________________
અતિઆગ્રહ જાણી કરી આવ્યા સૂરતિમાંહિ, શ્રાવક સામહીઓ કરે ચિતમાં ધરી ઉછાંહ. શુભવેલા શુભદિન ઘડી કીધો સહિર પ્રવેશ દે મધુરી ઇવનિ દેશના ભાવિક સુણે વિશેસ, ઈક દિન તિહાં બાંભણ મલ્યા કરવા વાદ વિચાર; સહિ ગુરૂ પાસે આવી આ ધરતા ગર્વ અપાર. ગુરૂ બોલ્યા ભલી ભાતનું તર્કશાસ્ત્રના બેલ; મદ ગાલ્યા વાડવતણું આમ્રતણી પરિ ઘાલ. ગુણ બહૂ ગણેસરતણું કહિતાં નાવે પાર; સુમતિ ગુપતિ નિત સાચવે પાર્લે પંચાચાર.
છે ઢાલ ૮ ઉદયાપુરની નારિ પૂગલરી પદમણી, એ દેશી. હવિ ચતુર કરી માસ.સૂરતિથી સાંચર્યા, માણારાજ, ઘણાં સાધુતણે પરિવાર ભલીપહિં પરવર્યા. શ્રીકાલિકાજીની યાત્રા કરણ મનમેદસું, ચાલ્યાજી સહિ ગુરૂ રંગભરિ સષર વિનોદભું. થાતાજી ગામેગામ સામહીયા યુગતિસું, માત્ર ઘણાં ઉછવ ઠામઠામ શ્રાવક કરિ વિગતિસું; ગુરૂ દેતા ભવિ પ્રતિબંધ ધરા પાવન કરિ, માત્ર નિસુણી ભવિપ્રાણી ગુરૂવાણું હાયડે ધરિ. ઈમ અનુક્રમેં કરતા વિહાર પધાર્યા વડાદરે, માત્ર તિહાં દેવચંદ સુત તેજપાલ વિવિધ ઉછવ કરે, હલ કલોલ થઈ કાલિકાજીની યાત્રા કરી, માં વલી ભેટ્યા સાચે દેવ કિ ભાભગત ધરી. મા ગેધરાને શ્રીસંઘ મલી તિહાં તેડવા આવીઆ, માત્ર
(૪૪)
મા૦
માટે
મારા
મારુ
મો૦
માત્ર
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org