________________
૩૬૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
अपि सा नाममात्रेण, त्रासकम्पविधायिका ।
सर्वेषामेव जन्तूनां, किं पुनः प्रविलोकिता? ।।९।। શ્લોકાર્ચ - વળી, તે નામમાત્રથી જ સર્વ જંતુઓને ત્રાસ અને કંપનને કરનારી છે. અર્થાત કોઈ કહે કે હું તને મારી નાખીશ એ પ્રકારની હિંસાના નામ સાંભળવા માત્રથી સર્વ જીવોને ત્રાસ અને કંપને કરનારી હિંસા છે. વળી, જોવાયેલીનું શું કહ્યું જોવાયેલી હિંસા તો ત્રાસને કરનારી જ છે. IIII
શ્લોક :
साऽधोमुखेन शिरसा, नरकं नयति देहिनः । सा संसारमहावर्तगर्तसंपातकारिका ।।१०।।
શ્લોકાર્ય :
તે હિંસા, મનુષ્યને મસ્તક દ્વારા અધોમુખથી નરકમાં લઈ જાય છે હિંસા કરનાર પુરુષને તે હિંસા અધોમુખ કરીને નરકમાં લઈ જાય છે, તે હિંસા, સંસારરૂપી મહાઆવર્તના ગર્તામાં પાતને કરનારી છે. I૧૦માં શ્લોક :
सा मूलं सर्वपापानां, सा धर्मध्वंसकारिणी ।
सा हेतुश्चित्ततापानां, सा शास्त्रेषु विगर्हिता ।।११।। શ્લોકાર્ચ -
તે હિંસા, સર્વ પાપોનું મૂળ છે, તે હિંસા, ધર્મના વંસને કરનારી છે, તે=હિંસા, ચિત્તના તાપનો હેતુ છે, તે શાસ્ત્રોમાં વિગહિત છે. ll૧૧Jા. શ્લોક :
किञ्चेह बहुनोक्तेन? नास्त्येव ननु तादृशी ।
लोकेऽपि दारुणाकारा, सा हिंसा हन्त यादृशी ।।१२।। શ્લોકાર્થ :
વળી, અહીં હિંસાના વિષયમાં વધારે, કહેવાથી શું? ખરેખર તેવા પ્રકારની દારુણ આકારવાળી લોકમાં કોઈ સ્ત્રી નથી જેવા પ્રકારની ખરેખર તે હિંસા છે. આવા