________________
૩૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कनकशेखरेण तातस्य पादपतनं, समालिङ्गितस्तातेन, मया च कृतोचिता प्रतिपत्तिः, प्रवेशितो नगरे महानन्दविमर्दैन, अभिहितश्च तातेन अम्बया च कनकशेखरो, यथा-कुमार! सुन्दरमनुष्ठितं यदात्मीयवदनकमलदर्शनेन जनितोऽस्माकं मनोरथानामप्यगम्यो महांश्चित्तानन्दः, तदेतदपि कुमारस्य पैतृकमेव राज्यं तस्मानाऽत्र कुमारेण तिष्ठता विकल्पो विधेय इति । अभिनन्दितं ताताम्बावचनं कनकशेखरेण, समर्पितस्तातेन मदीयभवनाभ्यर्णवर्ती कनकशेखरस्य महाप्रासादः, स्थितस्तत्रासौ, जातोऽस्य मया सह स्नेहभावः, समुत्पन्नो विश्रम्भः । अन्यदा रहसि पृष्टोऽसौ मया, यदुतमयाऽऽकर्णितं किल जनकापमानाभिमानाद् भवतामिहागमनमभूत्, तत्कीदृशो जनकेन भवतोऽपमानो विहित इति श्रोतुमिच्छामि । कनकशेखरेणाभिहितं, आकर्णय
કનકશેખરનું આગમન અને મૈત્રી અને આ બાજુ સ્વભવનથી ત્રણ સંધ્યાએ રાજકુલમાં ગુરુના પાદવજત કરનારો એવો હું જતો હતો, તેથી અચદા પ્રભાતે ગયો. પિતા અને માતાઓને પાદપતન કરાયું, તેઓ વડે આશીર્વાદથી અભિનંદિત કરાયો. તેમના સમીપે કેટલીક પણ ક્ષણ રહ્યો. સ્વભવનમાં આવ્યો. વિક્ટર આસન, ઉપર જ્યાં હું બેઠો ત્યાં અકાંડ જ રાજકુલમાં મોટો કલકલ ઉલ્લસિત થયો. તેથી આ શું છે એ પ્રમાણે તેના નિમિતપણાને-કોલાહલના નિમિત્તપણાને, નહીં જણાયેલા એવા મને સંભ્રમ થયો. તેને અભિમુખ તે કોલાહલને અભિમુખ, જ્યાં સુધી હું ઉપસ્થિત થયો, ત્યાં સુધી શીઘ આવતો ધવલ નામનો સેના સહિત, બલાધિકૃત મારા વડે જોવાયો, મારી નજીક પ્રાપ્ત થયો. હું આના વડે= ધવલ વડે, નમસ્કાર કરાયો, અને કહે છે. તે કુમાર ! દેવ આદેશ કરે છે. શું આદેશ કરે છે તે ‘યહુતીથી બતાવે છે – આ બાજુ નીકળેલા માત્ર એવા તમે હોતે છતે અમને વંદન કરીને નીકળેલો એવો નંદિવર્ધન હોતે છતે, મારા સમીપે=નંદિવર્ધનના પિતા સમીપે, દૂતે પ્રવેશ કર્યો, અને તેના વડે-તે દૂત વડે, નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે “યથા'થી બતાવે છે – કુશાવર્તનગરથી કનકચૂડ રાજાનો પુત્ર કનકશેખર નામનો રાજકુમાર પિતાના અપમાનના અભિમાનથી આપની સમીપે આવેલો ગાઉમાત્રવર્તી મલયનન્દન નામના જંગલમાં રહેલો છે. આ સાંભળીને=દૂતે કહેલા સમાચાર સાંભળીને, દેવ પ્રમાણ છે=દૂત નંદિવર્ધનના પિતાને કહે છે દેવ એવા તમોએ શું કરવું તે વિચારવાનું છે, ત્યારપછી દૂતે સમાચાર આપ્યા ત્યારપછી, હું રાજા, પોતાના ઘરે આવવાપણું હોવાથી, નજીકના બંધુપણું હોવાને કારણે, અને મહાપુરુષ હોવાને કારણે કનકશેખરકુમાર સન્મુખ જવા માટે યોગ્ય છે એ પ્રમાણે સભામાં રહેલા રાજવૃદ્ધોને કહીને આરાજા, સ્વયં તેને અભિમુખ ચાલ્યો કનકશેખરને અભિમુખ ચાલ્યો. કુમાર વડે પણ=નંદિવર્ધન વડે પણ, શીધ્ર આવવું જોઈએ એથી હું ધવલ નામનો બલાધિકૃત, તમારી પાસે બોલાવવા માટે મોકલાવાયો છું, તે કારણથી કુમારએ શીધ્ર આવવું જોઈએ એથી હું ધવલ તમને બોલાવવા માટે મોકલાયો છું તેથી તરત જ કુમારે પ્રસ્થાન કરવું યોગ્ય