________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના अथासौ नगरे तत्र, मनीषी तोषनिर्भरैः ।
વં નારિ , વિવેશ સ્તુતિઃ સારા યુમન્ . શ્લોકાર્ચ -
ત્યારપછી ઊંચી પતાકાવાળા ધજાવાળા, દેહની શોભાથી મનોહર, વિશેષથી ઉજ્વલ નેપથ્યવાળા, હર્ષથી સન્મુખ આવેલા તે નગરમાં આ પ્રમાણે તોષથી નિર્ભર એવા નાગરિક લોકો વડે કરાયેલી સ્તુતિવાળા એવા મનીષીએ હવે પ્રવેશ કર્યો. ll૧૧-૧૨ના
गृहप्रवेशनस्नापनादिसन्मानः
શ્લોક :
તથાधन्योऽयं कृतकृत्योऽयं, महात्माऽयं नरोत्तमः । अस्यैव सफलं जन्म, भूषिताऽनेन मेदिनी ।।१३।।
મનીષીનો ગૃહપ્રવેશ, સ્નાન આદિ સન્માન પ્રાપ્તિ શ્લોકાર્થ :
તે આ પ્રમાણે=કઈ રીતે લોકો વડે સ્તુતિ કરાવાયો તે ‘થા'થી બતાવે છે. આ ધન્ય છે, આ મહાત્મા કૃતકૃત્ય છે, આ નરોતમ છે, આનો જ જન્મ સફળ છેકમનીષીનો જ જન્મ સફલ છે, આના વડેકમનીષી વડે, પૃથ્વી ભૂષિત કરાઈ છે. I૧૩ll. શ્લોક :
अस्त्येव धन्यताऽस्माकं, येषामेष स्वपत्तने ।
संजातो न ह्यधन्यानां, रत्नपुञ्जेन मीलकः ।।१४।। શ્લોકાર્ચ -
અમારી ધન્યતા છે જેઓના સ્વનગરમાં આ થયેલો છે=મનીષી રહેલો છે. દિ=જે કારણથી અધન્ય જીવોને રત્નના પુંજ સાથે મેળાપ થતો નથી. ll૧૪ll
શ્લોક :
ततश्च
कामिनीनयनानन्दं, कुर्वाणोऽर्थाभिलाषिणाम् । ददानश्च महादानं, दधानो देवरूपताम् ।।१५।।