Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૪૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
રાજાની સાધુઓની જેમ અતિનિર્ગુણ કર્મ કરવાની ઈચ્છા શ્લોકાર્ધ :
રાજા વડે કહેવાયું - હે ભગવંત ! જો આમ છે=બીજા કુટુંબના નાશની શક્તિ ન હોય અને ત્રીજા કુટુંબનો ત્યાગ કરવામાં આવે તો તેનો સંયમ વિફલ છે, એ પ્રમાણે છે, તેથી મહાઘોર, દુસર એવા ભવપ્રપંચને જાણીને, સંસારમાં અત્યંત દુર્લભ મનુષ્યભવને પામીને. ll૩૭ી શ્લોક :
अनन्ताऽऽनन्दसंपूर्ण मोक्षं विज्ञाय तत्त्वतः ।
तस्य कारणभूतं च, बुद्ध्वा जैनेन्द्रशासनम् ।।३८।। શ્લોકાર્ચ -
અનંત આનંદથી સંપૂર્ણ મોક્ષને જાણીને અને તત્ત્વથી તેનામોક્ષના, કારણભૂત જેનેન્દ્ર શાસનને જાણીને. Il૩૮II શ્લોક :
युष्मादृशेषु नाथेषु, प्राप्तेषु हितकारिषु ।
कुटुम्बत्रयरूपे च, विज्ञाते परमार्थतः ।।३९।। શ્લોકાર્ય :તમારા જેવા હિતકારી મહાત્મા પ્રાપ્ત થયે છતે અને પરમાર્થથી કુટુંબત્રયને જાણ્યું છn, li3ell. શ્લોક -
को नामाऽऽद्यकुटुम्बस्य, पुरुषो हितकामुकः ।
कुर्यान्न पोषणं नाथ! बन्धुभूतस्य तत्त्वतः? ।।४।। શ્લોકાર્ચ -
હે નાથ ! હિતની કામનાવાળો કયો પુરુષ તત્ત્વથી બંધુભૂત આધ કુટુંબનું પોષણ ન કરે ? અર્થાત્ બુદ્ધિમાન પુરુષ અવશ્ય આઘ કુટુંબનું પોષણ કરે. Toll શ્લોક :
विघ्नं सर्वसमृद्धीनां, सर्वव्यसनकारणम् । द्वितीयं वा न को हन्ति, शत्रूभूतं कुटुम्बकम्? ।।४१।।

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520