________________
૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ते भवन्ति भविष्यन्ति, भूताश्चानन्तशो यतः । तत्प्रसादेन सत्त्वानां, तामाराधयतां सदा ।।६।। युग्मम्
શ્લોકાર્ચ - સધ્યાન, કેવલજ્ઞાન, મહાનઋદ્ધિઓ, પ્રશમ આદિ અદ્ભુત ભાવો જે લોકોને ચમત્કારને કરનારા છે. તે ભાવો જે કારણથી તેણીનું આરાધન કરતા એવા જીવોને સદા તેના પ્રસાદથી અનંતીવાર થયા થાય છે, અને થશે. પ-. શ્લોક :
उत्पत्तिभूमिः सा तस्मादाश्चर्याणामुदाहृता ।
यथा च रत्नमञ्जूषा, तथेदानीं निबोधत ।।७।। શ્લોકાર્ચ -
તે કારણથી તે=ક્ષમા, આશ્ચર્યોની ઉત્પત્તિભૂમિ કહેવાઈ છે, અને જે પ્રમાણે રત્નમંજૂષાત્રરત્નની પેટી છે, તે હવે સાંભળો. IIછી શ્લોક :
दानशीलतपोज्ञानकुलरूपपराक्रमाः । सत्यशौचार्जवालोभवीर्यैश्वर्यादयो गुणाः ।।८।। ये केचित्सन्दरा लोके, वर्त्तन्ते रत्नरूपिणः ।
क्षान्तिरेव हि सर्वेषां, तेषामाधारतां गता ।।९।। શ્લોકાર્ચ -
દાન, શીલ, તપ, જ્ઞાન, કુલ, રૂપ, પરાક્રમ, સત્ય, શૌચ, આર્જવ, અલોભ, વીર્ય, ઐશ્વર્યઆદિ ગુણો જે કંઈ પણ સુંદર રત્નરૂપ લોકમાં વર્તે છે, તે સર્વની આધારતાને ક્ષાંતિ જ પામેલ છે. ll૮-૯ll શ્લોક :
तेनासौ रत्नमञ्जूषा, विद्वद्भिः परिकीर्तिता ।
क्षान्तिहीना गुणाः सर्वे, न शोभन्ते निराश्रयाः ।।१०।। શ્લોકાર્ય :
તે કારણથી આ=ક્ષાંતિ, વિદ્વાનો વડે રત્નમંજૂષા કહેવાઈ છે. ક્ષમા વગરના સર્વ ગુણો નિરાશ્રય શોભતા નથી. ૧