________________
અë I નમઃ श्रीविनयदेवमूरिचरणकमलेभ्यो नमः
मनजीऋषिविरचित विनयदेवसूरिरास.
દૂહા, સકલસિદ્ધિ આનંદકર જિનશાસન ગાર; ચઉદપૂરવને સાર એ જગ જાઉ મંત્રનવકાર. ભવિક જીવ આદર કરી દિનપ્રતિ ત્રિશુઈ વાર; ભાવ ભગતિ હરષઈ કરી જાઉ મંત્ર નવકાર. ગણતાં આપદ સવિ લઈ જપતાં જયજયકાર; ધ્યાન ધર્યાં સુષ પામીઈ જઉ મંત્ર નવકાર. ધન શ્રાવકકુલ રૂઅડાં જિહાં નિર્મલ આચાર; અવર આરાધન પરહરી જપઉ મંત્રનવકાર.
ચઉપઈ. રાષભ અજિત સંભવજિન નમું અભિનંદન જિન ધ્યાન રમ્; સુમતિ પમપ્રભ મહિમા ઘણુઉ નમે અરિહંતાણું પદ ગુણ9. ૫ શ્રીસુપાસ ચંદ્રપ્રભસ્વામિ સુવિધિનાથ શીતલ અભિરામ; શ્રીશ્રેયાંસ વાસુપૂજ્ય શ્રુણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. વિમલ અનંત શ્રીધર્મણિંદ શાંતિનાથ મુષ પૂનિમચંદ કુંથુનાથ લંછણ ઊરણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ.
(૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org