________________
અનુક્રમે રે સરણાં આદરી રે કીધે અણસણ સારી ચોરાસી લાષ છવાજેનિ ષમાવીયા રે પચળ્યા આાર આહાર. હ૦ ૬ અઢાર પાપથાનક આઈઆ રે આયા અતીચાર; ચતુર્વિધ સંઘ તિહાં આપે સૂષડી રે વારૂ વિવિધ પ્રકાર. હ૦ ૭ આઠ સહસ ઉપવાસ તિહાં કહ્યા રે અઠમ છમ અનેક નવ લાષ નવપદ ગણવા કહ્યા રે યાત્રા દાન સુવિવેક. હ૦ ઈણિ વિધિ આપી સંઘે સૂષડી રે અંતસમય અવધાર; ત્રિણિણ દિવસનું અણુસણ પાલિને રે દેવગતિ લહે શ્રીકાર.
દૂહા.
કારતક સુદિ દિન પંચમી મંગલવાર સનર; તે દિન સુરપદવી લહે શ્રીવિદ્યાસાગરસૂરિ. આર્વે સંઘ ઉતાવળે નિસુણ ગુરૂ નિરવાણિ; આષિ બહૂ આંસૂ ઝરે ધરે દુખ અસમાન. સામગ્રી સઘલી કરેં નિરવાણછવ કાજ; કેસર કસ્તૂરી પ્રમુષ ભાવે સઘલ સાજ.
છે ઢાલ ૬
બટાઊની દેશી. શ્રીવિદ્યાસાગર સૂરીસરૂ રે પહતા અમરવિમાન, સંઘ સહુ મલી આવીઓ મન ધરત દુષ અસમાન રે, કરતો ગુરૂના ગુણગ્યાન રે સેવામાં સહુ સાવધાન રે. ૧ સહિ ગુરૂજી ચિતમાં સાંભરે રે ષિણષિણમે સે સો વાર રે, જે હૂંતા જગત આધાર રે જસ દરસણથી સુષકાર રે,
લહઈ નવનિધિ સાર રે. સહિ૦ ૨ ઈકવીસ પંડી માંડવી ? કીધી અતિહિ ઉદાર, સેવન સરિષી ઝલહલે બહૂ ખરચી ધન સુવિચાર રે,
(૪૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org