિ સાહિજી એમ કહઈ રી, કુન જિનદાસનમાંહિ સદગુરૂ રેષ વહઈ રી. તબ બલઈ ગુણ જાણ પંડિત જિન ઉલસઈ રી; શ્રીજિનચંદ્ર મહંત શ્રીજિનરાસવસઈ રી. તિનકે કુન ઈહાં શિષ્ય શ્રીકમચંદ્ર અછઈ રી; બોલાવઈ તસુ પાસિ દે કુરમાણુ પછઈ રી. ષિજમિતીયા કુરમાન સેતી ભેજઈ તિહાં રી; ગૂજરમંડલ તામ બંબાવતી જિહાં રી. સુભશકુને ઉચ્છાહ વિલેણે ચિત્ત ધરી રી; આએ સીહીમાંહિ ભૂપતિ સેવ કરી રી. તિહાં નૃપ શ્રીસુરતાણ ઉચ્છવ કરઈ સગલઇ રી; જીવદયાને લાભ આપઈ ચિત્ત શરઈ રી. સોવનગિરિ ચઉમાસ રાષે સાહિ ષસી રી; દેઈ નિજ કુરમાન ભાગકી લીલ ઈસી રી. મગસિરિ કરીય વિહાર મેડતઈ નાગપુરઈ રી; વિચિ વંદાવી સંઘ આએ સુજ વરઈ રી. તહાં વિકમપુર સંઘ વંદઈ હરષ ઘણાં રે, પરચઈ દ્રવ્ય અપાર જય જય લોક ભણુઈ રી. મરૂમંડલ અવગાહિ આઓ રિણપુરઇ રી; (૧૦૮) અન્ય ૨૧૬ અન્ય ૨૧૭ અન્ય ૨૧૮ અન્ય ૨૧૯ અન્ય ૨૨૦ અન્ય ર૨૧ 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ કરઇ મહાચ્છવ સંઘ પુણ્યભ’ડાર ભરઇ રી. સાંકર સુત વીરદાસ અવસર લહિ સુપરઇ રી; સાથિ થઈ લાહાર મારિંગ ભગત કરઇ રી. અન્ય૦ ૨૨૨ સરસામાહિ પધાર ફાગુણુ પિષ ઊજલઇ રી; માિિસ દ્વિનિ લાહાર શ્રીસાહિજીનઇ મિલઇ રી. અન્ય ૨૨૪ ગઉષથકી પાતિસાહ મનસુષ આવિ અષઇ રી; બહુત મહુત ઘઇ સ્વામિ અમ તુમ્હેં આઇ સુષઇ રી. અન્ય૦ ૨૨૫ નુ કછુ ભયેા તુમ્હેં ભેદ આવત ૫થ મહી રી; દૂર કરૂ ંગા તેહ તુમ્હપઇ નિયમ ગહી રી. હમસેતી હરરાજ ધરમકથા કહીયઇ રી; અઇસી કહેા કછુ દ્વાહ રાષી રહેમ હીયઇ રી. જઇસી કૃપા તુઝ ચિત્તિ સતતિકઇભી તિસીરી; થાઉ ધરમ પ્રમાણિ ઢાલતિ ઘર વિલસી રી. સાહિ હુકમ નિજામિ આએ સ ગુરૂ ભલઇ રી; મંત્રીસરકુ પૂષ્ટિ ડાહાં મતિ ન ડુલઇ રી. પરબત સાહિ પ્રવેસ ઉચ્છવિ દાન દિયઇ રી; ષરચી મહુલા દ્રવ્ય જગમઇ સુજસ લીયઇ રી. " હાલ ૫ અન્ય૦ ૨૨૩ _2010_05 અન્ય૦ ૨૨૬ અન્ય૦ ૨૨૭ અન્ય૦ ૨૨૮ અન્ય૦ ૨૨૯ ગઉડી રાગ. મન મેાહિ રહ્યો રે. એ દેસી. અડઇ ગુરૂ સાહિઇ કહ્યો ગુરૂ સાહઇ રે, વિરૂદ હૂંઅઉ વિખ્યાત, સાધુ ગુરૂ સાહઇ રે; સાહિનઇ આગ્રહિતિહાં રહ્યા ગુરૂ॰ વરષાવાસઇ સુહાત. સા૦ ૨૩૧ અન્ય૦ ૨૩૦ દ્વારાવતી દેહરાંતણા ગુરૂ॰ સાંભલિ મહુત વિનાસ; સાધુ॰ રક્ષાકારણ વીનવ્યે ગુ॰ મેલઇ સાહિ ઉલ્હાસ. ( ૧૦૯ ) સા૦ ૨૩૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય આદિક જિકે ગુ તીરથ જેહને ઉદાર, સારા તુઝકું મઈ બકસ્યા સવે ગુ. કરિવી તિણિકી સાર. સા. ૨૩૩ આજમષાનકું ભેજિયો ગુસવિ તીરથ કુરમાણુ સા. બકસે તીરથ મંત્રીકું ગુઢ ઇનકે કરિ સમ્માન. સા. સાધુ કાસમીરકું ચાલતાં ગુરુ બઈ સાહિજિહાંજિ; સાવ સમરી ગુરૂ બોલાઈયા ગુ. જાણિ ધરમકે કાજ. સા. ૨૩૪ મંત્રી સરસું તિહાં ગુરૂ ગુરુ હુતે શ્રીદરબાર, સાવ આસાઢ સુદ નવમીથકી ગુ. સાત દિવસ અમારિ. સા. ૨૩૫ દીની મઈ તુઝકે ઈહાં ગુગારહશુવાંમાંહિ; સાવ લષિ કુરમાન પઠાવિયા ગુ. પાલાવઈ સવ પાંહિ. સા. ૨૩૬ હુકમ સુણો રાજા સવે ગુરુ સાહિ પુસીકઈ હેતિ, સા માસ વિમાસ અધિકદીય ગુ ફલિયે પુણ્યને શેત. સા. ર૩૭ શ્રીજી મંત્રિનઈ ઈમ ભણુઈ ગુજલાહાર, સાવ હમસેતી માનસિંહ; ગુહ ભેજે હમહ નિહોર. સા. ર૩૮ માન હુકમ માનસિંહજી ગુરુ ચાલે ડુંગર લેઈ; સાવ મંત્રીસર સાહિજ દીયે ગુસાથિ પંચાયણ દેઈ. સા૨૩૯ સાધુ વિહારઇ વિહરતા ગુ. સહપરિસર સૂર; સા ગરિ કસમીર પધારિયા ગુ. ભએ શ્રીજીકઈ હજૂર. સા. ૨૪૦ સાહિ હુકમ શ્રીમંત્રીજી ગુરુ આવિ રહે હિતાસિ; સાવ અંતેઉર રક્ષાભણ ગુ. જાણી મંત્રિ વેસાસ. સા. ર૪૧ કાસમીર સાહિયઈ લિયે ગુ. અમર હૂ રિપુરાજ; સાવ સાહિ નગર અમૃત વસઈ ગુ૦ કિમ કરઈતેહ અકાજ. સા. ૨૪૨ વૈરિવંદ જીપી કરી ગુરુ આએ શ્રીલાહાર, સાવ સાહિ સનમુષ બેલાઈયા ગુ. સદગુરૂ આએ ભેરિ. સા. ૨૪૩ (૧૧૦) 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ હાલ છે ચતુર સનેહી દે આસીસ. એ દેસી, સુગુરૂ તિહાં બઈઠ સાહિ હજૂર રે, ધરમ ગેઝિસાહિણ્યે દયારસ પૂરઈ રે. શ્રીજિનશાસન સિર જયે. આંકણી. માનસિંહની વર્ણના શ્રીજી શ્રીમુષિ મંડી રે, બહુત બહુત ઈનકું કા પુનિ તુહરીતિ નિઈડી રે. શ્રી. ૨૪૫ કસમીર મારગ દેહિલે જલિ ઉપલે કરિ પાલઈ રે, લંઘે સંયમ પાલતા ઊપરિ પડતઈ પાલ રે. શ્રી. ૨૪૬ હકમિ હમારઈ હમ તિહાં સરજલ સર છેડાઈ રે, રહમ તુમ્હ એહનઈ અપની દેહુ બડાઈ રે. શ્રી. ૨૭ સાહિ હુકમ ગુરૂ માની ધમઈ સાકર વાહી રે પહિલે ગુરૂ મન તે સહિયાં તે બલિ સાહિ રે. શ્રી. ૨૪૮ શ્રીસાહઈ બલિ પૂછીયે મંત્રીસર બોલાઈ રે, જિનશાસન કુન માનિછ જિનતઈ અધિક ભલાઈ રે. શ્રી૨૪૯ તબ મંત્રીસર વીનવઈ હમ ગછિ દેવે દીધો રે, યુગપ્રધાનપદ પૂરવઈ કહે કિનકું અઉ સીધે રે. શ્રી. ૨૫૦ નાગદેવ શ્રાવક હું તિનિ અદૃમતપ કીને રે, યુગપ્રધાન યુનિ કુન અછઈ તબ દેવઈ સાનિધિ દીને રે. શ્રી. ર૫૧ સેવન અક્ષર તુઝ કરઈ પ્રગટ કરેચઈ સેઈરે, યુગપ્રધાન તું જાણુંયે જિમતિમ નામ ન હોઈ છે. શ્રી. ૨પર જિનદત્ત સૂરિ વાચીયા બીજઈ કહી ન દીઠે રે જાગૃતસ્વાદ લીયે નહી તેલ હવઈ જાહ મીઠે રે. શ્રી. ૨૫૩ અવર સૂરિ તાં લગિ ભલા જા ન ચડઈ કરિ એહા રે, અરહટ મુષ તો જેથઈ જ ન વરસઈ મહા રે. શ્રી૨૫૪ (૧૧૧). 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ તબ શ્રીસાહિ હુકમ કરઈ યુગપ્રધાન જિનચંદે રે, આચારિજપદ શિષ્યકું દેઊ કરે આનંદ છે. શ્રી. ૨૫૫ વલિ મંત્રી સાહિનઈ કહઈ ઈહાં અમારિ પાલી જઈ રે; અમૃતતૃસ માં જઈ નહી જઈવલિ વલિ અમૃત પીજરે. શ્રી૨૫૬ ખંભાયતમંદિરતણું સાગર મછલી છોરી રે; એકમાલિ લીલા કરે કહિજ જે કરઈ ચરી રે. શ્રી. ૨૫૭ એક દિવસ લાહેરમાં જીવ સબ ઉગાર્યા રે, પાપકરમથી પાપીયા સાહિ હુકમ સબ વાર્યા રે. શ્રી. ૨૫૮ ઉચ્છવ દિવ સાહિયઈ દીય નિજવાજા ગજઘાટ , રાયસિંહ રાજનઈ વીનવી દાન દાલદ કાટ રે. શ્રી. ૨૫૯ સાતમી ઘરિ ઘરિ દીય ઈક ચુનડી સુરંગી રે, પૂગીફલ નાલેરણ્યું સેર પાંડ તિમ ચંગી રે. શ્રી. ૨૬૦ સધવવધૂ મેલિ આપીયાઉ રાતીજાગર નીરે રે, ફાગુણ સુદિ દ્વિતીયા દિનઈ કઈ કહ્યું શ્રીજીકે રે. શ્રી. ૨૬૧ યુગપ્રધાનજી થાપીમેટ નંદિ મંડાણ રે, આચારિજ માનસિંહનઈ મિલિ નરનારિ વષાણુઈ રે. શ્રી. ર૬૨ નામ દીયે ગચછનાયકઈ દેવી સિંહનઈ દવે રે, શ્રીજિનસંઘસૂરિ શ્રીમુષઈ ચંદ્ર લગઈ જે ચાવઉ રે. શ્રીર૬૩ પાઠકપદ દેવરાવી શ્રુતસાગર મનિ આણી રે, સુહગુરૂ શ્રીજયમનઈ રતનનિધાનઈ જાણું . શ્રી. ૨૬૪ વાચકપદ ગુણવિનયનઈ સમસુંદરનઈ દીધે રે, યુગપ્રધાનજીનઈ કઈ જાણિ રસાયણ સાધે છે. શ્રી. ૨૬૫ નંદિમહોચ્છવ આવિયા તેહનઈ આપાવઈ રે; રૂપાનાણે હરષઢું લાલ ગુલાલ લગાવઈ રે, શ્રી. ૨૬૬ યાચકલેક ભણી ઈહાં દેવે કેટી દાને રે, (૧૧૨) 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ નવે ગામ નવ હાથીયા હય પંચસય પ્રધાનેરે. શ્રી. ર૬૭ એહ પ્રતિજ્ઞા મઈ કરી યુગપ્રધાન ગુરૂ સાષઈ રે, માનવંત જન આપણું કરતિ ઈસુપરિ રાષઈ છે. શ્રી. ૨૬૮ સંઘ સહુ મિલિ સંઘનઈ મંદિરિ હરષઈ પહૂત રે; યશને તિલક કરણભ જિનિ જગિ હાઈ વદીત રે. શ્રી. ૨૬ શ્રીસંઘ મહત ઘણે દીયે મંત્રી ચિતિ ન ચૂકઈ રે, નેબતિ વાજા વાજીયા યાચકજન સવિ કઈ ર. શ્રીર૭૦ સુનહરી ગજ હય ભલે દેઈને સંતેષઈ રે, વસ્તુ પાત્ર અન્નાદિકઈ સાધુજનનઈ જોષઈ રે. શ્રી. ર૭૧ અવલફજલ આગઈ કરી શ્રીસાહિજીનઈ ભેટઈ રે મેટા માણસ આપણી કુલવટ કદ ન મેટઈ ર. શ્રી. ર૭ર દશ સહસ્ર રૂપક ધરઈ દશ ગજ દ્વાદશ વાજી રે, વિવિધ વસ્ત્ર દેષિનઈ હરષ્ય જલાલદી ગાજી રે. શ્રી. ર૭૩ મુઝ આગલિ કિન કારણઈ એહ ભેટ તઇ આણી રે, તે મંત્રીસર મુષથકી બેલઈ અમૃતવાણું છે. શ્રી. ર૭૪ જુગપ્રધાનપદ ઉચ્છવઈ શ્રીજીનઈ ભેટિ દેવા રે, આણું છઈ તિણિ લીજીયઈ રૂપઈયા ઈક લેવા રે. શ્રી. ર૭૫ હાથ ધર્યો થાલ ઉપરઈ શ્રીજી સબ પાછા દેવરાવઈ રે, હહ સબ તુહ૬ બકસી સેષ મહલઈ આવઈ રે. શ્રી૨૭૬ ભેટિ દેઈ સંતોષી શ્રીસુરતાણુ સલેમે રે, કામ સરાડઈ ચાડીયે અધિકે ધરિ મન પ્રેમે રે. શ્રી. ૨૭૭ બહિથ સંતતિનઈ દીયઈ યુગપ્રધાન ગણધારે રે, પક્ષ ચેમાસ પાસણે શ્રીજયતિહયણ સારે રે. શ્રી ર૭૮ તિમ ચોમાસઈ પાષીય સંવચ્છરીય ચૂઈ રે, પડિકમણઈ સંધ્યાતણઈ શ્રીમાલાનઈ હૂઈ રે. (૧૩) ૧૫ 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૨૮૧ ઇમ શ્રીજિનશાસન ઉર્જાઉ કરતા મંત્રીરાજા રે; દ્ધિસિ દ્વિસઈ જેહના ઘર્યો સાર રવઇ જસ વાજા ૨. શ્રી૦ ૨૮૦ જગિ મ ંત્રિ હુઆ હુસ્યઇ એહનઇ ન તાલઇ રે; અકબરસાહિ જલાલદી શ્રીમુષિ જસુ ગુણ લઇ રે. કલિયુગ તે સાહાગીયા જિનમઇ મંત્રિજી જાગઇ રે; કૃતયુગ તે લેષઇ કિસઇ જિહાં એહવા નવિ આગઇ રે.શ્રી૦ ૨૮૨ સામિધરમ મુહતા ભલા જાણઇ ખાલ ગેાપાલા રે; અમૃતસમ જેહના કહ્યો માનઇ સબ ભૂપાલા રે. સપરિવાર એ ચિર જયા મત્રીસર ભલિ ભાંતઇ રે; અષતદાર મતિ આગલે જાયા જસની રાતઇ રે. શ્રી ૨૮૩ શ્રી ૨૮૪ શ્રી ૨૮૬ જિમ પૂનિમના ચંદલા ધરણુ ધવલ ચિતાવઇ રે; તિમ શ્રીક્રમચંદ્ર મંત્રવી તિન કુલિ સેહુ ચઢાવઇ રે. શ્રી૦ ૨૮૫ કેતાઇક ગુણ સાંભલ્યા કેતાઇક ગુણ દીઠા રે; ગુણ ગુંથ્યા ગુણ સુણતાં લાગઇ મીઠા રે. એ પ્રમધ કહેતાં જિકા સાવદ્ય ભાષા ભાષી રે; મિચ્છાદુકડ તેઢુના મુઝનઇ અરિહંત સાષી રે. નિરષણ ગુણપૂરીયા ખલ લઇ દૂષણ જાઈ રે; કેલિ વનઇ કરહેા ગયા કંટાલઇ રે હાઈ રે. શ્રી૦ ૨૮૮ શ્રી ૨૯૦ સંગ્રહીયઇ ગુણુ એકલા દૂષણુ લેસ ન લીજઇ રે; રાજહુસ જિમ જલ ત્યજી સુધા દૂધ જિ પીજઇ રે. શ્રી ૨૮૯ ઈડીનઇ ષલ રીતિનઇ સજ્જન રીતિ અણુાઈ રે; ગુણુ કેતાઇક મત્રિના કહીયઈ અછઇ ઘણાઈ ૨. ચેાગી ભાગી જે અછઇ જતી વ્રતી મતિમતા રે; તે સગલા જસ એહુના એલઇ જશુ ગુણવતા રે. અરિહં તદેવ સુગુરૂતણી સેવા કરઇ અપારે ૨; સંઘ ભગતિ દિનપ્રતિ કરઇ દાનઇ કરી ઉદ્ઘારા રે. શ્રી ૨૯૧ શ્રી ૨૯૨ ( ૧૧૪ ) 2010_05 શ્રી ૨૮૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ સોલહસઈ પંચાવનતણુઈ ગુરૂ અનુરાધા ગઈ રે, માહ વદી દશમી દિનઈ મંત્રી વચન પ્રગઈ રે. શ્રી. ૨૩ રાજ કરમચંદ્ર મંત્રી સધરનગર તે સામઈ રે. સંભવનાથ પસાઉલઈ જિહાં સવિ વંછિત પામઈ રે. શ્રી. ર૯૪ જિહાં જિનકુશલ સુગુરૂતણે કરમમંત્રિ કરાયે રે, શૂભ સકલ સંપતિ કરઈ દિનપ્રતિ જે જસવાયે રે. શ્રી. ૨૫ પાઠક શ્રીજયસમજ સુગુરૂ જિહાં ચઉમાસઈ રે, શ્રીસંઘનઈ આગ્રહ થકી નિવસ્યા ચિત્ત ઉલ્લાસઈ રે. શ્રી૨૯૬ તસુ આદેશ લહી કરી દેવી વિંસ પ્રબંધો રે, વાચક શ્રીગુણવિનય કી એહ સરસ સંબંધો રે. શ્રી. ૨૭ ચિરલગિ જ પ્રબંધ એ જ લગિ મેરૂગિરિ રે, શ્રીજિનકુશલ પશાઉલઈ જાં લગિ ચંદ્ર દિણિદા રે. શ્રી. ૨૯૮ એ ગાવઈ પ્રબંધ જે જિનશાસન જયકારે રે, તે પામઈ સુષસંપદા