________________
૩૨૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
उपसंहृतसद्ध्यानः, स साधुर्दत्तनामकः ।
दत्ताशीर्मधुरैर्वाक्यैः, समस्तान्समभाषत ।।७।।
શ્લોકાર્થ :
પૂર્ણ કર્યું છે સદ્બાન જેમણે એવા=પૂર્વમાં કાયોત્સર્ગમાં હતા પરંતુ રાજકુમારો વગેરે આવ્યા તેથી કાયોત્સર્ગ પાર્યો છે જેમણે એવા, આશીર્વાદ આપ્યા છે જેમણે એવા તે દત્ત નામના સાધુએ મધુર વાક્ય વડે સમસ્ત એવા અમોને કહ્યું. IIII
શ્લોક ઃ
:
तदीयवाक्यप्रीतेन, मयोक्तं प्रह्वचेतसा ।
ભવન્ત! વૃિશઃ પ્રોો, થર્મસ્તાવ વર્શને? ૫ાા
શ્લોકાર્થ
તેમના વાક્યની પ્રીતથી હર્ષિત થયું છે ચિત્ત એવા મારા વડે કહેવાયું, હે ભગવંત ! તમારા દર્શનમાં કેવા પ્રકારનો ધર્મ કહેવાયો છે ? III
શ્લોક ઃ
अथ प्रह्लादयत्रुच्चैर्मनो मे कलया गिरा ।
धर्ममाख्यत्प्रपञ्चेन, जैनचन्द्रं स मे मुनिः । । ९।।
શ્લોકાર્થ :
ત્યારપછી સુંદર વાણી વડે મારા મનને અત્યંત પ્રહ્લાદ કરતા પ્રપંચથી=વિસ્તારથી મુનિએ જૈનચંદ્ર એવો ધર્મ તે મુનિએ મને કહ્યો. III
શ્લોક ઃ
तत्रापि प्रथमं तेन, साधुधर्मो निवेदितः ।
તતસ્તવનું વિસ્તાર્ય, વૃત્તિધર્મ: પ્રશિતઃ ।।।।
શ્લોકાર્થ ઃ
ત્યાં પણ પ્રથમ તેમના વડે–તે મુનિ વડે, સાધુધર્મ બતાવાયો. ત્યારપછી તેને અનુસરનાર=સાધુધર્મને અનુસરનાર, ગૃહસ્થધર્મ વિસ્તાર કરીને પ્રકાશિત કરાયો. ।।૧૦।।