Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫૩
वक्त्रविवरं तिरश्चीनं पुरुषम् ? नृपतिनाऽभिहितं- सुष्ठु पश्यामि । भगवानाह - महाराज ! एतेन भस्मीकृतं नगरम् । नृपतिराह - भदन्त कोऽयं पुरुषः ? भगवानाह - महाराज ! स एवाऽयं तव जामाता नन्दिवर्धनकुमारः । नृपतिराह-कथं पुनरनेनेदमीदृशं व्यवसितम् ? किमिति वाऽयमेवं विधाऽवस्थोऽधुना वर्तते ? ततः कथितो भगवता स्फुटवचनविरोधादिकश्चरटमनुष्यपरित्यागपर्यवसानः सर्वोऽपि नरपतये मदीयवृत्तान्तः । तमाकर्ण्य विस्मितो राजा परिषच्च । नृपतिना चिन्तितं किं छोटयाम्यस्य वदनम् ? करोमि मुत्कलं बाहुयुगलं, अथवा नहि नहि, निवेदितमेवास्य चरितं भगवता, तदेष मुत्कलोऽस्माकमपि केनचिदकाण्डविड्वरसम्पादनेन धर्मकथाश्रवणविघ्नहेतुः स्यात्, तस्मात्तावदयं यथान्यासमेवास्तां, पश्चादुचितं करिष्यामः, अस्थानं चैष करुणायाः यस्येदृशं चरितं, तदधुना तावदपरं भगवन्तं सन्देहं प्रश्नयामः । ततोऽभिहितं नृपतिना - भदन्त ! नन्दिवर्धनकुमारोऽस्माभिरेवंगुणः समाकर्णितः
કેવલી એવા આચાર્ય દ્વારા રાજાના પ્રશ્નનું સમાધાન
-
1
ભગવાન વડે કહેવાયું —– હે મહારાજ ! આ પર્ષદાતી નજીક બેઠેલા, હાથ-પગ પાછળથી બાંધેલા, નિબદ્ધ મુખના વિવરવાળા, વાંકાવળી ગયેલા એવા પુરુષને તું જુએ છે ? રાજા વડે કહેવાયું બરાબર જોઉં છું. ભગવાન કહે છે • હે મહારાજ ! આવા વડે નગર ભસ્મીભૂત કરાયું છે. રાજા કહે છે – હે ભગવંત ! કોણ આ પુરુષ છે ? ભગવાન કહે છે હે મહારાજ ! તારો જ આ જમાઈ નંદિવર્ધનકુમાર છે. રાજા કહે છે કેવી રીતે આવા વડે આવું કરાયું ? અથવા કયા કારણથી આવી અવસ્થાવાળો આ વર્તે છે ? તેથી ભગવાન વડે સ્ફુટવચનના વિરોધાદિથી માંડીને ચોરટા એવા મનુષ્યના પરિત્યાગ સુધીનો સર્વ મારો વૃત્તાંત પણ રાજાને કહેવાયો. તેને સાંભળીને રાજા અને પરિષદ વિસ્મય પામ્યા. રાજા વડે વિચારાયું. શું આનું મુખ હું છૂટું કરું ? બાહુયુગલ છૂટા કરું ? અથવા નહીં નહીં, આનું ચરિત્ર ભગવાન વડે નિવેદિત કરાયું છે તે કારણથી મુત્કલ એવો આ અમોને પણ કોઈ અકાંડ પ્રસંગના સંપાદનથી ધર્મકથાના શ્રવણમાં વિઘ્નનો હેતુ થાય. તે કારણથી આ યથાન્યાસ જ રહો પછી ઉચિત કરશું. જેનું આવું ચરિત્ર છે એ કરુણાને અસ્થાન છે. તેથી હવે ભગવાનને બીજો પ્રશ્ન કરું. ત્યારપછી રાજા વડે કહેવાયું. હે ભદન્ત ! નંદિવર્ધનકુમાર અમારા વડે આવા ગુણવાળો સંભળાયો છે.
શ્લોક ઃ
યદુત
वीरो दक्षः स्थिरः प्राज्ञो, महासत्त्वो दृढव्रतः । रूपवान्नयमार्गज्ञः, सर्वशास्त्रविशारदः । ।१ ।।
=
-

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520