સેહગ સિરિ સિગારે છે. શ્રી. ૨૯ (૧૫) 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ | ચમ્ | वासणविरचित आणंदविमलसूरि रास. રાગ દેસાષ. સકલ પદારથ પામીઈ જપતાં શ્રીજિન નામ; પ્રથમ તિર્થસર થાઈ નષભજી કરૂં પ્રણામ. નાભિરાયાં કુલિ મંડણ મરૂદેવી માત મલ્હાર; યુગલાધર્મ નિવારણ ત્રિભુવનનું આધાર. સવર્ણ વર્ણ સેહામણા ધનુષ પાંચસઈ દેહ, ત્રષભ લંછન છઈ તેહનઈ સ્વામી ગુણમણિ ગેહ. છત્ર ત્રય મસ્તકિ ભલાં ચામર ઢાલઈ ઇંદ્ર; વાણું જનગામિની સુણતાં પરમાણું દ. અનુકમિ અજિતનાથ જિનરાય સંભવ અભિનંદન પ્રણમું પાય; સુમતિ પદ્મપ્રભ સુપાસજિર્ણ ચંદ્રપ્રભ દીઠઈ આણંદ. ૫ સુવિધિ શીતલ નઈ શ્રીશ્રેયાંસ વાસપૂજ્ય વિમલ અનંત પ્રસંસ; ધર્મ શાંતિ કુંથ અર મદ્ધિદેવ મુનિસુવ્રત સારઈ સુરસેવ. ૬ નમિ નેમિ સ્વામી પાસજિર્ણદ વદ્ધમાન કેવલન્યાનદિશૃંદ; સીમંધર યુગમંધરસ્વામિ બાહુ સુબાહુ કરૂં પ્રણામ. સુજાત સયંપ્રભ ત્રાષભાનન અનંતવીર્ય વિશાલજિણંદ; (૧૬) 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીસૂરપ્રભ વિજધરરાય ચંદ્રાનન ચંદ્રબાહુ પ્રણમું પાય. ૮ ભુજંગ ઈશ્વર નમી પ્રભુ જિણુંદ પ્રણમું વીરસેન આણંદ; મહાભદ્ર દેવયશા દયાલ અજિત વીર પ્રણમું ત્રિકાલ. વિહરમાન વિસઈનાં નામ અતીત અનાગત નઈ વર્તમાન ઋષભ ચંદ્રાનન વારિણ પ્રકાર વર્ધમાન પ્રતિમા શાશ્વતી સાર. ૧૦ હવણ તીરથ જેહનું સહી તે ભગવંતની સેવા લહી; ચુવીસમા જિણેસર વીર ગુણસાગર મંદિરગિરિ ધીર. ૧૧ ક્ષિત્રિીકુંડ સિદ્ધારથ રાય ત્રિસલાસણું તેહની માય; સેવિન કાંતિ ઝલહલઈ દેહ લંછન પંચાનન વલી તેહ. ૧૨ સમોસરણિ અઈઠા ભગવંત સેવા સારઈ ચઉઠિ ઈંદ્ર; એકાદશ ગણધર કરઈ આણંદ ચઊદ સહિસપર મુણિંદ. ૧૩ ચંદનબાલા જે ભગવતી સહસ છતીસઈ તે મહાસતી; ડુઢ લાષ નવ સહિસ શ્રાવક સાર અઢાર સહસ ત્રણિલાષ શ્રાવી પરિવાર, ૧૪ એ સંધ્યા શ્રીવીરપ્રતિબંધ છતા મયણ માયા લેભ ક્રોધ; વીર ભણઈ સુણ ગેયમા વચન ધરો એક મનમાહિ. ૧૫ ચઉદ રાજલોકતણું સરૂપ મધુરપણુઈ કહિ ત્રિભુવનભૂપ; અનંત પદારથ છઈ જગમાહિ અનંતવાર ફરશા પ્રવાહિ. ૧૬ સાયર દીપ અસંખ્ય જેય ન્યાને પ્રમાણિ કહી તેય, જબૂદીપ ધાતકીખંડ પુષ્કરવાર અરધું અખંડ ભરત ઈરવત મહાવિદેહ જિહાં ધર્મ નામ વલી કહીઈ તિહાં. ૧૭ પાંચ મહાવદ પાંચઈ મેરૂ ભરત ઐરાવત અલગેરૂ ફેર પાંચે મહાવિદ સાઠિ સુવિજઈ મુગતિક્ષેત્ર સદા તિહાં ભજઈ. ૧૮ ભરત ઍરવત મહાવિદ થઈ કર્મભૂમિ પનર એ કહી; રાષભથકી શ્રી અજિત વિચાલિ સત્તરિસુ જિન તેણુઈ કાલિ. ૧૯ (૧૧૭) 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ હવણુ સંપ્રતિ વીસ જિર્ણોદ તે છઈ કેવલજ્ઞાન દિશૃંદ; એ અધિકાર કહિઉ તેહ ભણું નિરમલ મતિ થાઈ આપણી. ૨૦ ૌતમ પ્રણમી જગગુરૂ પાય વચન વધારૂ ત્રિભુવનરાય, જબૂદીવ દક્ષિણારધ ભરથ તે કહિવા સ્વામી તું સમરથ. ૨૧ ૌતમ કહી તઈ રૂડી વાત ત્રિસઠિ શલાકા પુરૂષ વિખ્યાત તીર્થકર ચક્રવતી વાસુદેવ પ્રતિવાસુદેવ અનઈ બલદેવ. ૨૨ સહિસ બત્રીસઈ કહીઈ દેસ કેડિ છન્ને વલી ગામ નિવેસ; સહિસ બિહારિનગરહગામ સહસ અડતાલીસ પાટણ અભિરામ. અરધ ભરત વૈતાઢિ કરી ગંગા સિંધુ નદી પરિવરી; એણપરિ ષટપંડ પ્રમાણુ ચક્રવત્તિની વરતાઈ આણ. ૨૪ સ્વામીજી તાહરૂં તીરથ તારણ તરણનું સમરથ; સુણિ ગાયમ દુપસહ આચાર્ય તિહાં લગઈ માહરૂ પરિવાર. ૨૫ તેહમાહિ ઊપજસિ મુમતા ઘણું નહી મૂકઈ બાલ લીધા આપણા શ્રીજિનપ્રતિમા ઊથાપસઈ ઈણિપરિ કુમત બહુલ વ્યાપસઈ. ૨૬ ગ્રહસ્તપણુઈ તે ભણસઈ સૂત્ર વલી માનહી જિણઈ એહવા પૂત્ર, દયા દયા કરી મૂસ્યા લેક જિનમત પામી કીધું ફેક. ૨૭ અનુક્રમિ ગપતિ પાટહધણી તેહતણી સભા છઈ ઘણી; કુમતીનું સિઉં ચાલઈ પરાણ સત્યવાદીનું ઘણું મંડાણ ૨૮ સ્વામી તાહરાં વચન પ્રમાણુ ધિન માનવ જે વહઈ તુઝ આણ હું મૂરષ સિહું જાણું વિચાર જાણપણું છઈ શ્રુત આધાર. ર૯ દૂહા ૩૦ જિવંતુ જિનધર્મ સદા ચતુર્વિધ સંઘમાહિ જેહ, આણુ વહિ જિન તાહરી ભગતિં વાંદ તેહ. સાધુ દીઠઈ મન ઉલ્હસઈ અવગુણ નહી ચિત્તિ જેહ, (૧૧૮) 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ સમકિતભૂષણિ અલંકર્યા ભગતિ વાંદું તેહ. વિસેષઈ વષાણઈ તપગચ્છમાહિ આજ; જિનશાસનિ સહાકરૂ શ્રીઆણંદવિમલસૂરિરાય. યુગપ્રધાન જંગમતીરથ અવતરિક પુરૂષરતન, તેહતણું ગુણ સાંભલઈ નરનારી તે ધિન્ન. સૂરિનામ સહૂઈ ભણઈ પણિ વાનગી દિષલાઈ; વણવર્ણ સહૂઈ કહિ ભલું સાધુનું ભાઈ. માઈ ધરઈ નામ પૂત્રનું આવું માહરા પ્રથવીપાલ પેટ ભરાઈ નવિ હુઈ વચન હુઈ એ આલ. તિમ નામિ કાંઈ ન લાભઈ આચાર કહીઈ પ્રધાન; પૂજ્ય માહરઈ કરિઉં ચારિત્ર ગુણનિધાન. ૩૪ ૩૫ ૩૭ . . સૂરિસમણિ તૂહજ ભગવંત તુઝ બલિહારી જાઉં, ભગત ભણુઈ પાઉલે લાગું સુષ અનંતાં પાઉં. ૌતમ ગણધર સ્વામિ સુધર્મા જંબૂ જગહપ્રધાન; પ્રભુ પાર્ટિ સંયભવસૂરિ ચારિત્રગુણ નિધાન. અનુકમિ પાટિ સુરીસર ગિરૂઆ નામિ આણંદ થાઈ; તપગચ્છનાયક સર્વ સુષદાયક આણંદવિમલસૂરિરાય. એસવંસિ શ્રીસાહ મેઘજી નંદન માણિકિ માત સો ધિન્ન; કુલમંડણ સભાની કુંઅર પુન્યવંત પુરૂષરતન. સંવત પનરસ તિતાલઈ સંવચ્છરિ ઈડરનયર પ્રમાણ કુલમંડણ સોભાગી કુંઅર અવતરિઉ પુરૂષરતન. દિનિ દિનિ વાધઈ સજન મનિ મેહઈ દેવી નરનારી હરષઈ; સામુદ્રકશાસ્ત્રઈ જે પ્રવીણ તે નર નયણે