SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જિણે ગુરૂ આરાધ્યા નહીં મન તે અનરથના ઈસ. મન. ૪ સુજસ ભાગ લહે ઘણું મન ગુરૂનામેં સુષ થાય તે માત્ર પાટણુસહરમાંહિ ઘણું મન માને જિનસમુદાય તે. મન ૫ કરે વિહાર મનમેદસ્યુ મન ઘરણિચિત ગામેગામિતે મન યથાસકતિ સંયમ વહે મન માન લહે બહુ કામ તે. મન ૬ સંઘાડે સવિ તેહનો મન કરતાં એમ વિહાર તે મન વલી પાટણમાં આવીયા મન કરે માસ બે ચાર તે. મન૦ ૭ ઈમ બહુ સાધન સાધતાં મન કરે જનનેં ઉપગાર તે, મન, અનુકમેં સતરઉગણેત્તરિ મન કરે ચોમાસ જ સાર, મન, ૮ કાર્તિક વદિ ચઉદસિત મન કરી ઉપવાસ ચાવીહાર તે, મન, પાષી પર્વ આરાધીએ મન કરી સઝાય ઉદાર તે. મન ૯ હાલ મનહર હરજી રે, એ દેશી. હવિ પ્રભાતિ વિધિ વષાણુ ભવિ સાચવી રે પિરસીને દિનમાન, નવીને પચખાણું જાઈ ગોચરી રે પારણા કાજે તામ. સહુ સાંભળે છે. આંકણું. ૧ દેવ જુહારી કરતા ૬૫ આહારને રે સવિ સંઘાડા કાજિ; ' એષણાસમિતઈ અસનાદિક જવતાં રે શ્રાવક ઘરે ઉલ્લાસ. સ. ૨ તિણસમેં કઈક કર્મદશાના વેગથી રે દેહે આ ફેર; શ્રાવકને ઘરિતિહાંઈજ આઉપૂરણ થયું નહી દુખ અવર કેર. સ. ૩ શ્રાવક શ્રાવિકા સવિ આવિ મિલ્યાં રે દેવી એ ઉતપાત, મનમાં ચિંત એહવું મ્યું એ નીપનું રે અહેર કર્મની વાત.સ. ૪ સુખસમાધિમાં સુગતિ એહ સિધાવીયારે પણિ અલ્સનેં એવિયોગ ઉપગારી ઉપગાર કરતાં દિન ગયાજી વિલવું ઈણિપ લેગ. સ. ૫ ઉછવ અતિઘણુ પુરણ જણ મેલી માંડીઉરે ચૂયા ચંદન સાર - (૫૫) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy