Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 492
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૭૧ કરો. ભગવાન વડે કહેવાયું – અચ=અન્ય કર્તવ્ય, અહીં કલ્યાણના પ્રયોજનમાં, વિધેય છે. શું વિધેય છે તે સ્પષ્ટ કરે છે. શ્રદ્ધા અને અનુષ્ઠાન. અને તે શ્રદ્ધાન તમને છે=રાજાને છે. અને જો અનુષ્ઠાન કરવા સમર્થ છો તો સમીહિત સિદ્ધ થાય જ છે. આમાં સંદેહ નથી કલ્યાણની પરંપરાની સિદ્ધિમાં સંદેહ નથી. કેવલ ત્યાં અતિનિઘ્રણ કર્મ=અતિ કઠોર, કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – હે ભગવંત ! કેવું તે કર્મ છે?=અતિ કઠોર કર્મ આચરવું જોઈએ એ કર્મ કેવું છે? ભગવાન કહે છે – જે આ સાધુઓ સતત આચરે છે, તેવું કઠોર કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – જે અનુષ્ઠાન આEસાધુઓ, આચરે છે તે સાંભળવા ઇચ્છું . ભગવાન વડે કહેવાયું – સાંભળ. શ્લોક : अनादिस्नेहसंबद्धं, द्वितीयं यत्कुटुम्बकम् । योधयन्ति तदाद्येन, घोरचित्ता दिवानिशम् ।।१।। તથાદિनिघृणा यत एवेदमाविर्भूतं कुटुम्बकम् । तं घातयन्ति ज्ञानेन, महामोहपितामहम् ।।२।। શ્લોકાર્ચ - જે કારણથી ઘોર ચિત્તવાળા સાધુઓ અનાદિ સ્નેહના સંબંધવાળા બીજા કુટુંબને આઘકુટુંબ સાથે દિવસ-રાત યુદ્ધ કરાવે છે. તે આ પ્રમાણે - નિર્ગુણ એવા સાધુઓ જેનાથી જજે મહામોહથી જ, આ આવિર્ભત કુટુંબ છેઃબીજું આવિર્ભત કુટુંબ છે તે મહામોહ પિતામહને જ્ઞાનથી ઘાત કરે છે. I૧-ચા શ્લોક : यस्तन्त्रकः समस्तस्य, कुटुम्बस्य महाबलः । रागं वैराग्ययन्त्रेण, तमेते चूर्णयन्त्यलम् ।।३।। શ્લોકાર્ધ : સમસ્ત કુટુંબનો-સમસ્ત બીજા કુટુંબનો જે તંબક એવો મહાબલ છે, તે રાગને વૈરાગ્યમંત્રથી આ સાધુઓ, અત્યંત સૂર્ણ કરે છે. ll3I. શ્લોક : अन्यच्च निरनुक्रोशा, रागस्यैव सहोदरम् । द्वेषं मैत्रीशरेणोच्चैरेते निघ्नन्ति साधवः ।।४।।

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520