________________
૪૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
तदेनं तातसहितः, शिक्षयामि तथा कृते ।
हिंसावैश्वानरौ हित्वा, स्यादेष गुणभाजनम् ।।५।। શ્લોકાર્ચ -
તેથી પિતા સહિત એવો હું આને બોધ કરાવું. તે પ્રમાણે કરાયે છતે હિંસા અને વૈશ્વાનરને છોડીને આ નંદિવર્ધન, ગુણનું ભાજન થાય. પણ
ततः कृतो गृहीतार्थः कनकशेखरेण राजा । अन्यदा प्रविष्टोऽहं राजास्थाने, विहितप्रतिपत्तिर्निविष्टोऽहं नरेन्द्रसमीपे, ततः श्लाघितोऽहं कनकचूडराजेन । कनकशेखरेणाऽभिहितं-तात! एवंविध एवाऽयं नन्दिवर्धनः स्वरूपेण, केवलमिदमेकमस्य विरूपकं-यदेष सतां गर्हिते कुसंसर्गे वर्तते । नृपतिराहकीदृशोऽस्य कुसंसर्गः? कनकशेखरेणाऽभिहितं-अस्त्यस्य स्वरूपोपतापहेतुः सर्वानर्थकारणं वैश्वानरो नाम बालवयस्यः, तथा विद्यतेऽस्य श्रूयमाणाऽपि जगतस्त्रासकारिणी महापापहेतुहिंसा नाम भार्या, ताभ्यां च युक्तस्याऽस्येक्षुकुसुमस्येव निष्फलेव शेषगुणधवलता, नृपतिराह-यद्येवं ततस्तयोः पापयोस्त्याग एव श्रेयान् नाश्रयणम् ।
ત્યારપછી કનકશેખર વડે ગૃહીત અર્થવાળો સજા કરાયો કનકશેખરે તે કથન પોતાના પિતા કનકચૂડને કહ્યું કે આ પ્રમાણે આપણે નંદિવર્ધનને હિતશિક્ષા આપશું એ પ્રકારના ગૃહીત અર્થવાળો રાજા કનકશખરથી કરાયો. અચૂદા રાજાસભામાં પ્રવેશ્યો. પ્રતિપત્તિ કરાઈ. રાજાના સમીપમાં હું બેઠો. ત્યારપછી કનકચૂડ રાજા વડે હું પ્રશંસા કરાયો. કતકશેખર વડે કહેવાયું – હે તાત ! આવા જ પ્રકારનો આ નંદિવર્ધન સ્વરૂપથી છે તમે જે પ્રકારે તેની પ્રશંસા કરી તેવા પ્રકારનો આ નંદિવર્ધન
સ્વરૂપથી છે. કેવલ આનું નંદિવર્ધનનું એક આ વિરૂપક છે. જે કારણથી સંતોને ગહિત એવા કુસંસર્ગમાં આ વર્તે છે. રાજા કહે છે કનકચૂડ કહે છે – આલોકનંદિવર્ધનનો, કેવો કુસંસર્ગ છે? કતકશેખર વડે કહેવાયું – આલોકનંદિવર્ધનનો, સ્વરૂપથી ઉપતાપનો હેતુ સર્વ અનર્થનું કારણ વૈશ્વાનર નામનો બાલમિત્ર છે. સંભળાતી પણ જગતને ત્રાસ કરનારી મહાપાપના હેતુ સમી હિંસા નામની ભાર્યા આનેકનંદિવર્ધનને, વિદ્યમાન છે, અને તેનાથી=વૈશ્વાનર અને હિંસાથી, યુક્ત એવા આને શેરડીના કુસુમની જેમ શેષ ગુણધવલતા નિષ્ફલ જેવી છે. રાજા કહે છે – જો આ પ્રમાણે છેકનકચૂડ કહે છે એ પ્રમાણે છે, તો તે બે પાપીઓનો=વૈશ્વાનર અને હિંસા તે બે પાપીઓનો, ત્યાગ જ શ્રેયસ્કારી છે. આશ્રય ન કરવો જોઈએ. શ્લોક :
તથાદિवयस्यः स विधातव्यो, नरेण हितमिच्छता । इहाऽमुत्र च यः श्रेयान्, न लोकद्वयनाशकः ।।१।।