________________
૩૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને બીજું અહીં હમણાં જૈનમતમાં ઘણા લોકો રહેલા છે, કુમારના પ્રસાદનો અર્થી કોણ સકર્ણક=બુદ્ધિમાન, તેનો જૈનમતનો, આશ્રય ન કરે ? Il૪રા. શ્લોક :
करहीने जने जाते, यथेष्टप्रविचारिणि ।
कस्याऽत्र यूयं राजानः, किं वा राज्यं विनाऽऽज्ञया? ।।४३।। શ્લોકાર્ય :
અને આ રીતે કરહીન, ઈચ્છાનુસાર વિચરનાર લોક થયે છતે અહીં આ નગરમાં, તમે કોના રાજા ? આજ્ઞા વગર, રાજ્ય શું ? ll૪all શ્લોક :
तदिदं यत् कुमारेण, देव! प्रारभ्याऽलौकिकम् ।
राजनीतेः समुत्तीर्णं, बुध्यते तन्न सुन्दरम् ।।४४।। શ્લોકાર્ચ -
તે કારણથી હે દેવ ! કુમાર વડે જે આ અલૌકિકનો પ્રારંભ કરીને રોજનીતિથી સમુતીણ ઉલ્લંઘન જણાય છે તે સુંદર નથી. II૪૪ll શ્લોક :
तातः प्राहार्य! यद्येवं, स्वयमेवोच्यतां त्वया ।
कुमारो न वयं तस्य, सम्मुखं भाषितुं क्षमाः ।।४५।। શ્લોકાર્ધ :
તાએ કહ્યું હે આર્ય! જો આ પ્રમાણે છે તો તારા વડે સ્વયં જ કુમારને કહેવું જોઈએ. અમે તેને સન્મુખ કહેવા માટે સમર્થ નથી. ll૪પી.
कुमारदुर्मुखयोर्विवादः
શ્લોક :
ततश्चतातानुज्ञामवाप्यैवं, दुर्मुखो मामभाषत । कुमार! नेदृशी नीतिनृपतेर्लोकपालने ।।४६।।