SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દિનિ દિનિ વાધઈ જિમ નવ ચંદ કુંઅર તિહાં નિવસઇ આણંદ. ૨૦ પંડિત અમરવિજય ઉપદે નિસુણઈ કેલ્ડકુંઅર લહસ; જાણું સંયમકે લાગ કેહકુંઅર પામ્ય વઈરાગ. ૨૧ દૂહા. અમરકુમર જિમ સુંદરૂ કુંઅર મેહણવેલિ, વિનયવંત ગુરૂનું વદઈ વચન રંગરસ રેલિ. અનુમતિ માતતણી લહી લેસું સંયમ સાર; એહ વચન નિસુણી સુગુરૂ હરડ્યા હિઆ મઝારિ. કુંઅર કેહે ગુણનિલઉ આવી નિજ આવ્યાસ, માત પાય પણમી કરી લઈ વચન વિલાસ. છે હાલ છે રાગ દેસાષ. ઘરિ આવી કોઈ સુંદર સાદ માત મયા કરી કર પ્રસાદ; અમરવિજય પંડિતનઈ પાસિં સંયમ લેસું મન ઉદ્યાસિં. ૨૫ વલતે માત દીઈ ઉપદેશ કુંઅર અછઈ તું લહુઅડી વેસ; અતિદુક્કર વછ વ્રતની વાત અસિધારા ચલવું દિન રાત. ૨૬ પરીસહા સહવા બાવીસ જીવ જતન કર નિસિદીસ, ઊહાલઈ વછ તાપ ઘણેરે સીઆલઈ સી અધિકેરે. ૨૭ વછ તુઝ કાય અછઈ અતિસારી ભૂષ તરસ સહવી અતિભારી; ઘરની સ્થિતિ પુત્ર પsઈ દુહેલી તુઝ પાષઈ કિમ રહું છકેલી. ૨૮ માત વયણ ઇમ સુણ અનેક વલતું વછ વદઈ સવિવેક; આદરણ્યે અજ્ઞે સંયમ સાર લહઈ જેમ ભધિ પાર. ૨૯ ઈણિ જીવઈ ભવમાહિં ભમતાં નરકાહિક દુષ સહ્યાં અનંતાં; જાત જાત વૈરાગ્ય વિચારી અનુમતિ માત દિયઈ અતિ સારી. ૩૦ જનનીની ઈમ અનુમતિ લાધી કુંઅરની સુભમતિ અતિ વાધી, (૧૩૬) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy