________________
૩૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ये तु स्वगुणमाहात्म्याद्देवानामपि पूजिताः ।
तेषां यथेच्छदानेऽपि, नैतत्संबध्यते वचः ।।५४।। શ્લોકાર્ચ -
વળી, જે સ્વગુણોના માહાભ્યથી દેવોને પણ પૂજિત છે રાજા વગેરેને પણ પૂજિત છે તેઓને યથેચ્છદાનમાં પણ આ વચન સંબંધ પામતું નથી=મંત્રીએ કહ્યું એ વચન સંગત થતું નથી. II૫૪ll શ્લોક :
તથાદિये चौर्यपारदार्यादेः, सर्वस्माद्दुष्टचेष्टितात् ।
स्वत एव महात्मानो, निवृत्ताः सर्वभावतः ।।५५।। શ્લોકાર્ચ -
તે આ પ્રમણે - જેઓ ચૌર્યપદારા આદિ સર્વ દુષ્ટોષ્ટાઓથી સ્વતઃ જ સર્વભાવથી નિવૃત મહાત્માઓ છે. પપી.
શ્લોક :
तेषां जैनेन्द्रलोकानां, दण्डः स्यात् कुत्र कारणे? । दण्डबुद्धिर्भवेत्तेषु, यस्यासौ दण्डमर्हति ।।५६।।
બ્લોકાર્ધ :
તે જૈનેન્દ્ર લોકોનો દંડ ક્યા કારણે થાય ? તેઓમાં જેને દંડબુદ્ધિ થાય એ દંડને યોગ્ય છે. I૫૬l
શ્લોક :
करोऽपि रक्षणीयेषु, लोकेषु ननु बुध्यते । तस्यापि नोचिता जैना, ये गुणैरेव रक्षिताः ।।५७।।
શ્લોકાર્ધ :
રક્ષણીય એવા લોકોમાં ખરેખર કર પણ જણાય છે જેઓ ગુણોથી રક્ષિત છે તે જૈનો કરને પણ ઉચિત નથી. Ifપછા.