________________
૨૭૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને આ પ્રમાણે સ્થિત હોતે છત=સત્વના પ્રકર્ષથી જ જીવને પ્રભુપણું છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, અહીં-પ્રવજ્યા વિષયમાં, આ મનીષીના સત્વના ઉત્કર્ષનું જે માહાભ્ય છે તે=માહાભ્ય તમારા સર્વ વડે જ પરિફુટ જોવાયું જ છે. ll3II શ્લોક -
यत्तद्भगवताऽऽदिष्टं, मादृशां त्रासकारणम् ।
अनेन रभसा यन्त्रं, याचितं तन्महात्मना ।।४।। શ્લોકાર્ચ -
જે કારણથી તે ભગવાન વડે આદિષ્ટ પ્રસ્તુત આચાર્ય વડે ઉપદેશ અપાયેલ, અપ્રમાદયંત્ર જે મારા જેવાને ત્રાસનું કારણ છે તે અપ્રમાદયંત્ર આ મહાત્મા વડે સહજ રીતે યાચના કરાયું છે. IIII
શ્લોક :
तदेष यावदस्माकं, सदनुग्रहकाम्यया ।
गृहे तिष्ठति तावत्रः, स्वामी देवो गुरुः पिता ।।५।। શ્લોકાર્ચ -
તે કારણથી અતિદુષ્કર એવા અપમાયંત્રને સેવવાનું દુષ્કર સત્ત્વ મનીષીમાં છે તે કારણથી, આ-મનીષી, જ્યાં સુધી અમારા ઉપર સદનુગ્રહની કામનાથી ઘરમાં રહે છે ત્યાં સુધી અમારો સ્વામી છે, દેવ છે, ગુરુ છે, પિતા છે. ||પી. શ્લોક :
वयमस्य भवन्तश्च, सर्वे किङ्करतां गताः ।
विधूतपापमात्मानं, विनयात्करवामहै ।।६।। શ્લોકાર્ચ -
આના મનીષીના, કિંકરતાને પામેલા સેવકપણાને પામેલા, અમે અને તમે સર્વ વિનયથી આ મહાત્માની ભક્તિથી, પાપ રહિત આત્માને કરીએ. ll ll
બ્લોક :
ततः समस्तैस्तैरुक्तं, प्रमोदो रमानसैः । यदादिशति राजेन्द्रः, कस्मै तन्नात्र रोचते? ।।७।।