________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
अतः किङ्करतां मुक्त्वा, नान्यत्किञ्चन भूभुजाम् । विधातुं युक्तमेतेषां सैवास्माभिर्विधीयते ।। ५८ ।
શ્લોકાર્થ ઃ
આથી કિંકરતાને મૂકીને=આવા પુરુષોની કિંકરતાને મૂકીને, રાજાઓને આમનું અન્ય કંઈ પણ કરવા માટે ઉચિત નથી તે જ=કિંકરતા જ, અમારા વડે કરાય છે. IIપા
શ્લોક ઃ
येषां नाथो जगन्नाथो, भगवांस्तेषु किङ्करः ।
यः स्याद्राजा स एवात्र, राजा शेषास्तु किङ्कराः ।। ५९ ।।
૩૪૧
શ્લોકાર્થ ઃ
જગતના નાથ ભગવાન જેઓના નાથ છે, જે રાજા તેઓનો કિંકર=સેવક, થાય છે તે જ અહીં રાજા છે, શેષ કિંકરો છે. II૫૯લ્યા
શ્લોક ઃ
एवं चाचरता ब्रूहि, राजनीतेर्विलङ्घनम् ।
જિ મા વિદિત યેન, મવાનેવં પ્રનત્પતિ? ।।૬।।
શ્લોકાર્થ ઃ
અને તું કહે, આ પ્રમાણે આચરતા મારા વડે રાજનીતિનું શું ઉલ્લંઘન કરાયું ? જેથી તું આ પ્રમાણે બોલે છે. II૬૦II
શ્લોક ઃ
વિચ
अलीकधर्मवात्सल्यं, मदीयं वदता त्वया ।
परिस्फुटीकृतं नूनं, दुर्मुखत्वमिहात्मनः । । ६१ ।।
શ્લોકાર્થ ઃ
વળી, મારું મિથ્યા ધર્મવાત્સલ્ય છે એ પ્રમાણે કહેતા તારા વડે ખરેખર અહીં=સંસારમાં, પોતાનું દુર્મુખપણું પ્રગટ કરાયું છે. II૬૧]I