________________
૩૧૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
किं तस्याः शुभसुन्दर्या, विद्यन्ते बहवः सुताः ? | अस्माभिश्च पुरा ज्ञातमयमेककपुत्रकः ।।४८ ।।
શ્લોકાર્થ ઃ
શું તે શુભસુંદરીના ઘણા પુત્રો વિધમાન છે અને અમારા વડે પૂર્વે આ એક જ પુત્ર જણાયેલો
છે. II૪૮II
શ્લોક ઃ
गुरुरुवाच- बाढं विद्यते ।
तथाहि
યે યે ત્રિભુવનેઽપ્યત્ર, દૃશ્યન્નેનેન સાદૃશા:(સત્રમા:) | ते सर्वे शुभसुन्दर्याः, पुत्रा नास्त्यत्र संशयः ।। ४९।।
શ્લોકાર્થ ઃ
ગુરુ કહે છે
1
અત્યંત વિધમાન છે=ઘણા પુત્રો અત્યંત વિધમાન છે તે ‘તથા’િથી બતાવે છે જે જે ત્રિભુવનમાં પણ અહીં=સંસારમાં, આની સાથે સરખા=મનીષીની સાથે સરખા, દેખાય છે. તે સર્વ શુભસુંદરીના પુત્રો છે એમાં સંશય નથી. II૪૯
શ્લોક ઃ
બ્ધિ
ये केचिदुत्तमा लोकाः, सत्त्वमार्गानुयायिनः ।
ते पुत्राः शुभसुन्दर्यास्तुल्या ज्ञेया मनीषिणा ।। ५० ।।
શ્લોકાર્થ :
વળી, જે કોઈ ઉત્તમલોકો સત્ત્વમાર્ગને અનુસરનારા છે=સ્વશક્તિઅનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને મોહનો નાશ કરવા રૂપે દૃઢ યત્નવાળા છે, તેઓ શુભસુંદરીના પુત્રો મનીષીતુલ્ય જાણવા. અત્યંત વિવેકચક્ષુ પ્રવર્તે તેવાં શુભકર્મોની હારમાળાથી ઉત્પન્ન થયેલા તે જીવો મનીષીતુલ્ય જાણવા. Ivoll શ્લોક ઃ
राजर्षिरुवाच
याऽसौ बालस्य जननी, भवद्भिरुपवर्णिता ।
ભવન્ત! વાતાવચેઽપિ, તસ્યાઃ ત્રિં સન્તિ સૂનવઃ? ।।।।