નિરષઈ. ઘણું સજનનું આધાર હસિઈ સહી એહનાં લક્ષણ પ્રમાણે, (૧૧૯) 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ રાજવંશિ હુઇ તુ છત્ર ધરાવઈ એહવા એહનાં અહિનાણ. ૪૩ છઈ વરસ વુલ્યાં જવ અરિ મુષ જિસું પૂનિમચંદ; સુરતરૂ મનહર હીંડઈ મલપંતુ મેહણવલ્લીકંદ. શ્રીહેમવિમલસૂરિ વ્યાહાર કરતાં ઈડરનયર પ્રવેસિઈ; સંઘ સહુ સામીલ આવિ પહિરી વારૂ વેસ. રાય ભાણ તિહાં નરવરૂ મહાજન દીઈ બહુમાન નયરિ તારણ મૂડી ભલાં ગુરૂજી પધાર્યા તામ. ગુણ ગાઈ સેહાસિણી મેતીડે ચુક પૂરાવઈ; માઈસાઈ તિહાં વાંદિવા વાઘકુમ તિહાં આવઈ. ગુરૂજી નયણે નિરરીક લક્ષણવંત કુમાર; જઉ હુઈ સષિ માહરૂ થાઈ ગચ્છ આધાર. રાય ભાણ સંઘ સુવિ મિલી માતપિતા તેડાવાઈ આપુ અહનઈ સુષડી ગુરૂજી કહિણ કહાવઈ. એ છરૂ છઈ તુમ્હતણ અચ્છે દીધી અનુમતિ; સાહમેઘ માણિકદે ઈમ કહિ જિમ આવઈ ગુરૂનઈ ચિત્તિ. ૫૦ છે હાલ રાગ સામેરી. ચિત્ત ચષિ ચારિત્ર લીધું બંધવ બહિનિ અપૂરવ કીધું; સંવત પનર બાવનઈ જાણિ સંઘ મને રથ ચડિયા રે પ્રમાણિ. ૫૧ ગુરૂજી રૂડે શકને આયા એહવે ઉછવે રૂડા ભાયા; જિમણી હરિણું યુથિ અધૂરી પાલિ મિલી રે સહાસિણિ પૂરી. પર ગામિ આવતાં ડાબી દેવિ નુલ ઊતરિઉ આડું પ્રેમિ; નીલગાસતણું દરિસન એહ શુકન હૂયા સુપ્રસન. ભલઈ હેમવિમલસૂરિ આયા એહવા સષિ અપૂરવ પાયા; ( ૧૨૦) ૫૩. 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ માહુરઇ પૂજિ લીધું ચારિત્ર જિનશાસન કરિઉં રે પવિત્ર, તવ આનંદવિમલ વિઉં નામ વિજન કરિä પ્રણામ; ગુરૂ સૂત્ર ઘણાં ભણાવઇ તે હિજિ ચેલાનઇ આવઈ. ભલા ચેાગ વહુઇ ઉલ્હાસ દ્વાદશાંગી કરઇ અભ્યાસ; સાહઇ ચડતઇ પુષિ ખીજચંદ્ર તિમ તત્તેજિ મુણુિ દ. અસòઇ અવઝાયપદ લીધું શ્રીહેમવિમલસૂરિ દીધું ; સીદપુર સંઘવી મેાટા રંગિ વિત વેચિ અતિહિં સુગિ ઘણી પુન્યરાશિ ઉર્જાઇ આઈ સરીસરપદવી પાઈ સંવત પનર સત્તર જાણિ પદ્મથાપના અતિહિં મડાણિ સેાની જીવુ નિ જાગરાજ કીધું ઉચ્છવ અતિહિં વિરાજ; ગામ ડાભલિ અતિઆણુ ંદ આવઇ નરનારીના વૃંદ. સંઘનિ વસ્રીં ભગતિ પહિરાવિ ષભનયર રૂઠ્ઠું ભાવઇ; સજ્જન સહિત સેાની સગ્રામ એસવશિ અપૂરવ કામ દૂા. જિનવચન હૈઇ ધર્યાં જોયુ સિદ્ધાંતવિચાર; પૂજ્યજી મનમાહિ ચીંતવઇ સિઉ એ અમ્હે આચાર. માટી પદવીઇ સિરૂં પામીઇ જી તપક્રિયા ન:હાઇ; આણુ વિરાધી જિનતણી શરણુ ન દીઇ કાઇ. કહિણ ાઉં કરતવિ ર્જાઉં લેાક વંદાવીઇ પાય; તિમ લપટિ જાયુ છે.કરૂ તેહનું ધણી કુણુ થાઇ. ગુરૂ જિય માનતણી પરિ કરી ખિસારીઇ મઇ; કિમ કહીઇ યતીપણું તિહાં મહાવ્રત કિહાં રહિ. પરિગ્રહ પાતÛ રાષી કરી કિમ કહાવીઇ સાધુ; તુ ગૃહસ્થ યતી સિઉ આંતર્ જિન તૂ જાણુઈ અપરાધ. એડવા વેષ ધર્યા વાર અનતી ન સરä એકઇ કાજ; રતન ત્રય આરાધીઇ અવસર લાધુ આજ. ૧૬ ( ૧૨૧ ) 2010_05 ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ દર ૬૩ ૬૪ ૬૫ ૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ છે હાલ ! સારૂં રે અમ્હારૂં કાજ આજ અવસર નહી, એ સભા, ગુરૂજી! તુહ ચડઈ એ. મૂકું શથલાચાર આહાર ગેરચરી; મધુકરની પરઈ આઈ એ. વચ્છ ! તુઝ સુપિઉ ગચ્છભાર સાર સૂરીપદ; પાટ અહારૂ તુમ્હ દઉ એ. પૂજ્ય જનમ જરા દુખ દોષ સુખની સંપદા શિથલપણુઈ કિમ પામીઈ એ. લીજઈ સરસ આહાર પહિરી બીરાદક ગુડી, યતીય મારગ કહુ કિંમ રહિ એ. જેઉ હરકેસીનું રૂપ ચઊદ પૂરવધર; શ્રીઉત્તરાધ્યયનિ ઈમ કહિયા એ. ઈમ કહી વિવેકવચન સાધુમારગ ધરિ6; સંવત પનર ખ્યાતીઇ એ. સાથિ સષિમાહિ વલી એક વિનયભાવ પંડિત; અવર ન બીજુ કહીઈ એ. હવઈ જેઉ પુન્ય પ્રમાણુ જાણુ સાધુ સાધવી; તે સહૂઈ આવી મિલિઉં એ. તું અહારૂ પૂજ્ય મસ્તકિકર ઠવલે; - પુન્ય અભ્યાસું સવિ ફલિઉં એ. તું અહારૂ નાથ સાર એ સહી શિષ્ય આપણાનિ કૃપા કરી એ. ઈમ દેઈ પ્રદક્ષણા રંગિ અંગિ ઊલટ કરી; સંયમની વિધુિં ષ૫ કરઈ એ. (૧૨૨) 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ જય જય સબદ ભણઈ સહુ નરનારીના વૃંદ; જિનશાસનિ દિનકર ઊગીઉ આણંદવિમલસૂરિંદ. માગત લહઈ વધામણી સહુ પામઈ આણંદ જિનશાસનિ દિનકર ઊગી આણંદવિમલસૂરિંદ. સુરગુણમાહિ પુરંદર તિષમાહિ દિશૃંદ; તિમ જિનશાસનિ મંડાણુ શ્રીઆણંદવિમલસૂવિંદ. ઢાલ રાગ આસાફરી. દિનકર ઊગિઉ શ્રીજિનશાસનિ હૂઆ પુન્યપ્રકાસ; પૂજ્ય ઉદયવંતુ હજો પાટ તુમ્હારૂ પૂગી અમ્હારી આસ. ૮૨ મારૂઓડિ મેવાડ નિ માલવુ ગુજરાત સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણ. પાટણ અહદાવાદ ચાંપાનેર બંબાવતી સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારી આણ. દક્ષિણ દેવગિરિ માંડવ ગંધાર સૂરત નિ કુંકણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણ. સોરઠદેસ નિ સિંધુ સવાલષ પરઠેરૂ અહિઠાણું; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણુ; કાકરીચી સાચુરી જાલુર મંડેર દેસ મંડાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારી આણ. જોધપુર નિ તિવારી નાગુર મેવાત અતિ અભિરામ; જપિ નિરંતર શ્રાવક શ્રાવી પૂજ્ય તુમ્હારૂં નામ. અજમેરૂ આગરૂં હંસાર કેટ સીણુરૂં રાયસેણુ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. દઢાલીઉ દેસ કોટડી મહિ કુંભમેરૂં અહિઠાણ ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. (૧૨૩). 