________________
સુ. ૧૩
ચિતે ચૂપ ધરી ઘણું ચતુરાઈને ગેહ રે. સુ. ૧૨ કહે ગુરૂનેં ગહઈ ચારિત મુઝમેં દીજે રે, તવ કહે શ્રીગુરૂ તેહમેં કામ વિચારિને કીજે રે. સયણ સંબંધીની આગન્યા લેઈ કીજું કામ રે; તે જિનશાસનની હાઈ વધતી અતી બહુ મામા રે. સુ. ૧૪
છે ઢાલ છે
આનંદણ્યું રાજા આવે, એ દેશી. મનમાં કરી એમ વિચારી ઘરિ આવિ પૂછે પરિવારિ, તેહ નિસુણી કહે તવ સયણ સ્પે બેલ્યાં એવાં વયણાં. તુહ્યો છે આત્માને ઘણું વાહલા સ્વં બેલ છે એહ વાલા; હવણ છે વય તુહ્ય બાલા છેડી દેઉંગના ચાલા. અમ મનના મને રથ પૂરે સંસારે હાઈ સૂરે, તે સંયમ લેવા ચાહે લેઈનઇ જે નશ્વાહા. તવ ભાષે કુમર બે વાહલે મુઝ મુહપતિ એ
સ્વં વિષનિંદમાં ઉધે તુલ્લે તત્વજ્ઞાનને ચે. મેં નિસૂણું ગુરૂની વાણી મે સંયમ લેવું જાણી, હવે બેલ ન કહએ તાણું ચારિત્ર છે ગુણની ષાણિ. પરિણામે તે શિવસુખ આપે બેષિબીજ ગુણ તે થાપે, જે ભદ્રકથી રૂચિવંતે તેહ સંપ્રતિપરિ ગુણવંતે, ઈમ બહુ પરિયણ સમઝાવી સંસાર અસાર ઇમ ભાવિક લેઈ અનુમતિ મનને હરશે ગુરૂ સત્યને નયણે નિરશે. સર્ષે સવિ સાધુ આચાર જે આવશ્યક વ્યવહાર, ધારે વલી જે ષકાય નવકાર અરથ સમુદાય. શુભ મુહુરતિ આવ્યું જાણું સત્તર પાંત્રીસ વરસ ગુણષાણી; ચાણસમેં શ્રીપાસ ભટે ભેદીને સંયમ લે.
(૫૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org