________________
હવે વિનયદેવસૂરિ સર્વ પરિવારને સાથે લઈ વિહાર કરતા કરતા પાટણ આવ્યા. અને šાં ચામાસું કર્યુ. પાર્શ્વ ચતુ ચામાસુ આ વખતે અમદાવાદમાં હતુ. આ સાલમાં અશાડ શુદ્ઘિ ૧૩ એક ઘડી હતી, અને ચાઢશના ખીજા દિવસે ક્ષય હતા; તેમ પૂનમ સાઠે ઘડી હતી, હેમાં અડધી ઘડી ઉદય તિથિમાં હતી. વિનયદેવસૂરિએ વિચાર્યું કે હવે શું કરવું ? હેમણે પાર્શ્વ ચદ્ર ઉપર પત્ર લખી પૂછાવ્યું કે- આ સાલમાં આ પ્રમાણે બન્યુ છે, તે આપણે કેમ કરવુ ?” પાશ્વચંદ્રે ઉત્તર આપ્યા કે–“ તેરસની પાખી કરાયા, વચલા દિવસ છેડી દેજ્ગ્યા અને ઉદયાત પૂનમના દિવસથી ચામાસુ કરયા.” જોકે પાર્શ્વ ચદ્રના લખવા પ્રમાણે કર્યું તેા ખરૂં, પરન્તુ હેમના મનમાંથી ખટકા દૂર ન થયો. ચામાસુ પૂરૂ થતાં તે અમદાવાદ આવ્યા. પાર્શ્વ ચદ્રને વંદણા કરી, ને પછી પૂછ્યું કે “ આપે લખ્યુ હતુ, તે પ્રમાણેની સદ્ગુણા કયા સૂત્રમાં કહી છે ?” પાર્શ્વ ચદ્રે કઇ સીધે! જવામ ન આપ્યા. આથી ઉલટા હૅમના મનના સંશય પુષ્ટ થયા. તે પછી વિહાર કરીને તેઓ બરહાનપુર' આવ્યા. અહિં હેમણે સૂત્ર પ્રમાણે વવાના અને સુધ ગચ્છની સમાચારી સ્થાપવાના નિશ્ચય કર્યો. અહિંના કઠુઆ મતીના શ્રાવકો આ સહુને આદરવા માટે તૈયાર થયા. તેથી હેમણે સ. ૧૬૦૨ ના વૈશાખ શુદિ ૩ ( અક્ષય તૃતીયા ) ને સામવારના દિવસથી પેાતાના જુદા ગચ્છ સ્થાપન કર્યો. કેટલાક દિવસ અહિં રહીને પછી પાતે અમદાવાદ્દે ગયા. અમદાવાદમાં પાતે એક નિર્દોષ ઠેકાણે ઉતર્યો અને ઘણા શ્રાવક-શ્રાવિકાઓને સમઝાવ્યાં. અહિંથી
-
(૧) અરહાનપુર, એ દક્ષિણમાંનું એક નગર છે. અહિં પહેલાં સાધુઆના વિહાર ઘણા હતા, આચાર્ય શ્રીવિજયદેવસૂરિએ અહિ' એ ચામાસાં કર્યાં હતાં.
૫. સિદ્ધિવિજયના શિષ્ય પ, સૂરવિજયજીએ સ. ૧૭૩૨ની સાલમાં ૮ રત્નપાલ રાસ’ ની રચના અહિં જ કરી હતી. કવિએ સ્થાનના પરિચય આપતાં કહ્યું છે:
Jain Education International 2010_05
( ૨૧ )
For Private & Personal Use Only
www.jainelibrary.org