________________
૩૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
सूरिणाऽभिहितं-बहुतमास्ते विद्यन्ते, यतःये बालचरिताः केचिन्मनीषिचरिताश्च ये ।
एतेभ्यो ये परे सत्त्वाः , सर्वे तेऽमुष्य सोदराः ।।५५।। શ્લોકાર્ધ :
સૂરિ વડે કહેવાયું - તેઓ ઘણા વિધમાન છે જે કારણથી, જેઓ બાલચરિતવાળા છે અને જેઓ કેટલાક મનીષચરિતવાળા છે આ બંનેથી જે અન્ય જીવો છે તે સર્વ આના મધ્યમબુદ્ધિના, સહોદર છે. પપી. શ્લોક -
ये केचिच्छबलाचाराः, समा मध्यमबुद्धिना । सुताः सामान्यरूपायास्ते जीवा भुवनोदरे ।।५६।।
શ્લોકાર્ય :
મધ્યમબુદ્ધિના સમાન જે કોઈ શબલઆચારવાળા કંઈક સુંદર કંઈક ખરાબ આચારવાળા છે, ભુવનરૂ૫ ઉદરમાં તે સર્વ સામાન્યરૂપાના પુત્રો છે. પછી શ્લોક :
सकाशादितराभ्यां ते, गण्यमाना जगत्त्रये ।
अनन्तगुणितास्तेन, प्रोक्ता भूरितमा मया ।।५७।। શ્લોકાર્ચ -
ત્રણ જગતમાં ગણાતા તેઓ મધ્યમબુદ્ધિ જીવો, બાલ અને મનીષીથી અનંતગુણા છે તે કારણથી મારા વડે ભૂરિતમ કહેવાય છે. પછી
राजर्षिरुवाच-भदन्त! यद्येवं ततो मम चेतसि परिस्फुरति-यथैवं व्यवस्थिते सत्येतदापन्नं यदुतરાજ કહે છે – હે ભગવંત ! જો આ પ્રમાણે છે, જો સૌથી વધારે મધ્યમ જીવો છે તો મારા ચિત્તમાં સ્કુરાયમાન થાય છે, શું શસ્કુરાયમાન થાય ? તે “યથા'થી બતાવે છે – આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે=બાળ, મધ્યમ, મનીષીમાં સર્વ જીવોનો અંતરભાવ સૂરિએ બતાવ્યો એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે, આ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? તે “કુતથી બતાવે છે – શ્લોક :
भार्यात्रयेण जनितं, जघन्योत्तममध्यमम् । तस्य कर्मविलासस्य, जगदेतत्कुटुम्बकम् ।।५८।।