________________
૩૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે પ્રાપ્ત થાય છે, ત્યારે પાપનો નાશ કરીને તેઓ અનંત આનંદથી સંપૂર્ણ અને સંપૂર્ણ ક્લેશથી રહિત પરમગતિને પ્રાપ્ત કરે છે મોક્ષને પ્રાપ્ત કરે છે. Il૩૪-૩૫ll શ્લોક :
ततोऽमी ये पुरा प्रोक्ताः, सर्वेऽपि भवभाविनः ।
क्षुद्रोपद्रवसंघाता, दूरापास्ता भवन्ति ते ।।३६।। શ્લોકાર્ચ -
તેથી સર્વ પણ ભવમાં થનારા ક્ષુદ્ર-ઉપદ્રવના સમૂહો, જે આ પૂર્વમાં કહેવાયા તે દૂર કરાયેલા થાય છે. Il39ી. શ્લોક :
વિશ્વइहापि भो भवन्त्येव, प्रशमामृतपायिनः ।
प्रव्रज्याग्राहिणो जीवा, निर्बाधाः सुखपूरिताः ।।३७ ।। શ્લોકાર્ચ -
વળી, અહીં પણ વર્તમાનના ભવમાં પણ, પ્રવજ્યા ગ્રહણ કરનારા જીવો પ્રશમરસને પીનારા, નિબંધાવાળા, સુખથી પુરાયેલા થાય જ છે. ll૩૭ શ્લોક :
सा च भागवती दीक्षा, युष्माभिरधुना स्फुटम् ।
संप्राप्ता तेन संप्राप्तं, यत्प्राप्तव्यं भवोदधौ ।।३८।। શ્લોકાર્ચ -
અને તે ભાગવતી દીક્ષા તમારા વડે હમણાં સ્પષ્ટ પ્રાપ્ત કરાઈ છે. તેથી ભવોદધિમાં જે પ્રાપ્તવ્ય છે તે પ્રાપ્ત થયું. ll૧૮. શ્લોક :
केवलं सततं यत्नः, प्रमादपरिवर्जितैः ।
यावज्जीवं विधातव्यो, भवद्भिरिदमुच्यते ।।३९।। શ્લોકાર્થ :
કેવલ પ્રમાદથી પરિવર્જિત એવા તમારા વડે જીવન સુધી સતત યત્ન કરવો જોઈએ એ કહેવાય છે, એમ આચાર્ય મનીષી વગેરેને અનુશાસન આપે છે. ll૧૯ll