________________
૩૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
ततश्चनरत्वेऽपि विनिर्दिष्टं, व्यक्त्येवेदं कुटुम्बकम् ।
यदत्र विदुषा कार्य, तदिदानीं निबोधत ।।६१।। શ્લોકાર્ચ -
અને તેથી સર્વયોનિઓમાં જઘન્યઆદિ જીવો હોવા છતાં મનુષ્યોમાં વ્યક્ત ત્રણે પ્રકારના જીવો પ્રાપ્ત થાય છે તેથી, નરપણામાં પણ આ કુટુંબ વ્યક્ત જ બતાવાયું છે. વિદ્વાનો વડે અહીં મનુષ્યભવમાં, જે કર્તવ્ય છે તેને હવે તમે સાંભળો. એ પ્રમાણે સૂરિ રાજાને કહે છે. ll૧II શ્લોક :
त्यक्तव्यं बालचरितं, न कार्यस्तत्समागमः ।
મનોચિત્તેિ યત્ના, શર્તવ્ય: સુમિ છતા પાદરા શ્લોકાર્ચ -
બાલચરિતનો ત્યાગ કરવો જોઈએ, તેનો સમાગમ કરવો જોઈએ નહીં. સુખને ઈચ્છતા પરુષે મનીષી ચરિત્રમાં યત્ન કરવો જોઈએ. II૬રા.
શ્લોક :
___ यतोऽत्र बहवो जीवाः, प्रायो मध्यमबुद्धयः ।
ते च सम्यगनुष्ठानात्, संपद्यन्ते मनीषिणः ।।३।। શ્લોકાર્થ :
જે કારણથી અહીં મનુષ્યભવમાં, ઘણા જીવો પ્રાયઃ મધ્યમબુદ્ધિવાળા છે અને તે મધ્યમબુદ્ધિવાળા જીવો, સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે. II3II શ્લોક :
एतद्विज्ञाय भो भव्याः! सर्वेऽपि गदिता मया ।
कार्य मदनुरोधेन, वृत्तमस्य मनीषिणः ।।६४।। શ્લોકાર્ચ -
આને જાણીને મધ્યમબુદ્ધિવાળા જીવો સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે આને જાણીને, હે ભવ્ય જીવો ! મારા વડે કહેવાયેલા સર્વ પણ તમોએ મારા અનુરોધથી આ મનીષીનો આચાર કરવો જોઈએ. II૬૪ll