________________
૩૫૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – માન, ઉગ્રકોપ, અહંકાર, શાક્ય, કામાદિ ચોરો સર્વ પણ, દુષ્ટાભિસંધિ નરેન્દ્રની ઉપાસના કરે છે. IIII શ્લોક :
अतोऽन्तरङ्गचौराणां, तेषां पोषणतत्परः ।
स राजा गीयते लोकैश्चौरसङ्ग्रहणे रतः ।।२।। શ્લોકાર્ધ :
આથી તે અંતરંગ ચોરોના પોષણમાં તત્પર અને ચોરોના સંગ્રહમાં રત લોકો વડે તે રાજા કહેવાય છે. IIરા
શ્લોક :
सत्यशौचतपोज्ञानसंयमप्रशमादयः ।
ये चापरे सदाचाराः, शिष्टलोका यशस्विनः ।।३।। શ્લોકાર્ચ -
સત્ય, શૌચ, તપ, જ્ઞાન, સંયમ, પ્રશમ આદિ અને જે અપર સદાચારવાળા શિષ્ટ લોકો, યશસ્વી છે. III
શ્લોક :
दुष्टाभिसन्धिः सर्वेषां, तेषामुन्मूलने रतः ।
अतोऽसौ परमः शत्रुः, शिष्टानामिति गीयते ।।४।। શ્લોકાર્ચ -
તે સર્વેના ઉન્મેલનમાં દુષ્ટાભિસબ્ધિ રત છે. આથી આ દુષ્ટાભિસંધિ, શિષ્યલોકોનો પરમશત્રુ એ પ્રમાણે કહેવાય છે. lll. શ્લોક :
बह्वीभिर्वर्षकोटीभिर्धर्मध्यानं यदर्जितम् ।
लोकेन तद्दहत्येष, क्षणमात्रेण दारुणः ।।५।। શ્લોકાર્ચ -
ઘણાં વર્ષકોટીઓથી જે ધર્મધ્યાન લોક વડે અર્જન કરાયું તેને આ દારુણ દુષ્ટાભિસંધિ ક્ષણમાત્રથી બાળી નાખે છે. પII