________________
૧૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
જે આમના વડે=જુઆદિ ચારેય વડે, પુણ્યકર્મ દ્વારા મોહનાશને અનુકૂળ મહાવીર્ય ઉલ્લસિત કરે તેવા ક્ષયોપશમભાવવાળા પુણ્યકર્મ દ્વારા, દીક્ષા પ્રાપ્ત કરાઈ, તેઓ વડે હવે દુરંત એવો આ ભવોદધિ=ભવરૂપી સમુદ્ર, તીર્ણ છે. એમ હું માનું છું. llll શ્લોક :
चारित्ररत्नादेतस्मात्संसारोत्तारकारणात् ।
वयं तु देवभावेन, व्यर्थकेनाऽत्र वञ्चिताः ।।५।। શ્લોકાર્ચ -
વળી વ્યર્થ એવા દેવાભાવથી અહીં=સંસારમાં અમે સંસારના ઉત્તારના કારણ એવા આ ચારિત્રરત્નથી વંચિત છીએ. પી.
कालज्ञविचक्षणयोर्वार्तालापः શ્લોક :
અથવાमिथ्यात्वोद्दलनं यस्मादस्माभिरपि साम्प्रतम् । કુર્તમં વિવટfમ:, પ્રાપ્ત થવસ્વમુત્તમમ્ પાદરા
કાલજ્ઞ અને વિચક્ષણાનો વાર્તાલાપ શ્લોકાર્ચ -
અથવા=વિચક્ષણા સહિત કાલજ્ઞ અથવાથી વિચારે છે. જે કારણથી ભવકોટિથી દુર્લભ મિથ્યાત્વના ઉદ્દલનરૂપ ઉત્તમ એવું સમ્યકત્વ અમારા વડે પણ હમણાં પ્રાપ્ત કરાયું છે. llll શ્લોક :
अतोऽस्ति धन्यता काचिदस्माकमपि सर्वथा ।
नरो दारिद्र्यभाङ् नैव, लभते रत्नपुञ्जकम् ।।७।। શ્લોકાર્ય :
આથી=સમ્યકત્વ પ્રાપ્ત કરાયું છે. આથી, અમારી પણ કંઈક ધન્યતા છે સર્વથા દરિદ્રને ભજનારો નર રત્નના પુજને પ્રાપ્ત કરતો નથી જ અર્થાત્ રત્નના પુંજ જેવું સમ્યક્ત અને પ્રાપ્ત કર્યું છે માટે અમે ધન્ય છીએ. Il૭ી.