SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ततश्चनरत्वेऽपि विनिर्दिष्टं, व्यक्त्येवेदं कुटुम्बकम् । यदत्र विदुषा कार्य, तदिदानीं निबोधत ।।६१।। શ્લોકાર્ચ - અને તેથી સર્વયોનિઓમાં જઘન્યઆદિ જીવો હોવા છતાં મનુષ્યોમાં વ્યક્ત ત્રણે પ્રકારના જીવો પ્રાપ્ત થાય છે તેથી, નરપણામાં પણ આ કુટુંબ વ્યક્ત જ બતાવાયું છે. વિદ્વાનો વડે અહીં મનુષ્યભવમાં, જે કર્તવ્ય છે તેને હવે તમે સાંભળો. એ પ્રમાણે સૂરિ રાજાને કહે છે. ll૧II શ્લોક : त्यक्तव्यं बालचरितं, न कार्यस्तत्समागमः । મનોચિત્તેિ યત્ના, શર્તવ્ય: સુમિ છતા પાદરા શ્લોકાર્ચ - બાલચરિતનો ત્યાગ કરવો જોઈએ, તેનો સમાગમ કરવો જોઈએ નહીં. સુખને ઈચ્છતા પરુષે મનીષી ચરિત્રમાં યત્ન કરવો જોઈએ. II૬રા. શ્લોક : ___ यतोऽत्र बहवो जीवाः, प्रायो मध्यमबुद्धयः । ते च सम्यगनुष्ठानात्, संपद्यन्ते मनीषिणः ।।३।। શ્લોકાર્થ : જે કારણથી અહીં મનુષ્યભવમાં, ઘણા જીવો પ્રાયઃ મધ્યમબુદ્ધિવાળા છે અને તે મધ્યમબુદ્ધિવાળા જીવો, સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે. II3II શ્લોક : एतद्विज्ञाय भो भव्याः! सर्वेऽपि गदिता मया । कार्य मदनुरोधेन, वृत्तमस्य मनीषिणः ।।६४।। શ્લોકાર્ચ - આને જાણીને મધ્યમબુદ્ધિવાળા જીવો સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે આને જાણીને, હે ભવ્ય જીવો ! મારા વડે કહેવાયેલા સર્વ પણ તમોએ મારા અનુરોધથી આ મનીષીનો આચાર કરવો જોઈએ. II૬૪ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy