Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 496
________________ ૪૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : पुष्टिं गतेन तेनोच्चैनिहतं भग्नपौरुषम् । अमीषां बाधकं नैव, तद्वितीयं कुटुम्बकम् ।।१४।। શ્લોકાર્ચ - પુષ્ટિને પામેલ તેના વડે=પ્રથમ કુટુંબ વડે, અત્યંત હણાયેલ ભગ્ન પુરુષવાળું તે બીજું કુટુંબ આમને સુસાધુને, બાધક નથી જ=આત્માને ક્લેશ કરાવવા સમર્થ નથી જ. ll૧૪ll શ્લોક : अन्यच्च पोषकं ज्ञात्वा, द्वितीयस्य तृतीयकम् । રાતઃ પરિત્ય, સર્વથેવ કુટુમ્બ ITI શ્લોકાર્ચ - અને બીજા કુટુંબનું પોષક જાણીને હે રાજેન્દ્ર ! આમના વડે સાધુઓ વડે, સર્વથા જ ત્રીજું કુટુંબ પરિત્યાગ કરાયું છે. ll૧૫ll શ્લોક : यावत्तृतीयं न त्यक्तं, तावज्जेतुं न शक्यते । द्वितीयमपि कास्न्येन, पुरुषेण कुटुम्बकम् ।।१६।। શ્લોકાર્થ : જ્યાં સુધી ત્રીજું કુટુંબ ત્યાગ કરાયું નથી ત્યાં સુધી બીજું પણ કુટુંબ પુરુષ વડે સંપૂર્ણથી જીતવું શક્ય નથી. વિવેકી શ્રાવકો સર્વવિરતિની શક્તિ સંચય કરવા અર્થે જ્યારે જ્યારે સાધુધર્મનું પરિભાવન કરે છે ત્યારે ત્યારે બીજા કુટુંબના સ્નેહનાં બંધનો કંઈક શિથિલ થાય છે તેથી દેશથી બીજું કુટુંબ જિતાય છે તો પણ જ્યાં સુધી સર્વથા નિર્મમ થવાને અનુકૂળ બળસંચય થયો નથી ત્યાં સુધી ત્રીજા કુટુંબ સાથે કંઈક સ્નેહના પ્રતિબંધો છે તેથી બીજું કુટુંબ સર્વથા જિતાતું નથી. આવા શ્લોક : अतो यद्यस्ति ते वाञ्छा, भूप! संसारमोचने । ततोऽतिनिघृणं कर्म, मयोक्तमिदमाचर ।।१७।। શ્લોકાર્ચ - આથી હે રાજા ! જો તને સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે તો મારા વડે કહેવાયેલું આ અતિ

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520