________________
૧૫ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩/ તૃતીય પ્રસ્તાવ રાણીનો સ્પર્શ
શ્લોકાર્ધ :
મોહથી ભવિષ્યનો વિચાર કર્યા વગર કેવલ સૂઈ ગયેલા તેણે તે દિવ્ય શય્યા ઉપર ચઢીને બાલચેષ્ટિત કર્યું. ll૧૯ll શ્લોક :
ततस्तस्यां विशालायां, शय्यायां बद्धमानसः । इतश्चेतश्च कुर्वाणः, सर्वाङ्गाणि पुनः पुनः ।।७०।। अहो सुखमहो स्पर्शस्तथाऽहो धन्यता मम ।
चिन्तयनिति शय्यायां, लुठमानः स तिष्ठति ।।७१।। શ્લોકાર્ચ -
ત્યારપછી તે વિશાલ શય્યામાં બદ્ધ માનસવાળો ફરી ફરી આમતેમ સર્વ અંગોને કરતો.
અહો ! સુખ છે, અહો સ્પર્શ છે અને અહો ! મારી ધન્યતા છે, એ પ્રમાણે ચિંતવન કરતો શચ્યામાં આળોટતો તે બાલ રહે છે. II૭૦-૭૧|| શ્લોક :
इतश्च नगरे तत्र, बहिरङ्गो नृपोत्तमः ।
अन्योऽप्यस्ति महातेजाः, प्रख्यातः शत्रुमर्दनः ।।७२।। શ્લોકાર્ચ -
અને આ બાજુ તે નગરમાં બહિરંગ અન્ય પણ મહા તેજવાળો પ્રખ્યાત બુમર્દન નૃપોતમ છે. Il૭૨II શ્લોક :
तस्याऽस्ति पद्मपत्राक्षी, प्राणेभ्योऽपि सुवल्लभा ।
प्रधानकुलसंभूता, देवी मदनकन्दली ।।७३।। શ્લોકાર્ચ -
તેને તે રાજાને, પદ્મપત્રાક્ષી-કમલના પત્ર જેવા નેત્રવાળી, પ્રાણથી પણ સુવલ્લભ પ્રધાન કુલમાં ઉત્પન્ન થયેલી મદનકંદલી દેવી છે. ll૭૩IL