________________
પોસ શુદિ સાતમિ જાણુઈ એ ભૂગુ વાસર સુવિનાણુ, મગ નક્ષત્ર રેવતી મનિ ધરે એ શિવગ અતિહિં સુજાણ. મ૦ ૨૪૧ મનજી રિષિ આણંદસ્ એ ચઉ રસ્યઉ પ્રકાસ મ એહ રાસ જગિ નાંદ એ જ લગિ મેરૂ થિરવાસ. મ. ૨૪૨ ચઉવિ સંધ સહુ સુણુઉ એ ભણુ એ નિ, રાસ મ ધવલ મંગલ ભલ પામીઈ એ પહચઈ મનની આસ. મ. ૨૪૩
ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે ચતુર્થઃ પ્રકાશઃ શ્રીસુધર્મગચ્છ ભ૦ શ્રી શ્રી ૫ વિનયદેવસૂરિરાસર સંપૂર્ણ શ્રી.
(૩ર)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org