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ ટુંક ટેડા ઢીલી રાજગૃહિ પારૂ પાટણ, ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. છપ્પન દેસ વાગડ વાંસવાલું સાગચા ડુંગરપુર ઠામ, સમકિતધારી તે નરનારી જપિ તહારૂં નામ, આહડ જવાસા વીસલનેર નફુલાઈ રલીયાણુ રાસ; નિરમલ ભગતિ તુમ્હારા શ્રાવક દિ તુમ્હ આસીસ. આમલેસર ભરૂચ નવસારી વલસાઢ ઘણુદીવ દમણ ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારૂં નામ. માહિમ અગાસી વસહી ચેઉલ ડભોલ સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. મલબાર દીવ માંગલુર ઘોઘા હરમજ આદન નામ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારૂં નામ. જલવટ થલવટ ચિહું દિસિ વિદિસિ જિહાં નરના ગમન અહિઠાણ, ઉત્તમપુરૂષ જે ધરમને અરથી માનિ તહારૂં નામ. દૂહા. કેડિ જીભ જુ મુષિ હુઈ તુહ ન લબ્બઈ પાર; ગુણસહિત ગિરૂઆતણું ધર્મતણું આધાર. સંવત પનર સતાણુઈ ચૈત્ર સુદિ સાતમી દિન; ઉત્તમ સુષ શ્રીપૂજ્ય લહિયાં ધ્યાન ધરિઉં શ્રીજિન. ચારિત્ર નઈ પદથાપના સિંહથિ ઠવઉ વાસ; તેહૂ સદગુરૂ માહરા દીકિ અખ્ત ઉલ્હાસ. નાલિકેરિ શ્રીફલ હુઈ ઉત્તમ ફલ સહિકાર, કદલીફલ તરૂ સોભતુ દ્વાષ સદા ફલ સાર. વિરાગરિ હીરા હુઈ રતનાગર રાયણેય; ઉત્તમના ઉત્તમ હુઈ સવજ્ઞપુત્ર સુજાણ. તિમ આણંદવિમલસૂરતણું પટ્ટધર પવિત્ત, શ્રીવિજયદાનસૂરીસ ચારિત્ર નિરમલ ચિત્ત. ( ૧૨૪) 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ છે. હાલ શા રાગ આસાઉરી. ચિત્ત ચેષે મનભાવતું સેહઈ ગ૭પતિ રાયાં છે; - રાયનિ પાય નામઈ નરશૃંદ છે. રયણ માણિક મતીયડે સેહાસિણિ વધાવિ જી; વધાવઈ નિ ગુણ ગાઈ શ્રીગુરૂતણ છે. ૧૦૫ ભવિક જીવ તારણ તરણ એહવા પુરૂષ અવતરી છે; અવતરીને અલંકરિયા ગુણછત્રીસે કરી છે. ૧૦૬ ઓસવંશિ સહ ભાવડનંદન ભરમાદે ઊયરિ મહારજી; મલ્હાર નિ સાર સૂરીપદ સોભતું છે. ૧૦૭ સિંહથિં પૂજિં નામ ઠવિઉ વિજયરાજસૂરિંદ છે; સુરિંદનઈ ઇંદ સોહઈ સુરગણુમાહિ છે. ૧૦૮ શ્રીશ્રીમાલી ખ્યાતિ નિરમલી સાહ દેવા કેર મલ્હાર છે; મહાર નિ માત દેવલદેઈ જનમીયા જી. ૧૦૯ ઉવયા વિદ્યાસાગરૂ તુમ્હ સાધુસિરોમણિ કહીઈ જી; કહીઈ નિ સુષ લહઈ તુમ્હ દરિસણિ જી. ૧ ઉત્તમ સાધુ જયવલ્લભ એવી મમતા માયા નહીં રતી જી; યુગપતિ ધયાન ધરઈ શ્રીજિનતાણું છે. ૧૧૧ શ્રતપ્રદ વિશાલસુંદરૂ અમરહરષ અમવિજઈ અભિરામજી; વિનયભાવપંડિત પ્રધાન પૂજ્યતણું જી. શ્રીપતિત્રષિ શ્રીકણષિ જોડ ઉદયજઈ લટકણઋષિ; લક્ષ્મીરૂચિ રૂપુત્રષિ ઉદયવર્ધ્વન જી. ૧૧૩ ઉદઈવંતુ ઉદઈવદ્ધન સંઘહર્ષ વિમલદાન જી; દાન નઈ માન લહઈ પૂજ્ય પાસિં છે. ૧૧૪ લાવણ્યધર્મ સૂરચંદ રષિવિશાલ લાપુરષિ વદ્ધમાન છે વર્તમાન નઈ માન લહઈ પૂજ્ય પાસઈ છે. ૧૧૫ ( ૧૨૫ ) ૧૧૨ 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ ११७ ગણપતિરષિ કીકુપંડિત ટેટુ સિદ્ધાંતવિમલ નામ જી; વિમલનાં નિર્મલ પંડિત એ કહીઈ જી. હવ કહું સાધુ સેહામણું હર્ષસાર વિનયસહિજ છે; વિનઈહર્ષજી વિરાગ પૂજ્ય વેલ જી. વર્તમાન શ્રીચંદ દેવચંદ વિન આગમ કીક રષિ જી; મેહુરષિ અમરકસલ નઈ જઈચંદ જી. મૂલ મુનીશ્વર વદ્ધમાન ધનુ ચાંપુ સંયમ સાવધાન જી; સભામાન સમહંસ સગાલ કહું જી. છે હાલ છે ૧૧૮ ૧૧૯ ૧૨૧ १२3 રાગ મલહાર. રષિ જગરાજ રે કુમતતણું નિવારણ; માહુ મેહુ રે જેસંગ આતમા તારણ. ગેલુ જિવંત રે નાથ તેવું લાડૂ કહું; રષિ તેજપાલ રે મંગલ સીપુ માલ એ. લેલુ રજિપાલ રે હીરૂ પાહુઉ કરાજ; મુનિ વસિ જૂઠા રે તેજપાલ તેજ ધર્મસી. ચંદા ઘૂસા રે મંના મંગલ રૂપા વિરજી; નાના વસ્તા રે રામા વરદે નિ હીરજી. વરદે રામા રે હેમા પુંજા નાકર માલવી; પંડિત શ્રીપતિ રે સંઘાડઈ અનમતિ પાલવી. રાઘવ ધર્મસી રે રતનવિમલ સંયમવિમલ; કાન્હ રામજી રે લટકણ ધર્મસી નિર્મલ. વીમા લટકણ રે ઈદા જાવડ બદ્રષિ; વીર પદમા અદા રે નાર્કીઆ લાલા વીર એ. ભીમ સિવગણ રે મન ધન થાવર લાડણ; જિગુદાસ શ્રીકણું રે શ્રીચંદ કુલનું મંડણ. (૧૨૬) ૧૨૪ ૧૨૫ ૧૨૬ १२७ 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રષિ ધનજી રે શ્રીવંત ધમાં રંગા વીરપાલ ભીમા બલા કાહાના રે માલા કાન્હા હીરા રતનપાલ. ૧૨૮ પૂજ્ય અદિકરણ રે રાજપાલ હીરા અમીયપાલ; રાજા ધર્મસી રે સીરંગ નાકર સેહઈ કૃપાલ. ૧૨૯ વિદ્યાધર રે પરિવાર શ્રીવિજયદાનસૂરી તણું; સાધુ સંયમ રે પાલઈ રતના બાલ કીકજી. ૧૩૦ દૂહા. સાધુ સિહિક સાગર ટેકર તેજપાલ, .......