Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
४४१
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ
देवताप्रभावोऽम्बरीषाणां मध्ये पतनं च क्षिप्तस्तेषामम्बरीषाभिधानानां वीरसेनादीनां चरटानां मध्ये, दृष्टस्तैस्तथैवोद्गीर्णप्रहारो गृहीतक्षुरिकः, प्रत्यभिज्ञातोऽमीभिः, पतिताः पादयोरभिहितं च तैः-देव! कोऽयं वृत्तान्तः? न शकितं मया जल्पितुं, विस्मिताश्चरटाः, आनीतमासनं, न शकितं मयोपवेष्टुं, ततो गता दैन्यमेते, तत्करुणयोत्तम्भितोऽहं देवतया, चलितान्यगानि, हृष्टास्ते वराकाः, निवेशितोऽहमासने, पुनरपि पृष्टः प्रस्तुतव्यतिकरः । मया चिन्तितं-अहो यत्र यत्र व्रजामस्तत्र तत्र वयमेतैः परतप्तिपरायणैरलीकवत्सलैलॊकैरासितुं न लभामहे, ते त्वलब्धप्रतिवचनाः पुनः पुनर्मां पृच्छन्ति स्म, ततो विस्फुरितौ मे हिंसावैश्वानरौ, निपातिताः कतिचिच्चरटाः, जातः कलकलः, ततो बहुत्वात्तेषां गृहीता मम हस्तादसिपुत्रिका, बद्धोऽहमात्मभयेन । अत्रान्तरे गतोऽस्तं दिनकरः, विजृम्भितं तिमिरं, समालोचितं चरटैः यथापूर्ववैरिक एवायमस्माकं नन्दिवर्धनो येन हतः प्रवरसेनोऽधुनापि घातिता एतेनैते प्रधानपुरुषाः, तथापि प्रतिपन्नोऽस्माभिरेष स्वामिभावेन, प्रख्यापितो लोके, विज्ञातमेतद्देशान्तरेषु ततोऽस्य मारणे महानयशस्कारः संपद्यते, नैष वह्निवत्पुट्टलके कथञ्चिद्धारयितुं शक्यः, तस्माद् दूरदेशं नीत्वा त्याग एवाऽस्य श्रेयानिति स्थापितः सिद्धान्तः । ततो नियन्त्रितोऽहं गन्त्र्यामारटंश्च निबद्धो वस्त्रेण वदनदेशे, युक्तौ मनःपवनगमनौ वृषभौ, प्रस्थापिताः कतिचित्पुरुषाः, खेटिता गन्त्री, गता रजन्यैव द्वादश योजनानि, ततः प्रापितोऽहमनवरतप्रयाणकैः शार्दूलपुरं त्यक्तो मलविलयाभिधाने बहिष्कानने, गताः स्वस्थानं सगन्त्रीकास्ते मनुष्याः ।
દેવતાના પ્રભાવથી અંબરીષ અર્થાત્ ચોરની વચ્ચે પ્રક્ષેપ તે અમ્બરીષ નામના વીરસેનાદિના ચરટો મળે ફેંકાયો–દેવતા વડે ફેંકાયો. તેઓ વડે=વીરસેન નામના ચોરટાઓ વડે, તે પ્રકારે જ ખેંચેલા પ્રહારવાળો, ગ્રહણ કરાયેલી તલવારવાળો હું જોવાયો. એમના વડે વીરસેન આદિ ચોરટાઓ વડે, હું ઓળખાયો-પૂર્વમાં યુદ્ધ કરીને તે ચોરટાઓને મેં જીતેલા એ સ્વરૂપે હું ઓળખાયો. પગમાં પડ્યા. અને તેઓ વડે કહેવાયું – હે દેવ ! આ શું વૃત્તાંત છે? મારા વડે કહેવા માટે સમર્થ થવાયું નહીં=નંદિવર્ધન એવો હું કંઈ કહી શક્યો નહીં. ચોરટાઓ વિસ્મિત થયા. મારા વડે બેસી શકાયું નહીં. તેથી આ ચોરટાઓ, દેવ્યને પામ્યા. તેમની કરુણાથી ચોરટાઓની કરુણાથી, હું દેવતા વડે ઉત્તસ્મિત કરાયોકતંભિત કરાયો હતો તેનાથી મુક્ત કરાયો. અંગો હાલવા માંડ્યાં. તે વરાકો હર્ષિત થયા. હું આસન ઉપર બેસાડાયો. ફરી પણ પ્રસ્તુત વ્યતિકર પુછાયો ચોરો વડે આ શું બન્યું છે એ પ્રસંગ પુછાયો. મારા વડે વિચારાયું – અહો જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં પરતપ્તિમાં પરાયણ જુઠા વત્સલવાળા આ લોકો વડે અમે બેસવા માટે સમર્થ થતા નથી. વળી, અલબ્ધ પ્રતિવચનવાળા તેઓએ મને ફરી ફરી પૂછ્યું. તેથી મારા ચિત્તમાં હિંસા વૈશ્વાનર

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520