________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૧૧
શ્લોકાર્ધ :
રાજર્ષિક સાધુ થયેલા રાજા, પૂછે છે=મહાત્માને પૂછે છે. જે આ બાલની માતા તમારા વડે, કહેવાઈ હે ભગવંત ! તેના=અકુશલમાલાના, શું બાળથી અન્ય પુત્રો છે ? પI શ્લોક :
सूरिणाऽभिहितं-नितरां सन्ति । તથાદિये ये त्रिभुवनेऽप्यत्र, जघन्याः क्लिष्टजन्तवः ।
ते तेऽकुशलमालायाः, पुत्रा नास्त्यत्र संशयः ।।५२।। શ્લોકાર્ચ -
સૂરિ વડે કહેવાયું – અત્યંત છેઃઘણા પુત્રો છે. તે આ પ્રમાણે – ત્રિભુવનમાં પણ જે જે જઘન્ય ક્લિષ્ટ જીવો છે તે તે અકુશલમાલાના પુત્રો છે એમાં સંશય નથી=અકુશલકમ જન્ય તેઓની ક્લિષ્ટબુદ્ધિ હોવાથી અકુશલમાલાના પુત્રો છે. IIપરા શ્લોક :
ते बालसदृशैरेव, विज्ञेया दुष्टचेष्टितैः ।
તૈડશનમાનાવાડ, સૂનવ: સુપરિટા: Iકરૂા. શ્લોકાર્થ :તેઓ બાલ સદશ જ દુષ્ટયેષ્ટિતો વડે જાણવા. આ અકુશલમાલાના સ્પષ્ટ પુત્રો છે ? પિ૩ll
શ્લોક :
राजर्षिरुवाच-यद्येवं तर्हितस्याः सामान्यरूपायाः, किमन्ये सन्ति सूनवः । મત્તા વિ વા નો સન્નિ, મધ્યવૃદ્ધ સદોદરા? ના ૪
શ્લોકાર્ચ -
રાજારૂપ સાધુ કહે છે જો આ પ્રમાણે છેઃબાળ જેવા અન્ય સર્વ જીવો અકુશલમાલાના પુત્ર છે એ પ્રમાણે છે, તો, હે ભદંત ! તે સામાન્યરૂપાના શું અન્ય પુત્રો છે ? અથવા શું મધ્યમબુદ્ધિના સહોદર નથી ? પિઝll