ચારિત્ર નિરાબાધ. ૧૩૧ સિવા દેવસ ટેકર ભલા કાજૂ પંચાયણ, લાલજી પંભનયરતણું કરૂં અપૂરવ કામ. છે હાલ છે શ્રીભક્તામરનું પદમા ગેરા રાજા જેસિંગ કહુંજી સવા સિવા અભિરામ; મનું ધનુ કુંઅર નાનડા જી ભલિ લીજઈ તન્હારાં નામ. ૧૩૩ સુંદર દરસણ સાધનાં છ જિણઈ છતા લોભ વિકાર, સાર સંયમ જિણે આદર્યા જી મેહિ શ્રીપૂજિ પરિવાર. રંગા હીરજી વિરાગીઆ વિદ્યાસાગર અવઝાયા સીસ સંઘાડઈચારિત્રનિરમલું ચિરસ્વતપુજી કેડિ વરસ સુંઠ આ૦ ૧૩૫ સુભદ્ર ધન વિદ્યાવિદ્ધના સુમતિવદ્ધન અચલ, કુંઅરવન રૂપવર્ણન હર્ષવર્ધ્વન એ વર્ઝન સકલ. સું ૦ ૧૩૬ આણંદવર્દન બુદ્ધિવર્ધ્વને સુમતિવદ્ધન અભિરામ; ઉદિવંતુ ઉદિવદ્ધન સંઘાડિ સાધુ કહિ આ સુંદર નામ. સુ. ૧૩૭ સેમહંસ વજા અમીપાલ રાજપાલ ભાણ તુલુ વીર; હર્ષસાગર એ સંઘાલિ સેહઈ મનિ વરધીર. સું૧૩૮ વિનિહંસ પાતુ મેઘ કાન્હજી વાસણ મનજી સમરાજ; પંડિત વિસાલસુંદર સંઘાડલાઈસેહિ એવા સાધ વિરાજ. સું૦ ૧૩૯ વિજયહર્ષ વાસણ કાહાનું મદન નાકર ભણું રીંડુ વીર; કીકજી બંધવ બહિનિકી અમરહર્ષ સંઘાડુ પ્રવીણ સું૦ ૧૪૦ (૧૨૭) ૧૨૪ 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ જગમાલ સગાલ સંકર દત્તા સીરાજ સિવચંદ લક્ષમીચંદ લાલુ વર્તમાન ગણીઆ ધના વિમલચંદ. સં. ૧૪૧ એ પરષચંદ રામચંદ નિ ગુણચંદ વલી નવદીક્ષિત મુણિંદ, સકલચંદ પંડિત સંઘાડલિ સહિ એહવા સાધ આણંદ. સં. ૧૪૨ ધર્મસી કમ મેટલ હાઊઆ હીરા અકા વિસાલ; જીવા ભરમાનિ જીવરામ પ્રગતિ ગિરૂઆ એ સાધદયાલાસું ૧૪૩ રિષિ મેહા ગિરૂઆ દતા ભલા ભણુ ડુંગર એહ, લિક્ષમીરચિ પંડિત કન્હઈ સેહિ એહવા મુનિ તેહ. સું૦ ૧૪૪ નાકર રૂપા થાવર ધન વીરજી અવર નવદીક્ષિત સાધુ; રૂપજીએ પંડિત કલ્ડિ ચારિત્ર નિરાબાધ........ સુ ૦ ૧૪૫ વચ્છા કીકા રણાઈર ગેદરાજ અવર સાધ ગુણવંત; અવર વલીનવ દીક્ષિત સંઘાડુ એ અમરવિજય પંડિત. સં. ૧૪૬ એણપરિ સાધુ વષાણીઆ ચારિત્ર નિરમલ ચિત્ત આણુ ધરિશ્રીજિનતણી તે પ્રણમું એહવા સાધુ પવિત્ત. સું૦ ૧૪૭ લાભશ્રી વિજઇવદ્ધ હર્ષશ્રી ન્યાલિક્ષમી સા રૂપા; નામ ભાગિણિ તારાં ભલાં કસલશ્રી સાધવી અભિરામ, સું૦ ૧૪૮ સુમતિશ્રી પૂજિજી સંઘાડ એ મહાસતી તિહાં વીસ વિવેકસમતિ અનઈ સલસા સાધવી વિજયરાજ સૂરીસ, સું૦૧૪૯ વિવેકલિક્ષમી હતૂકસમી લાભવધિ કસલવધિ, વલી પૂજિ સંઘાડ એ...જકિ પ્રસદ્ધિ. સું૧૫૦ એવંકારઈ માજનિ એકસુ પંચ પંચ પરિવાર, આદિવંતુ ધર્મ જિનતણું વલી દિનિ દિનિ અધિક પ્રકાર. સું૦૧૫૧ સાધુ સાધવી થઈ કહું સઈ પાંચસિ માજનિ એહ; પરિવાર શ્રીપૂજ્યતણું દિવંતુ દિનિ દિનિ તેહ. સં. ૧૫ર શ્રીઆણંદવિમલસૂરીસરૂ તસ પટેધર પવિત્ત, . તે શ્રીવિજયદાનસૂરિ ગુણિનિનું વાસણ પ્રભુમિ એ આણું નરમલ ચિત્ત. સું૦ ૧૫૩ (૧૨૮) 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ 2ઠક જ == ' .' हेमविजयगणिविरचित –મવિષયાસ. સરસ વચન રસ વરસતી સરસતિ કવિઅણુ માય; સમરિય નિયગુરૂ ગાયસ્યુ પંડિત પ્રણમિય પાય. કમલવિજય વિદતિલક સુવિહિત સાધુસિંગાર; તાસ રાસ રઆિમણે ભણતાં જય જયકાર. મરૂમંડલમાં મૂલગું દ્રોણાડું વરગામ; વિત્તવંત વ્યવહારિઆ વસઈ સદા અભિરામ, ગઢ મઢ મંદિર માલિઆ હાટ ઉલિ સુવિસાલ; મોટા મને હર દેહરા વલિ પોઢી પસાલ. તિહાં મહાજનમાં વડે ગિરૂક શેવિંદસાહ; સતીશિરોમણિ ગુણવતી ગેલમદેને નાહ. વસુધામાહિં વડઉ ઘણું ઉસવાલ તાસ વંસ, ગેત્ર ગુણ તસ છાજહડ જગમાં જાસ પ્રસંસ. પતિનું પ્રેમ ભેગવઈ ગેલમદે વર ભેગ; જાણિ કિ જગમાહિં મિલે રતિપતિ સંગ. સુભ સુપનાંઢું જનમિઉ તાસ તનય ગુણવંત સહુથઈ સંઘ સુહાસણી પૂરી મનની વંતિ. ૧૭ (૧૨૯) 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ માત મનારથ સિવ ફૂલ્યા સીધાં સઘલા કાજ; મહા મહોત્સવસ્તુ ડેવઇ કુમર નામ કેલ્હરાજ. ભણ્યા ગુણ્યા સહેજÛ સદા સુત રાષઈ ઘર સૂત; માત પિતાઇ તિ ચીંતવી ભણવા મુક પૂત. ભણી ગુણી સઘલી કલા સુત હૂએ અતિ જાણુ; દ્વિનિ દિનિ વાધઇ દ્વીપતા ગુણમાણિકની ષાણુ. ચઉપઈ ઢાલ. 2010_05 - ૧૦ રાગ રાગિરી. .નીડાલ. પિ રિતના અવતાર કાય કાંતિ કાંચન ઝલકાર; નર નિરક્ષી પામઇ આણંદ મુષ પૂરા પૂનિમના ચંદ્ર. સાહઇ જસ સુંદર આંષડી જિહવી કમલતણી પાંડી; ધ્રુતપતિ દાડિમની કલી જાસ જીહુ રીતિ પાતલી. અધર રગવિદ્રુમના સચ જાસ નાસિકા સૂડા ચાંચ; અતિ વાંકડી ભલી ભમહુડી જિહવી મનમથની ધ ુડી, આરીસા સમ જાસ કપાલ પાણિપાય રાતા ર’ગરાલ; અમિ ઇંદુ એપમા ભાલ......... કબૂસમ જસ કંઠ ત્રિરેષ કરચરણે સવ સુંદર રેષ; અતિ ઉંચા આપઇ મિડું 'ધ વદનસાસ ચંપકના ગધ. વર લખણુ કુ અર કેમ્હરાજ સજન સવેનાં સારઇ કાજ; લાક લાખનાં લેાચન હુરઇ દીઠ મનનઇ કૌતુક કરઇ. અતિહિ અનેાપમ એહનુ રૂપ નિરષી હિઅડઇ હુરષઇ ભૂપ; જાણિ કિ અમર કુમર અવત ઉ ચારૂ ચાતુરી ગુણમણુિ ભર્યું . ૧૮ ખાર વરસના અર્ જામ પિતા ગયા પરલેાક” તામ; માત સહિત કેલ્લુરાજ કુમાર આવ્યા ગઢ જાલેાર મઝાર. હરષઈ નિરષી નરના વૃંદ માત મનારથ વદ્યીક દ; ( ૧૩૦ ) ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દિનિ દિનિ વાધઈ જિમ નવ ચંદ કુંઅર તિહાં નિવસઇ આણંદ. ૨૦ પંડિત અમરવિજય ઉપદે નિસુણઈ કેલ્ડકુંઅર લહસ; જાણું સંયમકે લાગ કેહકુંઅર પામ્ય વઈરાગ. ૨૧ દૂહા. અમરકુમર જિમ સુંદરૂ કુંઅર મેહણવેલિ, વિનયવંત ગુરૂનું વદઈ વચન રંગરસ રેલિ. અનુમતિ માતતણી લહી લેસું સંયમ સાર; એહ વચન નિસુણી સુગુરૂ હરડ્યા હિઆ મઝારિ. કુંઅર કેહે ગુણનિલઉ આવી નિજ આવ્યાસ, માત પાય પણમી કરી લઈ વચન વિલાસ. છે હાલ છે રાગ દેસાષ. ઘરિ આવી કોઈ સુંદર સાદ માત મયા કરી કર પ્રસાદ; અમરવિજય પંડિતનઈ પાસિં સંયમ લેસું મન ઉદ્યાસિં. ૨૫ વલતે માત દીઈ ઉપદેશ કુંઅર અછઈ તું લહુઅડી વેસ; અતિદુક્કર વછ વ્રતની વાત અસિધારા ચલવું દિન રાત. ૨૬ પરીસહા સહવા બાવીસ જીવ જતન કર નિસિદીસ, ઊહાલઈ વછ તાપ ઘણેરે સીઆલઈ સી અધિકેરે. ૨૭ વછ તુઝ કાય અછઈ અતિસારી ભૂષ તરસ સહવી અતિભારી; ઘરની સ્થિતિ પુત્ર પsઈ દુહેલી તુઝ પાષઈ કિમ રહું છકેલી. ૨૮ માત વયણ ઇમ સુણ અનેક વલતું વછ વદઈ સવિવેક; આદરણ્યે અજ્ઞે સંયમ સાર લહઈ જેમ ભધિ પાર. ૨૯ ઈણિ જીવઈ ભવમાહિં ભમતાં નરકાહિક દુષ સહ્યાં અનંતાં; જાત જાત વૈરાગ્ય વિચારી અનુમતિ માત દિયઈ અતિ સારી. ૩૦ જનનીની ઈમ અનુમતિ લાધી કુંઅરની સુભમતિ અતિ વાધી, (૧૩૬) 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ આવઇ કલપલતાના વેલે ગુરૂ સમીપિ તે કુ અર કેÈ. અમરવિજય ગુરૂ આદર આંણી કુઅરતણા વરલષ્યણ જાણી; એહ શિષ્ય જો અાનઇ મિલિઉ મનહ મનારથ સઘલા લિક. ૩૨ ક્રિષ્યા સજ્જ કુઅર જખ નિષ્ણે ગઢ જાલેારતણુઉ જણ હરષ્યા; મહામત્સવ અતિ મહુ કીયા ચાચકના ધન કાંચન દીધા. ૩૩ ચારૂ તે નગરી સિણગારી ઘર રિ ધવલ દીઇ વિલ નારી; કૃપણપણાના અવગુણુ છડ્યા સકલસંધિ બહુ ઉત્સવ મંડ્યા. ૩૪ જાસક જિમણવાર વલી કીજઇ નિજસ'પતિના લાહેા લીજઇ; તાજા તેારણ વનરવાલ ગાયઇ ગીત અંગના રસાલ. 2010_05 ૩૧ વાજઇ વાજિંત્ર સેરી સેરી ભુંગલ ભેર નિસાણ નફેરી; ચગ મૃદંગ તાલ અતિ તાજી સરણાઈ સર રૂડઇ વાજી. પગિ પંગિ મિલ્યા લેાકના વૃઢ નિરષતા પામઇ અણુ &; જાસ રૂપિરિધ મનમથ હાર્યો વિવિધ વેષ કુઅર સિણગાર્યાં. ૨૭ શિરૂવર ભર્યાં છેંપ ખૂણાલા ગલિ પિહોં સાવનના વાલેા; વીંટી વેઢ મુદ્રિકા સારી આંષિ રેહ અજનની સારી. માહિ બહિરષા માંધ્યા સાર પહä કઠિ મનેાહુર હાર; ચૂઆં ચંદન ચારૂ અખીર ચરચ્યું કે અતણું શરીર. પહિરી કઠિ કુસુમની માલ કાંનિ કુંડલ ઝાક ઝમાલ; વારૂ વદન ભ ત ખેલ અગિ અનેાપમ કુ કમ રાલ. કુ અર કુંજરવર આરાહઇ દાનવ માનવનાં મન માહઇ; ભાગ સેાભાગ સુભેાદય પૂરા જાણિ કિ અમરવેલિ અક્રૂર. ૪૧ કૂઅર કનક કેડિ વરસતા દાલિદ દુષ દોભાગ હરતા; સાથઇ સંઘ સવે ગહગહતેા વ્રત લેવા ગુરૂ પાસઇ પહુતે. ૪૨ ગેલમદે સુત સુરતર તાલઇ લેાક લાષ ઇમ અનુપમ એલઇ; 'અર આવઇ સુગુરૂ સમીપિ અમરકુમરનઈં રૂપઇ જીપઈ. ૪૩ (૧૩૨ ) ૩૫ ૩૬ ૩૮ 34 ૪૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૪૭ લલિત લગન વર વેલા ચેાગઇ મનહર મુહુરત સુભ સંચાગઇ; અમરવિજય ગુરૂ વ્રત આરાપઇ અભિનવ અમર મહીરૂતુ રાપઇ.૪૪ કમલવિજય ઇતિ અતિ અભિરામ શ્રીગુરૂ વઇ સીસનું નામ; વાધતા જિમ ચંદ્ર સહૂનિ તિમ તે વાલ્હેઉ હૂંઉ મહૂનઈં. વિનયવંત નાન્હડિ રૂડઉં એ મન વચન કાય નહિ કૂડઉ; વિદ્યા ચઉદ ભણુઇ ગુરૂ પાસÙ વિનય કરત મન ઉદ્દાસÛ. ૪૬ દિનદિન જસ વૈરાગ્ય ઘણેરા ગુરૂ ગિરૂઆનઈં પ્રિય અધિકા ગુરૂ સાથ” વિચરઇ તે ચેલેા જાણિ કિ કામધેનુના વેલેા. પંચ મહાવ્રત મનહર પાલઇ સમિતિ ગુપતિ વ્રત અતિ અજીઆલઇ; મેાટા મુનિનિ માગિ ચાલઇ ચાર કષાય વિષય વિષ પાલયઇ. ૪૮ નિદ્રા પમુહ પમાયઃ ચૂકઇ વિનય વડાના કિમહુ ન ચૂકઇ; ગેલમદે સુતની મતિ સારી સકલ સંઘનાઁ આણુ દકારી. નાન્હઉ વય વઇરાગ્ય ઘણેરા શમ સવેગ રંગ અધિકરી; સકલ શાસ્ત્ર રસ રતિ અભ્યાસઇ નિરષ`તાં જનમન ઉલ્લાસયઇ.૫૦ વિજયદાનસૂરીસર નાણી કમલવિજયથિતિ રૂડી જાણી; પંડિતમાંહિ સ મહેતા થાપઇ પંડિતની પદવી તસ બાપયઇ. ૫૧ દૂહા, સ ંવત સાલ ચઉદાત્તરઇ પુર ગંધાર મઝાર; પંડિતપદ પામી સષર ગુરૂજી કરયઇ વિહાર. જાવજીવ એકાસણું ગડસીનું પચષાણુ; નિયમ નિરૂપમ એ કરઇ ગુરૂજી ગુણની ષાણુ. દિન દિન જસ અધિકી કલા ધવલ પુષ્ય જિમ ચદ; કમલવિજયપંડિત પવર પેયઇ પરમાણુ ૬. વિદ્યા ચઉદ સમુદ્રને ગુરૂજી પહેતા પાર; વિચરઈ ગજ જિમ મલપતા કરતા જગ ઉપકાર. (૧૩૩) _2010_05 ૪૯ પર ૫૩ ૫૪ ૫૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ છે ઢાલ છે રાગ સામેરી. પંડિતપદવી પ્રભુ પામી હૃઓ બહુમુનિને સામી, બુદ્ધિ સુરગુરૂ અવતરિઉ વઈરાગ્ય વિનયગુણ ભરિ. શલિં કરિ વયરકુમાર તપ ધન્ય ધને અણગાર; નંદિષેણુ દેસના સાર લાભદય જાસ અપારમરૂ માલવ નઈ મેવાડા સરદૃ સવાલષ લાડ; કુંકણ કાન્હડ મેવાત વાગડ વસુધા ગુજરાત, એહવા અનોપમ દેસ પંડિત દીધા ઉપદેસ; પ્રતિધ્યા લોક અનેક તે કરઈ ધરમ સવિવેક. શિષ્ય દિગ્યા વારૂ જેય પંડિત હૂયા બહુ તેય; મિથ્યાત્વીને મદ ગાલ્યા લષ લેક કુમતિથી વાલ્યા. મહિમા મહિમાહિ ભૂરિ જસ દરણિ સુષ ભરપૂરિ, આગમ જે અંગ ઉપંગ વાચા બહુ વાર તે ચંગ. તેનેજ અરથ વિચાર રાખ્યા તે રિદય મઝારિ, જિણિ ગામિ નગરિ ગુરૂ આવ્યા તિહાં લોકાણુઈ મનિ ભાવ્યા. ૨ ગંગાજલ જિમ મન મેહથઈ જસ જાસ જગતમાં સહયઈ; તપગછિ જે સુનિહિતરાજ ગુરૂ હૂઉ તાસ સિરતાજ. ૬૩ દ્રવ્ય સાતતણે આહાર પાંચ વિગત પરિહાર નવિ લેઉ સાલણું નીલું નિજદુરિત કરૂં સવિ ઢીલું. ત્રસ પ્રાણુને વધુ જાણે આંબિલ કરવું મનિ આણ; નવિ કલપઈ તલિઉં ગુલિઉ એહ વચન હિયામા ઘુલિઉ. એવં બહ નિયમ અનેરા પંડિત પાલઈ અધિકેરા, ઉપવાસ મહીના માહઈ છ ગુરૂજી કયાં ઉછાઇ. જગનઇ ઉપકાર કરંત મહિમંડલમાં વિહરંતઉ, (૧૩૪) 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ બહુ પાપપુંજ પહરત મુનિમારગ મૂરતિવંતઉ. તપતેજઈ દિનકર દીપઈ પ્રભુ સેમપણુયાઈ જીપઈ મંદરગિરિ.