SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. અહિં ઓશવાલ વાંશીય ચાહડશા, અને હેની પત્ની ચાંપલદે રહેતાં હતાં. તેઓ પુણ્યરત્નસૂરિને ગુરૂ માનતા હતાં. આ આગમગચ્છીય મહિમાએ પોતાની ચૈત્રપ્રવાડીમાં લખ્યુ` છેઃજોધપુરઇ પ્રાસાદમાં રે સાતિ દેરિ તેમ રે; પાંચસિ' સાત્રીસ મિનિ` રે લાલ પૂજી' આણી પ્રેમ રે ચ” પ્ (તીર્થં માલા સંગ્રહ. ૫૦ ૫૮) શ્રીસાભાગ્યવિજયજીએ પણ પોતાની તી માળામાં, ‘ જોધાણે મ ડેવરે છે. સુખકરે છે' કહી જોધપુરનું નામ લીધું છે. << આ જોધપુરમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ પૈકી કેટલીક આ પશુ છેઃ૧ પાધચંદ્રસૂરિ અહિં સ. ૧૬૧૨ માં સ્વર્ગવાસી થતાં સમરચંદ્ર પટાધર થયા હતા. (એ. રસરત્નરાસ, રાસ સ’. ભાગ ૧, પૃ૦ ૨૪) ૨ જગાની સાથેના વાદથી ડરીને પાર્શ્વ ચદ્રે અહિંના રાજા માલદેવનું શરણું લીધું હતું ઃ— “नृपमालदेव पृष्ठे प्रविष्टवान् यद्विवाददरितमनाः । योधपुरे किल पाशादिमचन्द्रो वाचकः सुचिरम् ॥ १० ॥ ( હીરસૌભાગ્ય’ ની પ્રશસ્તિ, પૃ ૯૧૭) ૩ અહિંના રાજા અજિતસિંહે સ. ૭૭૦ માં શ્રીવિષ્યરત્નસૂરિને પેાતાના નગરમાં મેલાવ્યા હતા. રાજા પોતે સરિઝની સ્લામે ગયા હતા, અને સુવર્ણ –રજતનાં પુષ્પોથી સૂરિજીની પૂજા કરી હતી. વળી રાજા અને સજીને આપસમાં ધ ચર્ચા પણ ધણી થઇ હતી. આ હકીકત શ્રીમાન ભે!જસાગŌએ, વિયરત્નસૂરિની સ્તુતિમાં પણ જણાવી છે. હેની પહેલી કડી આ છેઃ“આયા આજ ગુચ્છરાજ વડસાજ ોધાણપુર આપ મહારાજ કીધે! સામેલેા; ઘર ઘર સાર શુભકાર વધામણાં લેાકના થાક દૂએ સમેલા, ’ આ ૧ તે પછી સામૈયાનું ઘણુંજ રસીલું વર્ણન કરી નવમી કડીમાં સવત્ મતાવ્યા છે: (૭) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy