________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૭
શ્લોક :
विहाय पञ्च चिह्नानि, भक्तिनिर्भरमानसः । राजा कृतोत्तरासङ्गः, प्रविष्टः सूर्यवग्रहे ।।३।।
શ્લોકાર્ય :
પાંચ ચિહ્નોને છોડીને ભક્તિનિર્ભર માનસવાળા, કરાયેલા ઉત્તરાસંગવાળા રાજાએ સૂરિના અવગ્રહમાં પ્રવેશ કર્યો. Il3II
શ્લોક :
पञ्चाङ्गप्रणिपातेन, पादयोय॑स्तमस्तकः । प्रणम्य सूरिं नौति स्म, ललाटे कृतकुड्मलः ।।४।।
શ્લોકાર્થ :
પંચાંગ પ્રણિપાતથી પગમાં પડેલા મસ્તકવાળા, પ્રણામ કરીને, લલાટમાં જોડાયેલા હાથવાળા રાજાએ સૂરિની સ્તુતિ કરી. ll૪ll શ્લોક :
कथम्?अज्ञानतिमिरोच्छेदकर! नाथ! दिवाकर! ।
नमस्ते रागसन्तापनाशकारिनिशाकर! ।।५।। શ્લોકાર્ય :
કેવી સ્તુતિ કરી ? તે બતાવે છે – હે નાથ ! અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદન કરનાર દિવાકર અર્થાત્ સૂર્ય!, રાગસંતાપના નાશને કરનાર એવા ચંદ્ર ! તમને નમસ્કાર કરું છું. પII શ્લોક :
स्वपाददर्शनेनाऽद्य, नाथ! कारुण्यसागर! ।
भवता भवनिर्णाश! पूतपापाः कृता वयम् ।।६।। શ્લોકાર્થ :
સ્વપારદર્શનથી આજે હે કરુણાસાગર ! નાથ ! ભવના નાશને કરનાર, તમારા વડે, પૂતહાપવાળા= ધોયેલા પાપવાળા અમે કરાયા છીએ. III