જિમ ગુરૂ ધીર સાગર જિમ ગુહિર ગંભીર. ૬૮ દૂહા. સકલ લોક ઉપકારપર જિમ આસાહૂ મેહ; અવનિતલઈ ઈમ વિહરતે ચિર જય ગુરૂ એહ. સુવિહિત હિતકર તરૂ પંડિતમાંહિ પ્રધાન કમલવિજય કેવિદ કલભ પૂરવ સાધુ સમાન. વિજયસેનસૂરિંદવર પૂજ્યતણુઈ આદેસિ; મહિસાણા નગરિ સુગુરૂ સુપરિ કરઈ પ્રવેશ. સેલહસિં ઇકસદ્ધિ જુઓ વસિં વર ઉલ્લાસ; મહિસાણમાહિં કરઈ ગુરૂજી ચતુર ચઉમાસ. વરસ બહુત્તરિ આઉષે નિજ જાણ નિરધાર; જાવજીવ ગુરૂજી ત્યજઈ બીજા બે આહાર છે હાલ રાગ ગોડી. સુદિ બારસિ આસાઢની સંધ્યા સમય સંગ; વ્યથા સરીરિં ઊપની અતિવિષમે તે રેગો રે. ગુરૂ મનિ ચિંતવઈ એહ સરીર અસારે; ગુરૂ મનિ ચિંતવઈ કરસ્ય ધમ ઉદારે છે. ગુરુ આંકણી ૭૫ લંઘન સાત થઈ યદા રે થઈ ગની શાંતિ, પ્રભુ પરિવાર તદા સવે લહઈ હરષ એકાંતિ રે. ગુરુ ૭૬ નીરોગી ગુરૂ ઈમ ભણયઈ રે સુણઉ શિષ્ય પરિવાર, અહ્મ આયુષે ડિલું ઈમ જાણુઉ નિરધાર રે. ગુરુ ૭૭ પચ્ચ પાણું લેતા થયા થઈ સરીરિ સમાધિ; (૧૩૫) 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ સંઘ સવે હરષ્ય ઘણું રે નાઠી મનની આધિ. ગુ૭૮ ઈક દિન નિજ પરિવારનિ રે ગુરૂ ઈમ દિયઈ ઉપદેસ; અદ્મ શરીરની ધારણું રે ભલી નથી લવલેશે રે. ગુ૦ ૭૯ વેદ મ ક કે રતી પહિર ચિત્ત ચીંત; આદરસું અણુસણુ અલ્લે એ પૂરવ રિષિ રીતિ રે. ગુ. ૮૦ અતિ કરકસ એ વાતડી સુણી સકલ પરિવાર, આંસુઅડે કાદવકિઉ કીઉ દુખ અપાર રે. - ગુ. ૮૧ સૂરવીર શ્રીગુરૂ ઘટા ટાલ્યા સકલ સંતાપ; સંઘ સમષ્ય ત્રિવિધિં સવે આલેયાં નિજપાપ રે. ગુ. ૮૨ ચેષા ચાર સરણ કરયઈ નિજમન રાષઈ કામિ; વારવાર મુખિ ઊચરઈ સીમંધર જિન નામે રે. ગુ. ૮૩ શિષ્યાદિક પરિવારની ન કરી મમતા રેષ; સકલ જીવના વૃંદસું રાષઈ પ્રીતિ વિશે રે. ગુ૦ ૮૪ સ્થાનક જે પાતકતણ મુંક્યા તેહ અઢાર; સંઘ સમર્થ ગુરૂજી કરયઈ અણસણને ઊચારે રે. ગુ. ૮૫ મુખિ સમરઈ સમરસ ધરી વાર વાર નવકાર; નવિ કીધિ નિજ દેહની મમતા એક લગારે રે. ગુ. ૮૬ ઈણિ અવસરિઈ ઈમ ઇસ્યુ રે કહઇ ઇંદ્રાણી ઉદાર; પ્રિય એઈ ડી સી કરી નિજવિમાનની સાથે રે. ગુ૮૭ ભરતક્ષેતથી આવસ્યઈ ઈક માટે અણગાર; મુઝ સમવડિતે થાયસ્ય એહ વિમાન મઝારે રે. ગુ. વદિ બારસિ આસાઢની પશ્ચિમ રજની હેવ; શ્રીનવકાર સંભારતાં શ્રીગુરૂ હૂએ દેવ રે. કમલવિજય ગુરૂ સુંદરૂ પાલી અણસણ એહ; મલમઈલી એ તનુ ત્યજી લહઈ દેવની દેહ રે. ગુરુ ૯૦ ( ૧૩૬) 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ અણસણ સીધું ગુરૂતાણું જાણું સવિ પરિવાર, જઈ છેદ કરઈ ઘણે કરઈ વિલાપ અપાર રે. ગુo ૯૧ ગુરૂ કિમ વીસરઈ જિહને એ ઉપગારે રે; ગુરૂ નવિ વીસરઈ રત્નત્રય ભંડારે રે. ધર્મધ્યાન આધારે રે. ગુ. આંકણું. ૨ ગુરૂજી હવઈં અહ્મારડી કવણ કરેક્ષ્યમાં સાર; તુહ્ય અકાલ મુંકી ગયા કરસ્યું કવણ આધારે રે. ગુરુ ૯૩ જે તુહ્મ મુખ નિરજી કરી કરતા મન ઉલ્લાસ તે પ્રભુ આજ અહ્મારડી પૂરસઈ કુણુ આસે રે. ગુરૂજી વચન સુધા સમા પીધાં છઈ અભે જેહ; સાંભરચઈ અહ્મનઇ સદા શિવ સુખદાયક તેહ. અહ્મનાં ગુરૂજી જે સદા દીધી સીષ ઉદાર; તે અહ્નનઇ હિતકર હુઈ હોસઈ વલીએ અપાર રે. ગુ. ૬ ઈમ વિલાપ બહુપરિ કરી કરઈ ઘણેરે શોક; શિષ્ય સવેનિં પ્રીછવઈ વિવિધ વિનાણે રે. કીધી મનહર માંડવી તેરહ ષિણનું માન; કિસું સુગુરૂ પધરાવિવા આવ્યે અમરવિમાને રે. સૂકડિ કેસર બહુ ઘસી માંહિ ઘણે ઘણુસાર, સુગુરૂ શરીર વિલેપિઉં ભરિએ પુણ્ય ભંડારે રે. લહકઈ ટેડર ફૂલનાં ધૂપ ઘડી મહકાય; નવ અંગિ સંઘિ મુદા પૂછ ગુરૂની કાયે રે. પંચ સબદ વાજ્યાં ઘણા ભુંગલના ભેંકાર, ઝાલર રણઝણકઈ ઘણું માદલ ના ધંકારો રે. ગુ. ૧૦૧ ઢોલ ઢમક્કઈ અતિ ઘણું સરણાઈ વર તૂરક જેવા ગુરૂની માંડવી મિલ્યા લેક ભરપૂરે રે. ગુ. ૧૨ (૧૩૭) 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ ઈમ આડંબર અતિઘણે કીધે સંધિ અનેક કામિ ઠામિ ગાયન ઘણું ગાઈ ગઢિત વિવેકે રે. ગુ. ૧૦૩ સુંદર સૂકડિ અગમ્યું ગુરૂતનને સંસ્કાર, કરઈ સંઘ સઘલો મિ દલતે દુરિત વિકાર રે. ગુ૦ ૧૦૪ શ્રીગુરૂ ગુણ સંભારત સંઘ આવઈ નિજ ઠામ, અધ્યાંણ મૂકી ઘણાં કીધે દેવ પ્રણામે રે. ગુ. ૧૦૫ મહિસાણા નગરિ ઘણું તઈ શ્રીજિન પાસ. કમલવિજયવર વિબુધને “હેમ” કહઈ ઈમ રાસ રે. ગુ. ૧૦૬ રાગ ધન્યાસી. શ્રીકમલવિજયવર વિબુધના નામથી સકલ કલ્યાણના કેડિ; સંપદા સવિ મિલઈ દુરિત લૂરિ લઈ મંત્રમાં મૂલગો એહ કહીઈશ્રી ૧ જાસ વૈરાગ્ય વર વાનગી વાસના સષર સુવિહિત જતી રિદય રાષી, જાસ સંગ રસ સરસ સવિ પાછિલા સાધુ ગુણ રાસિને હૂઉ સાષી શ્રી ૨ રૂપરેષા ધરે અસમ સમરસ વરે સાહ ગોવિંદ સુત સાધુ સીહે; કહતિ કવિ હેમ' થિર પેમ એશ્રીગુરે હેઉ મહ સુહકરે અમિયજીહે.શ્રી૩ (૧૩૮) 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ છે -- --- --* >:) --મેલ)->¥~-----Íા) બહાર પડી ચૂકયે છે. એતિહાસિક-રાસ સંગ્રહ. ભાગ 4 થી. --- -- આ સ ગ્રહમાં કેવળ વિજયતિલકસૂરિ રાસ આપવામાં આવ્યા છે. આ રાસમાં શું છે ? વિજ! --સાગરનો વિખવાદ સતરમી શતાબ્દિમાં જૈન સમાજ માં ચાલેલા ધાર્મિક યુદ્ધના ઇતિહાસ આ રાસનાં કત્તો કવિ દશનવિજયજીએ આબેહૂ’ આલેખે છે. - મૂળ રાસ આપવા ઉપરાંત રાસને સાર કથા રૂપે વઘુદાં જુદાં હેડીગા પાડી આપ્યા છે. તેમ આ રાસના સ શેાધકે -મુનિરાજ વિધાવિજયજીએ આ રારા ઉપર લખેલ મંડે વિસ્તૃત 40 પૃષ્ટનું . નિરીક્ષણ પણ આપા માં આવ્યું છે. એક દર લગભગ સવાશુસે પાનાના-પાકા ખાઈગ સાથેના આ દ ાદાર ગ્રંથની ડિંમત માત્ર છે. અઢી રૂપિયા, લખાઃ શ્રીયશવજય જૈ' ગ્રંથમાળા, હેરી રોડ, ભાવનગર -(કાઠીયાવાડ) C) :---ઍકિ---->[ઃછો:Jક-સ્મૃગંજ--શ્ન|--|--ઍલિછે. 2010_05