Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 478
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૫૭ नन्दिवर्धनेन तदीयः प्रभावः, पुण्योदयमाहात्म्यजातमपि कल्याणकदम्बकं हिंसावैश्वानरप्रतापजनितं ममैतदित्येवमेष मन्यते स्म, ततोऽयमविशेषज्ञ इति मत्वा विरक्तोऽसौ पुण्योदयः, नष्टो गृहीत्वैकां दिशं स्फुटवचनव्यतिकराऽवसरे, ततस्तद्विकलस्यास्य नन्दिवर्धनकुमार-स्येदमनर्थकदम्बकमाभ्यां हिंसावैश्वानराभ्यां संपादितमिति । नृपतिराह भदन्त! कियान्पुनः कालोऽस्य हिंसावैश्वानराभ्यां सह सम्बन्धस्य? भगवताऽभिहितं-अनादिपरिचितावस्येमौ हिंसावैश्वानरौ, केवलमत्र पद्मराजगृहे निवसतोऽस्याविर्भूताविमौ, पूर्वं तिरोहितौ स्थितौ । नृपतिराह-किमनादिरूपोऽयं नन्दिवर्धन-कुमारः? भगवानाह बाढम् । नृपतिराह-तत्किमित्ययं पद्मराजपुत्रतया प्रसिद्धः? भगवानाह-मिथ्याभिमानोऽयमस्य, यदुत-पद्मराजपुत्रोऽहं, अतो नात्राऽऽस्था विधेया । नृपतिनोक्तं-भदन्त! तत्परमार्थतः कुतस्त्योऽयमवधार्यताम् ? भगवताऽभिहितं-असंव्यवहारनगरवास्तव्यः कुटुम्बिकोऽयं संसारिजीवनामा कर्मपरिणाममहाराजादेशेन लोकस्थितिनियोगमुररीकृत्य स्वभार्यया भवितव्यतया ततो नगरानिःसारितोऽपरापरस्थानेषु पर्यटन् धार्यत इत्यवधारणीयम् । પુણ્યોદય ભાવ અને અભાવ કૃત વેચિય રાજા વડે કહેવાયું – હે ભગવંત ! સ્ફટવચનના વ્યતિકરથી પૂર્વે અમારા વડે લોકવાર્તાથી સંભળાયેલું હતું. શું સંભળાયુ હતું તે “યદુત'થી કહે છે – ઉત્પધમાન એવા આ નંદિવર્ધનકુમાર વડે પધરાજનું કુલ આનંદિત કરાયું=નંદિવર્ધન જન્મ્યો ત્યારે પદ્મરાજનું કુલ હર્ષિત કરાયું. કોશદંડની સમૃદ્ધિથી વર્ધિત કરાયું. નગર તોષિત કરાયું. અને વધતા એવા નંદિવર્ધનકુમાર વડે પ્રજા આલાદિત કરાઈ. ગુણનો સમૂહ વિસ્તારિત કરાયો. પ્રતાપથી ભૂમંડલ વશ કરાયું. શત્રુઓ જિતાયા. જયપતાકા ગ્રહણ કરાઈ. યશપટહ સમુલ્લસિત કરાયો. ભૂતલમાં સિંહના જેવું આચરણ કરાયું. સુખરૂપ અમૃતનો સાગર અવગાહન કરાયો, ત્યારે સુખસાગરના અવગાહનમાં દુઃખતી પરંપરાના કારણભૂત એવા આ બે પાપમિત્ર અને પાપભાર્યા અને નંદિવર્ધનને, શું ન હતા? ભગવાન વડે કહેવાયું - હે મહારાજ ! ત્યારે પણ આ બંને હતા. પરંતુ ત્યારે કલ્યાણની પરંપરાનું કારણ અવ્ય જ હતું. તૃપતિ કહે છે તે શું છે? ભગવાન વડે કહેવાયું – પુણ્યોદય નામનો સહચર હતો. વિદ્યમાન એવો તે પુણ્યોદય, પોતાના પ્રભાવથી અનંતરમાં કહેવાયેલા સર્વ જ પધરાજાના કુલના આનંદના જનનાદિ પ્રયોજતવિશેષનું કારણ થયું. કેવલ મહામોહતા વશથી આ નંદિવર્ધન વડે તેનો પ્રભાવ જોવાયો નહીં. પુગ્યોદયના માહાભ્યથી થયેલું પણ કલ્યાણનો સમૂહ હિંસા, વૈશ્વાનરના પ્રતાપથી જનિત મારું આ છે=મારી જાહોજલાલી છે, એ પ્રમાણે આ=નંદિવર્ધન, માનતો હતો. તેથી=નંદિવર્ધન વિપર્યાસને કારણે હિંસા-વૈશ્વાનરના પ્રતાપથી આ મારી જાહોજલાલી છે તેમ નંદિવર્ધન માનતો હતો તેથી, આ=નંદિવર્ધન અવિશેષજ્ઞ છે એમ માનીને આ પુણ્યોદય વિરક્ત થયો. સ્ફટવચનના પ્રસંગના અવસરમાં એક દિશાને ગ્રહણ કરીને નાશી ગયો. તેથી તેના વિકલ-પુણ્યોદય રહિત એવા આ નંદિવર્ધનકુમારને આ

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520