Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 468
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૪૭ શ્લોક : विहाय पञ्च चिह्नानि, भक्तिनिर्भरमानसः । राजा कृतोत्तरासङ्गः, प्रविष्टः सूर्यवग्रहे ।।३।। શ્લોકાર્ય : પાંચ ચિહ્નોને છોડીને ભક્તિનિર્ભર માનસવાળા, કરાયેલા ઉત્તરાસંગવાળા રાજાએ સૂરિના અવગ્રહમાં પ્રવેશ કર્યો. Il3II શ્લોક : पञ्चाङ्गप्रणिपातेन, पादयोय॑स्तमस्तकः । प्रणम्य सूरिं नौति स्म, ललाटे कृतकुड्मलः ।।४।। શ્લોકાર્થ : પંચાંગ પ્રણિપાતથી પગમાં પડેલા મસ્તકવાળા, પ્રણામ કરીને, લલાટમાં જોડાયેલા હાથવાળા રાજાએ સૂરિની સ્તુતિ કરી. ll૪ll શ્લોક : कथम्?अज्ञानतिमिरोच्छेदकर! नाथ! दिवाकर! । नमस्ते रागसन्तापनाशकारिनिशाकर! ।।५।। શ્લોકાર્ય : કેવી સ્તુતિ કરી ? તે બતાવે છે – હે નાથ ! અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદન કરનાર દિવાકર અર્થાત્ સૂર્ય!, રાગસંતાપના નાશને કરનાર એવા ચંદ્ર ! તમને નમસ્કાર કરું છું. પII શ્લોક : स्वपाददर्शनेनाऽद्य, नाथ! कारुण्यसागर! । भवता भवनिर्णाश! पूतपापाः कृता वयम् ।।६।। શ્લોકાર્થ : સ્વપારદર્શનથી આજે હે કરુણાસાગર ! નાથ ! ભવના નાશને કરનાર, તમારા વડે, પૂતહાપવાળા= ધોયેલા પાપવાળા અમે કરાયા છીએ. III

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520