________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૭૧
કરો. ભગવાન વડે કહેવાયું – અચ=અન્ય કર્તવ્ય, અહીં કલ્યાણના પ્રયોજનમાં, વિધેય છે. શું વિધેય છે તે સ્પષ્ટ કરે છે. શ્રદ્ધા અને અનુષ્ઠાન. અને તે શ્રદ્ધાન તમને છે=રાજાને છે. અને જો અનુષ્ઠાન કરવા સમર્થ છો તો સમીહિત સિદ્ધ થાય જ છે. આમાં સંદેહ નથી કલ્યાણની પરંપરાની સિદ્ધિમાં સંદેહ નથી. કેવલ ત્યાં અતિનિઘ્રણ કર્મ=અતિ કઠોર, કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – હે ભગવંત ! કેવું તે કર્મ છે?=અતિ કઠોર કર્મ આચરવું જોઈએ એ કર્મ કેવું છે? ભગવાન કહે છે – જે આ સાધુઓ સતત આચરે છે, તેવું કઠોર કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – જે અનુષ્ઠાન આEસાધુઓ, આચરે છે તે સાંભળવા ઇચ્છું . ભગવાન વડે કહેવાયું – સાંભળ. શ્લોક :
अनादिस्नेहसंबद्धं, द्वितीयं यत्कुटुम्बकम् । योधयन्ति तदाद्येन, घोरचित्ता दिवानिशम् ।।१।। તથાદિनिघृणा यत एवेदमाविर्भूतं कुटुम्बकम् ।
तं घातयन्ति ज्ञानेन, महामोहपितामहम् ।।२।। શ્લોકાર્ચ -
જે કારણથી ઘોર ચિત્તવાળા સાધુઓ અનાદિ સ્નેહના સંબંધવાળા બીજા કુટુંબને આઘકુટુંબ સાથે દિવસ-રાત યુદ્ધ કરાવે છે. તે આ પ્રમાણે - નિર્ગુણ એવા સાધુઓ જેનાથી જજે મહામોહથી જ, આ આવિર્ભત કુટુંબ છેઃબીજું આવિર્ભત કુટુંબ છે તે મહામોહ પિતામહને જ્ઞાનથી ઘાત કરે છે. I૧-ચા શ્લોક :
यस्तन्त्रकः समस्तस्य, कुटुम्बस्य महाबलः ।
रागं वैराग्ययन्त्रेण, तमेते चूर्णयन्त्यलम् ।।३।। શ્લોકાર્ધ :
સમસ્ત કુટુંબનો-સમસ્ત બીજા કુટુંબનો જે તંબક એવો મહાબલ છે, તે રાગને વૈરાગ્યમંત્રથી આ સાધુઓ, અત્યંત સૂર્ણ કરે છે. ll3I. શ્લોક :
अन्यच्च निरनुक्रोशा, रागस्यैव सहोदरम् । द्वेषं मैत्रीशरेणोच्चैरेते निघ्नन्ति साधवः ।।४।।